109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક...

149
મદ્ એ.સ. ભકવે દાં સવામ ભુપાદ રરાય કૃભાવનામૃ સંઘના સં સાપક-આચાય

Transcript of 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક...

Page 1: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

109AppendicesThe Final Order109

શરી શરીમદ એ.સરી. ભકતિવદાતિ સવામરી પરભપાદ આતિરરાષટરીય કષણભાવનામતિ સઘના સસાપક-આચાયય

Page 2: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ

સાબિિ કર છ ક શરીલ પરભપાદ ઇસકકૉનમા દીકા ગર છ

લખકઃ

કષણકાિપરસિાવનાઃ ડકૉ. કીમ નકૉટ

ધાતમમિક અભાસના અધાતપકા, લરીડસ તવશવતવદાલ, ય.ક.

ઑકટોબર ૧૯૯૬મા ઇસકૉન જી.બી.સી.ની એ નનયકત સનમનતની મળ નિનતી ારણ રજ થયલટો લખ

ISKCON Revival Movement

Page 3: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશISKCON Revival Movement (આઇ.આર.એમ.) દારા પરાનિતપષઠ પરરમાણ : 110mm x 175mmISBN : 81-283-0049-2

િધ મારિતી મા સપ ક રટોઃBack to PrabhupadaPO Box 1056BusheyGREAT BRITAINWD23 3BR

લખક કષણકાિન ઈમલ કરવા માટઃ[email protected]: www.iskconirm.com

© ૧૯૯૬ સવવ હકક સવાધરીન

ાચી નલ : ૧૯૯૭ ૨૦૦૦ નલાચી નલ : ૧૯૯૮ ૩૦૦૦ નલપિલી આવનતિ : નિમબર ૨૦૦૧ ૨૦૦૦ નલબીજી આવનતિ : જલાઈ ૨૦૦૨ ૩૦૦૦ નલતીજી આવનતિ : સપમબર ૨૦૦૪ ૧૦૦૦ નલચટોથી આવનતિ : માચક ૨૦૦૬ ૨૦૦૦ નલપાચમી આવનતિ : સપમબર ૨૦૦૮ ૨૦૦૦ નલ(ફકત અગજી આવનતિઓ)

Page 4: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અનકરમબણકાડકૉ. કીમ નકૉટ દારા પરસિાવના ----------------------------------------------------- v

આમખ -------------------------------------------------------------------------------- vii

પરરચ ------------------------------------------------------------------------------- xi

પરાવા -------------------------------------------------------------------------------- ૧

શરીલ પરભપાદના અતિમ આદશ તવરદધ ઉઠલા સરીધા સલગન વાધાઓ ...... ૭

“તનયકિ ટપ” --------------------------------------------------------------------- ૩૪

િરીજા સિતધિ વાધાઓ --------------------------------------------------------- ૪૬

તનષકરવ ---------------------------------------------------------------------------- ૮૯

ઋતવક એટલ શ? --------------------------------------------------------------- ૯૧

આકતિ ------------------------------------------------------------------------------ ૯૩

શરીલ પરભપાદનરી તશકાઓમાથરી અનરપ અવિરણો • શ ગર િારીરર રીત ઉપસસથત િટોિા જરરી છ? ------------------------ ૯૫ • આદિન અનસરટો, િરીરન નરિ ------------------------------------------- ૯૮ • પસતટો પયાકપત છ ------------------------------------------------------------ ૧૦૧ • શીલ પરભપાદ આપણા સનાતન ગર છ ----------------------------------- ૧૦૩

પરરતશષટ

૯ જલાઈ, ૧૯૭૭ પતર: “તમામ જી.બી.સી. અન મરદર પરમખટો મા” --- ૧૦૯૧૦ જલાઈ, ૧૯૭૭ પતર: --------------------------------------------------------- ૧૧૧૧૧ જલાઈ, ૧૯૭૭ પતર: --------------------------------------------------------- ૧૧૩૨૧ જલાઈ, ૧૯૭૭ પતર: --------------------------------------------------------- ૧૧૫૩૧ જલાઈ, ૧૯૭૭ પતર: --------------------------------------------------------- ૧૧૭શરીલ પરભપાદન વતસિનામ (૪ જન, ૧૯૭૭) અન વતસિ-પરવણરી (૫ નવમિર, ૧૯૭૭) ------------------------------------------------------------- ૧૨૧ખડ વાિાવલાપ ---------------------------------------------------------------- ૧૨૬

િમાલ કષણએ કરલો તપરામરીડ ગહ એકરાર ----------------------------- ૧૩૩

Page 5: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર
Page 6: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશનરી પરસિાવના ધાનમમિ અભયાસના િરરષઠ અધયાનપા, લીડ સ નિશવનિદાલય, ય.. દારા

એ િતકમાન લખ ‘ઇનસાઇડર એનડ આઉટ સાઇડર પસસપિનસ ઑફ શીલ પરભપાદ’ નિષય પર સિટોધન રતી િળા, હ પરપરા નિષય ભકતટોની નિભભનન નિચારધારાઓ નિિ તમજ ૧૯૭૭મા શીલ પરભપાદના અતધયાકન બાદ ગરઓની ભનમા પર નયાય રિાનટો પરયતન રતી િટોઉ એવ મન લાગય. એમ તટો વયસકતગત ગરઓના પતન તમજ તમના દીકારભ ગિણ નિષયટો, ગરબધઓ અન ગરબિનટોન થયલા આઘાત અન િટોના િમળટોન સલગન ટોીના સમય અગ મન પિલથી જ જાણ િતી. મ પણ બીજી વયસકતઓની જમ આિા રાખી િતી ૧૯૮૦ના અતમા ગર-સધારણા થી ઇસકૉનની આગિાની અન દીકારભની સમસયાઓ ઉલાઈ જિ. આ લખ તયાર રતી િખત આ સમસયાઓન ફરી જટોતા મ િતકમાન પરણાલીની તરફણમા અન તના નિરટોધમા લી દલીલટો િાચી, તમજ ગર અન પરપરાના પરશટો નિિ બીજા નિદાનટોના લખ પણ િાચયા. આ ચટોકકસ િજય એ જીિત મદટો િતટો. જન બરઝઝીનનસ ‘જનકલ ઑફ િષણિ સટ ડીઝ’ ના ભાગ ૫ મા આિતા અનત આધનન લખ ‘પરપરા ઇનનસિન’ મા ઇસકૉનના ભાનિ મા એ લાય અન પરભાિિાળી આગિાની પર ભાર આપી આના નિભભનન પાસાઓ પર ચચાક ર છ. આ તમની ફકત એ નિચારધારા થઈ, પરત એ આદટોલનમા અન તની બિાર ઉતસાિ જગાડિાના આ નિષયના સામરયકન દિાકિ છ.

૧૯૯૬ના અતમા મન અનતમ આદિ િાચિા, તના પર મારટો અભભપરાય આપિા અન તમા ઉઠાિલા પરશટો પર ચચાક રિા આમતણ અપાય. આ િાચતા મન ટોઈ સિય રહટો નરિ ઇસકૉન મા આ અનત અગતયનટો મદટો િતટો અન ત નિિ ઘણા ભકતટો વયનથત િતા. મન એવ લાગય તમા આધયાતતમ અનધકનત અન તના પરસારન લગતા, નિષય અન કષણના પરનતનનનધ ગર િચચના સબધ નિિ, અન સિા-ભસકતના યટોગય િતઓન લગતા મિતિના બરહમિાતરિ પરશટો ઉઠાિિામા આવયા છ. એ બાહ વયસકત તરી હ આ બાબત નયાય રિા તદન અસમથક છ (અન િતકમાન આચાયક પરણાલીના પરમાણના નિરટોધમા અિી રજ રાયલા પરાિાન સરખાિિા અસમથક છ). તમ છતા, અિી જ રજ રિામા આવય છ તન હ એ મ દમાની દલીલ રિાના ગભીર પરયાસ તરી ભલામણ રિા સકમ છ , શીલ પરભપાદ ઋતતિ ગરઓની પરણાલી પરસથાનપત રી િતી જઓ નિષયટોન તમના િતી દીકારભ આપ એમ તઓ ઇચછતા િતા. હ આિા રાખ છ આ ધયાનપિક િચાય અન વયાપરપ ચચાકય, એલા મા નરિ હ તન સમથકન નિરટોધ ર છ, પરત એલા મા આ જ તલસપિશી મદાઓ ઉઠાિ છ ત તમામ સતર નિચારણા માગી લ તમ છ. આ નિષયમા દર ભકતન સાચ રિત રિલ છ.

એમા ટોઈ સિય નથી એ બાહ વયસકત તરી માર આિી પરસતાિના લખિી અયટોગય છ, પરત મારટો ઉદિ આ આદટોલન પરનત મારી આસસકત અન બધા ભકતટો પરતય મારી શભચછાઓ છ.

કીમ નકૉટ, ફબઆરી ૧૯૯૭ v

Page 7: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર
Page 8: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

vii

પાચમરી આવતતિન આમખ

૧૯૯૬મા અનતમ આદિની પરથમ આવનતિના મદરણ બાદ એ દાયટો િીતી ગયટો. મળરપ મ અનતમ આદિન િણકન “ઇસકૉનમા દીકારભ નિિ શીલ પરભપાદની સચનાઓ પર ચચાક લખ” તરી ય િત . જઓ આ આદટોલન નિિ જાણ છ તઓ નારી ન િ આ લખમા સારા પરમાણમા “ચચાક” થઈ છ, અન આમ આ લખ આ મદાન પરાિમા લાિિાના તના ઉદશયમા સફળ થય છ.

ઇસકૉન આગિાનટોન િિ નિશવાસપિક એિટો દાિટો રિટો મશલ િિ તઓ શીલ પરભપાદ દારા સિ-િસતાકરરત આ ાનની દસતાિજટોથી અજાણ છ જમા તમણ સથાનપત રલા આધયાતતમ આદટોલનમા મખય દીકા ગર તરી રિિાની તમની ઇચછા સપષપણ જણાિલી છ. આ એ ાનની દસતાિજટો છ જ અનતમ આદિ લખન ગભક રચ છ, અન આ લખન નિતરણ િિ નિશવસતર થઈ રહ છ, અન ત િરડક િાઈડ િબ પર ઉપલબધ છ. અનતમ આદિન અનિાદ િજ ઘણી ભાષાઓમા બાી છ (સપમબર ૨૦૦૮ સધીમા, અનિાદ આ ભાષાઓમા ઉપલબધ છઃ ફનચ, સપનીિ, જમકન, રનિયન, ચાઈનીઝ, રિનદી, બગાળી, નનડ, સીઝચ, ઈાભલયન, િગરરયન, બીજી ઘણી ભાષાઓમા અનિાદ ચાલ છ); આમા ઇસકૉન આગિાનટોએ તમામ ઇસકૉન નદરટોમા આ લખના નિતરણ પર પરચછનન પરનતબધ લગાડી દીધટો છ. આ ારણટોસર બિટોળા નિજાપન અિિાલ અન નિિાદ છતા ઇસકૉન સલગન ઘણા સામાનય જનસમિન આ લખ િજય િાચિા મળયટો નથી. પરત ઇસકૉનના ારટોબારી આગિાનટો અન ગરઓ મા તટો આધયાતતમ દીકારભ નિિ શીલ પરભપાદના આ આદિની અજાનતા િિ ટોઈ બિાન નથી. અનતમ આદિના પરરચયમા અમ જણાવય ઃ

“અમન લાગ છ ક આપણા સસથાપક-આચા વના સરીધા આદશન કોઈ જાણરીજોઈન અનાદર કરત હો અથવા િરીજાન અનાદર કરવા કારણભિ હો એવરી શકયિા ખિ ઓછી છ.”

અનતમ આદિ પરતય જી.બી.સી.ના ઉડાઉ જિાબ, મ ઝિણ, રિસ દબાણ અન ચટોખખી અપરામાભણતાન ધયાનમા લતા આ ઉપરટોકત િાકયન િિ દાચ ફરબદલ રિાની જરર જણાય.

ઇસકકૉન પનઃચિન આદોલન (આઇ.આર.એમ.) નામ િિ એ નિશવસતરીય સગઠન છ જની પાસ તના આધારભત તરી અનતમ આદિ છ, અન તની સથાપના સનિિષ અનતમ આદિમા આપલા નનષષષોના પરચાર િત થઈ છ. આ જ લખ દારા લખાયલા ૧૦૦ થી િધ લખટો ધરાિતી િબસાઈ છ (www.iskconirm.com) અન ત Back To Prabhupada નામ એ નતમાનસ રગીન સામનય પરાનિત ર છ જન નિતરણ નિશવસતર િજારટોની સખયામા નિના મરય રિામા આિ છ. ઘણા મદરણ લખટો અન બી.બી.સી.મા ટોલમટો સરિત આઇ.આર.એમ.ની પરવનતિઓન નિજાપન નિશવસતર થય છ. ઇનરનિનલ લર સટ ડીઝ ઍસટોનસયિન, સસનર અન અમરરન ઍડમી ઑફ રભલજીયન જિી મટોી િકભણ પરરષદટોમા પણ આઇ.આર.એમ.એ િકતતિ પરસતત ય છ. આ ઉપરાત, અનતમ આદિના લખન પરાિન ટોલભબયા યનનિનસમિી પરસ, ફમાક .એલ.એમ., લનનમ ઇનરનિનલ

Page 9: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

viii અતિમ આદશ

પબબલનિગ અન ફકસ ઑન ફાઇલ જિા નિનિધ સસાર અન િકભણ પરાિનટો દારા થય છ. આ માધયમટો મારફત આઇ.આર.એમ.ન નિદાન સમાજ દારા ઇસકૉનમા સધારણાનટો આદરણીય અિાજ તરી નિસતત આિાયક મળય છ. આઇ.આર.એમ.ની િરઆતથી જ અભખલ નિશવમા િધતી સખયામા ઇસકૉન નદરટો અન ભકતટોએ અનતમ આદિના નનષષષોન આિાયાક છ.

ઇસકકૉન પનઃચિન આદોલન (આઇ.આર.એમ.) તવશ પછાલા સામાન પરશોઃ

(૧) આઇ.આર.એમ. શ છ?

આઇ.આર.એમ. એ નિશવસતર ઇસકૉન ભકતટોન મડળ છ જઓ ઇસકૉનન તના સસથાપ - શીલ પરભપાદની નનદદ નિાઓ અનરપ ફરી ચતનિત જટોિા માગ છ.

(૨) આઇ.આર.એમ.ના અકસિવન કારણ શ છ?

૧૪ નિમબર ૧૯૭૭મા ઇસકૉન સસથાપ આચાયક શીલ પરભપાદના િારીરર પરસથાનના સમયાળથી ઇસકૉનની આધયાતતમ શદધતા અન તની જન પરનતષઠા ભાર નાિ પામી છ. નિશવન આપલી એ મિાન ભ તરી ૧૯૬૬મા શીલ પરભપાદ એલા િાથ ઇસકૉનની સથાપના રી, અન જયાર તઓ ગયા ત સમય ઇસકૉન એ નિસતરણ પામત ગનત બળ િત ; માનિતા મા એ દીિાદાડી સમાન િત . દભાકગયિિ આજ ત નિખરડત થઈ રહ છ, અન આ િીત મ ૨૦૦૦ની સાલમા ત સમયના જી.બી.સી. અધયક રિીનદર-સિરપ દાસના એ ાચણમા સિીારિામા આિી:

“આથરી પરશ છઃ િો પછી આપણ શ કરવ? આપણ આપણા ધવરીભિ અન તવખરડિ થિા સમાજ સાથ કવરી રીિ વવહાર કરવો?”

આ અધટોગનતન ારણ શીલ પરભપાદ આપલી સચનાઓ અન ધારાધટોરણટોમા થયલા નિનિધ નિચલનટો છ, જમા મખય બાબત છ તમન ઇસકૉનના મખય દીકા ગરમાથી િાિિામા આવયા. ઇસકૉન મા આખરી સતિા અન દીકા ગર તરી તમની ભનમાથી િર રી શીલ પરભપાદ આપલા તમામ સચનટો અન ધારાધટોરણટો ફરી લાગ પાડી ઇસકૉન પનઃચતન આદટોલન ઇસકૉનન તની જની ીનતમિ, શદધતા તથા આધયાતતમ નિચારધારા સબનધત પનિતતામા પનઃસથાનપત રિા ઇચછ છ. આઇ.આર.એમ.ન સથાન ‘અનતમ આદિ’ અન ‘નટો ચનજ ઈન ઇસકૉન પરારડમ’ જિા લખટોમા રજ રિામા આવય છ. આ બનન લખટો અમારી િબસાઈઃ www.iskconirm.com પર પણ ઉપલબધ છ.

(૩) શ આઇ.આર.એમ. ઇસકકૉનથરી અલગ છ?

આ એ આદટોલનની અદર આદટોલન છ, ત ઇસકૉનન સધારિા અન તન ફરી ચતનિત રિા ઇચછતા ઇસકૉન સભયટોથી રચાયલ છ.

(૪) શ આઇ.આર.એમ.નો હત એક નવ આદોલન શર કરવાનો છ?

ના. તનટો િત મળ ઇસકૉનન પનઃસથાપન રિાનટો છ જ શીલ પરભપાદ આપણન સોપી ગયા િતા. આમ થતા જ આઇ.આર.એમ. બરખાસત થિ.

Page 10: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

ixપાચમી આવતતિન આમખ

(૫) મખ દીકા ગર િરીક શરીલ પરભપાદના પનઃસથાપનથરી શ ફર પડ?

પરથમ, આધયાતતમ જીિનનટો મખય નસદધાત છ આપણ ફકત ગરના આદિટોન યટોગય રીત પાલન રીન જ પરગનત સાધી િીએ. જટો ગર દધ માગ અન આપણ તમન પાણી આપીએ તટો તઓ ઈ રીત પરસનન થાય? અન જટો ગર પરસનન ન થાય તટો આપણ ભગિાન શીકષણની સનમખ ઈ રીત જઈ િીએ?

લગભગ તણ દાયાઓથી ઇસકૉન શીલ પરભપાદના આદિટો અનસાર ાયકરત નથી. જયારથી શીલ પરભપાદ આપણન છટોડી િારીરર રીત જતા રહા તયારથી આપણ તમન તમની ઋતતિ પરનતનનનધતિ પરણાલી મારફત ટોઈ પણ વયસકતન દીકારભ રિા દીધ નથી. સસથામા દીકારભ ચાલ રાખિા તમણ અનધકત રલી આ એમાત દીકારભ પરણાલી છ. જટો ઇસકૉન સભયટો તમના આદિટોન અનસરણ રિાન ફરી િર ર તટો સિાભાનિ રીત તઓ ભગિાન શીકષણન પરસનન રી િ, અન તનાથી બધી આધયાતતમ સફળતાઓ ફળ. તદ ઉપરાત, શીલ પરભપાદના નિષયટો તરી દરનટો સીધટો-સમાન સબધ િટોિા સાથ નિભાગીરણની િકયતા રિતી નથી. લગભગ તીસ િષષોમા પરથમ િાર દર જણ એ સમાન ધયય િત – શીલ પરભપાદ અન શીકષણની સિા અન ગણગાન – ાયકરત રિિાની સાથ તઓમા સયકત ભાિ રિિ. ઘણા ઇસકૉન “ગરઓ” સળ પાપભરી પરવનતિઓનટો ભટોગ બનયા છ; અન જયાર તઓ સસથા છટોડી જતા રિ છ તયાર તઓ તમની સાથ ઘણી િાર રટોડટો ડકૉલર અન તમના ઘણા નિષયટોન પણ લતા જાય છ. શદધા, સપનતિ અન વયસકતઓન આ સદતર ન સાન બધ થિ મ શદધા િળ શીલ પરભપાદમા સસથત િિ, દટોષપાત િ નરપટોમા નરિ. પસટો જ િાલ તમના નિષયટો પાસથી દભકણારપ (પસાની ભ ) ૮૦ જલા “ગરઓ” ના ભખસસામા જાય છ તન બદલ મરદરટોન સિસથ અન મજબત બનાિિામા જિ.

(૬) કા કારણસર આઇ.આર.એમ. આટલ તનતચિિ છ ક િમન સથાન સાચ છ અન જી.િરી.સરી.ન સથાન ખોટ છ?

આઇ.આર.એમ.ન પટોતાન સથાન સાચ લાગ છ મ આ સમગ આદટોલનન જાિર થયલા િસતાકરરત ાનની દસતાિજટો પર આધારરત છ. જયાર જી.બી.સી.એ સપણક નિરટોધાભાસી િટોય એિા ઓછામા ઓછા તણ સતિાીય સથાન લખટો રજ યાક છ (જમાન એય ાનની દસતાિજ પર આધારરત નથી) અન આથી તનીી રીત જી.બી.સી. પાસ ટોઈ સથાન નથી, સાચા સથાનની તટો િાત જ જિા દટો. આપણ જણાિવ જટોઈએ જી.બી.સી.ના આ નિનિધ લખટો અદરટો-અદર નિરટોધાભાસી િટોિા ઉપરાત પરસગટોપાતિ સિ-નિરટોધાભાસી પણ છ. દાખલા તરી, જટો આપણ િળ એ સરળ પરશ પણ લઈએ કયાર શીલ પરભપાદ ઇસકૉનમા દીકા ગર તરી તમન સથાન બદલિા અનધકનત આપી, તટો આપણન નનમન તણ સતિાીય જી.બી.સી. લખટોમા નીચ પરમાણ ઉતિર મળ છઃ

(અ) મારા આદશથરી સમજાય (જી.િરી.સરી., ૧૯૯૫): જ સમય શીલ પરભપાદ ભકતટોન તમના િતી ાયકરત રિિાનટો આદિ આપયટો ત જ સમય તમણ ગરઓ માનટો આદિ આપયટો િતટો, અન આ ૭ જલાઈ ૧૯૭૭ના રટોજ બનય િત (ઇસકૉનમા ગરઓ અન દીકારભ, જી.બી.

Page 11: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

x અતિમ આદશ

સી. ૧૯૯૫, પષઠ ૨૮).

(િ) મારા તશષના તશષ (એચ.એચ. ઉમાપતિ સવામરી, ૧૯૯૭): ૨૮ મ ૧૯૭૭ના રટોજ અભગયાર દીકા ગરઓ નકકી થઈ ગયા િતા મ “ઋતતિ” નટો અથક “ાયકારી આચાયક” થાય, અન તનટો મતલબ “દીકા ગર” થાય.

(ક) પરભપાદનો આદશ (િદરીનારાણ દાસ, ૧૯૯૮): ૯ જલાઈ ૧૯૭૭ના રટોજ અભગયાર જણ પણક રીત ગરઓ તરી ાયકરત િતા, પરત તઓ શીલ પરભપાદની િાજરીમા િળ નિષાચારન પાલન રી રહા િતા.

ઉપર આપણ જટોઈએ છીએ કયાર શીલ પરભપાદ તમન સથાન બદલિા મજરી આપી ત નિિ જી.બી.સી.એ તણ જદી જદી તારીખટો આપી છ. (અ) બગીચામા થયલા િાતાકલાપના સદભકમા છ, (બ) શીલ પરભપાદ અન તમના િરરષઠ નિષયટો િચચ થયલી બઠના સદભકમા છ, જયાર () દીકારભ નિષય િસતાકરરત નનદદ નિાના સદભકમા છ, જના પરથી આ પસતન િીષક અપાય. આમ, તમામ જી.બી.સી. સથાન લખ તદન અલગ જ િાતાક ર છ. આ મદાન િધ ખરાબ બનાિિાઃ

ફબઆરી ૨૦૦૪મા માાપર ખાિ િમનરી વાતરમિક સભામા જી.િરી.સરી.એ “મારા આદશથરી સમજાય” લખમા “જઠાણા” હિા અન િ “પણવપણ પરામાબણક નથરી” એવ ખાનગરીમા સવરીકારી આ લખ સતિાકી રીિ પાછો ખચરી લરીધો. આ એ જ લખ હિો જન પડકારવા મળરપ અતિમ આદશ રજ કરાય હત (કપા કરી જઓ પરરચ, પષઠ xi) અન આ લખ આટલરી શરમજનક રીિ હવ પાછો ખચરી લરીધો છ એ હકીકિ આઇ.આર.એમ.ના સથાનન વધ મજબિ િનાવરી શક.

કયાર ઉતિરાનધારી દીકા ગરઓ અનધકત રાયા ત નિિ જી.બી.સી. તદન સપષપણ મ ઝિણમા છ. આઇ.આર.એમ. દલીલ ર છ આ ાળી ન િાય મ શીલ પરભપાદ કયારય ટોઈ દીકા ગરઓ બનાવયા ન િતા, તમણ િળ ઋતતિટોન નનમાકણ ય િત ; અન આ જ ઋતતિ પરણાલી િતી જન રદ રિાના ટોઈ આદિ િગર ચાલ રાખી તઓ જતા રહા. આ આધાર અમ દલીલ રીએ છીએ જી.બી.સી.એ પરથમ એ સથાન નકકી રવ અન તયાર બાદ જ અમ તની પરમાણતા તપાસિા સકમ િટોઈશ.

દઃખની િાત એ છ આજ રદન સધી જ ટોઈ વયસકત જી.બી.સી.ના નિસગત પરાિાની ગધ પરતય િ ા ર છ તમન સસથામાથી કરરતાપિક ખદડી મ િામા આિ છ.

કષણાતસપમબર, ૨૦૦૮

નિના મરય અમાર સામનય મળિિા સરિત જટો તમન આઇ.આર.એમ. નિિ િધ જાણારી મળિિી િટોય અથિા અનતમ આદિમા આપલી મારિતી નિષય પરશટો પછિા િટોય તટો લખન ઈમલ રિા અનરટોધઃ [email protected]

અથિાઅમારી િબસાઈની મલાાત લિા નિનતીઃ

www.iskconirm.com

Page 12: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

xiપાચમી આવતતિન આમખ

પરરચ

શીલ પરભપાદ આતરરાષટીય કષણભાિનામત સઘમા (ઇસકૉન) દીકારભ ઈ રીત ચાલ રાખિા ઇચછતા િતા ત નિિ તમણ િિીિી મડળ આયટોગન (“જી.બી.સી.”) આપલા આદિટોન રજ રિાનટો પરયાસ આ પસતમા થયટો છ. િરરષઠ ઇસકૉન ભકતટો દારા આ નિષય પર પરાનિત ઘણા લખટો અમ સદભકમા લઈશ, છતા સદભકના મખય મદાઓ દીકારભ નિષય જી.બી.સી.ની િાલની સતિાીય પસત “ઇસકૉનમા ગરઓ અન દીકારભ” (િિથી “જી.આઈ.આઈ.” તરી ઉરલખીશ) અન જી.બી.સી. લખ “મારા આદિ િઠળ સમજાય” માથી લઈશ જનટો ઉરલખ “ઇસકૉનના ાયદાઓ” નિભાગ ૧.૧ મા રિામા આવયટો છઃ

“જી.િરી.સરી. આ ‘મારા આદશ હઠળ સમજાય’ લખ માન રાખ છ જ શરી શરીમદ ના પરસથાન િાદ પરપરા ચાલ રાખવાનરી શરીલ પરભપાદનરી ઇચછા તવશ અતિમ તસદધાિન ઇસકકૉન તનમ િરીક પરસથાતપિ કર છ. [જઓ તવભાગ ૨: આ તવભાગમા જી.િરી.સરી. સથાન લખો.]” (જી.આઈ.આઈ., પષઠ ૧)

જી.આઈ.આઈ.મા જી.બી.સી.ના સપષ લભખત ઇરાદાઓ છ ગરઓ, નિષયટો અન ગર-તતિ સબનધત ઇસકૉનના ાયદાઓ અન નનયમટોમાથી નિરટોધાભાસ અન નિસગતતાઓ દર થાય, અન આમ એ અનતમ નસદધાત (રફલસફીલ નનષષક) પરસથાનપત થાય. આપણ નનખાલસપણ પરાથકના રીએ આ લખ આ ધયયટોન અનરપ િટોય.

િધ સસગતતા અન આધયાતતમ નિચારધારાની પનિતતાના રિતમા અમન લાગ છ જી.આઈ.આઈ.મા િજય એ બ ખામીઓ રિી ગઈ છ જન જી.આઈ.આઈ.મા સપણક રીત સબટોધિામા આિી નથી અન જ િધ તપાસ અન ચચાકમા ઉપયટોગી નીિડી િ. ભલ આ ખામીઓ સામ ઉઠલા લા મદાઓ તદન ધરમળ લાગતા િટોય, ત સાથ વયિિાર રિટો દઃખદ પણ િટોય, પરત અમન લાગ છ િિ તનટો ઉલ લાિિાથી ભનિષયમા થનાર ગ ચિણ અન સભનિત નિચલન મિદ અિ ઘી િ. આ ઈ અપિક નથી ઇસકૉનમા ગર પરણાલીઓ તદન ધરમળ પરીકણ િઠળ આિી છ. ભતાળમા પરતીટો િાિિામા આવયા, સમારભટો રટોિામા આવયા અન નિચારધારા બદલિામા આિી – આ બધ િધ પડતા લાબા નિકપ િગર.

આમ જટોઈએ તટો ઇસકૉન એ નનઃસદિ આ ગિ પર એ અનત અગતયની સસથા છ. આથી એ અનત આિશય છ તના પર સતત નનરીકણ રાખિામા આિ આપણા સસથાપ-આચાયકએ આપલા રફલસફીલ અન વયિસથાપન પરરબળટોથી ત જરાય નિચભલત ન થાય. શીલ પરભપાદ ભારપિક હ િત આપણ િટો ફરફાર રિટો નરિ, શ ઉપજાિવ નરિ ખટોી અળ રિી નરિ, અન તમણ ખબ ાળજી અન ખતતાથી જ પરસથાનપત ય છ તન જ િળ આગળ ધપાિવ. શીલ પરભપાદના નમિનન આપણ િી રીત આગળ ધપાિીએ છીએ તની ઝીણિ ચાસણી મા આ તમના સિણક જયતી િષક (૧૯૯૬) રતા િધ સારટો સમય યટો િટોય?

અમન પરતી ખાતરી છ ઇસકૉનમા િતકમાન ગર પરણાલીન શીલ પરભપાદની અનતમ xi

Page 13: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

xii અતિમ આદશ

િસતાકરરત નનદદ નિા પરમાણ, ૯ જલાઈ ૧૯૭૭ના રોજ જાિર થયલા દીકારભ નિષય તમના અનતમ આદિ અનસાર સસગત રિી આિશય છ (કપા રી જઓ પષઠ ૧૦૯). લટોટો ઘણી િખત બીજા પતટો નિકાઓ રતા આ પત પર મ ાયલા ભાર નિિ પરશટો ર છ. અમારા બચાિમા અમ િળ આ સિતઃનસદધ નિધાનન પનરાિતકન રીશ જનટો પરયટોગ જી.બી.સી. સિય જી.આઈ.આઈ. પસતમા ર છ.

“િકવ -તવિકવમા, આગામરી તવધાનો પવવ તવધાનો કરિા મહવના હો છ.” (જી.આઈ.આઈ., પષઠ ૨૫)

૯ જલાઈ પત ખરખર ઇસકૉનમા સમગ આદટોલનન સબટોનધત દીકારભ નિષય અનતમ આદિ િટોિાથી આ પત ત જ રીત પરયટોગમા લિાિટો જટોઈએ. એવ દિાકિીશ આ આદિનટો સપણક સિીાર અન અમલ ટોઈ પણ રીત શીલ પરભપાદની નિકાઓથી નિરદધ નથી.

ાિાદાિામા અમન ટોઈ રસ નથી, નથી અમન ટોઈની વયસકતગત આધયાતતમ મશલીઓ પર ાદિ ઉછાળિાની ઇચછા. જ થઈ ગય ત થઈ ગય. આપણ ભતાળમા થયલી ભલટો પરથી િીખી િીએ છીએ, પરત ભતાળમા થયલા ૌભાડટો પર િધ નિચારિા રતા આપણ પનઃએતા અન કમાનટો િારાતમ ભાનિ માગક મટોળટો રિા મદદ રીએ. જયા સધી લખન ખયાલ છ, ઇસકૉનમા સૌથી િધ ભકતટો પરી નનખાલસતાથી શીલ પરભપાદન પરસનન રિાનટો પરયાસ ર છ; અમન લાગ છ ક આપણા સસથાપક-આચા વના સરીધા આદશન કોઈ જાણરીજોઈન અનાદર કરત હો અથવા િરીજાન અનાદર કરવા કારણભિ હો એવરી શકયિા ખિ ઓછી છ. તમ છતા, ટોઈ રીત એવ લાગ છ પાછલા ઓગણીસ િષષોમા જાનમીમાસા અન વયિસથાપન નિષય લા નિચલનટોએ જન ઇસકૉન વયિિારમા પરિિ યષો છ. આ નિચલનટો અન ભલટોન ઓળખી બતાિી અમ પરાથકના રીએ છીએ શીકષણ અન શીલ પરભપાદ પરનત આપણી સિા-ભસકતમા નડતર ભબનજરરી અિરટોધટોન દર રિામા મદદરપ થઈએ.

આ પસતમા આપણ એ પરાિા તરી સિય શીલ પરભપાદ દારા આપિામા આિલા િસતાકરરત દસતાિજ અન િાતાકલાપની પરનતભલનપઓ રજ રીશ, જન જી.બી.સી. પણ પરમાભણત ગણી સિીાર છ. તયાર બાદ આપણ આ પરમાણટોના નિષય તથા સદભકનટો ધયાનપિક અભયાસ રીશ, અન જટોઈશ શ તન િબદિઃ સમજવ પછી બીજી ફરફારજન સચનાઓ પણ છ જ આધાર આ પરમાણટોના અથક પરયટોભગતા િકયઅિ બદલાય િ. આ પરાિાના સબધમા ઉઠલા રફલસફીલ મદાઓની પણ આપણ ચચાક રીશ, તથા દીકારભ નિષય ૯ જલાઈ નીનત દસતાિજના સીધા સિીારની નિરદધ ઉઠલા જન-સામાનય િાધાઓના ઉતિરટો આપીશ. અન અત આપણ જટોઈશ ૯ જલાઈ આદિમા જણાિલી “ાયક ારી આચાયક-પરણાલી” નજીિા વયિધાન સાથ ઈ રીત લાગ પાડી િાય.અમ અમારી તમામ દલીલટો શીલ પરભપાદના પસતટો, પતટો, પરિચનટો અન િાતાકલાપમા આપલી રફલસફી અન આદિટોન આધીન રાખીશ. અમ નમરભાિ તમામ િષણિગણની કપા અચકના રીએ છીએ અમારાથી ટોઈન પણ અપમાન થાય નરિ, અન શી શીમદ એ.સી. ભસકતિદાત સિામી શીલ પરભપાદના પરાણમલ નમિનન ટોઈ પણ રીત કનત પિોચ નરિ.

Page 14: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

૧Introduction

પરાવા

જ વયકતિ શરીલ પરભપાદન જાણતિરી હતિરી તિમણ ઘણરી વાર તિમના ચરીવટભયાયા સવભાવનરી નોધ લરીધરી હશ. તિમનરી સવા-ભકતિનરી દરક વવગતિ ખબ ચોસાઈપવયાક ધયાનથરી વનહાળવરી એ શરીલ પરભપાદનરી એક અલગ વવશષતિા હતિરી; અન જમણ નજદીકથરી તિમનરી સવા કરી છ તિઓ માટ શરીલ પરભપાદ ભગવાન શરીકષણ પરવતિ તિમના ઊડા પરમ અન ભકતિના સચોટ ઉદાહરણ હતિા. તિમન સમગર જીવન તિમના આધયાતમક ગર શરીલ ભકતિવસદાતિના આદશ પાલનમા અવપપિતિ હત , આ કાયયામા તિઓ ખબ સચતિ હતિા. તિમણ ભાગયભરોસ કશ છોડ ન હત , ઇસકકૉન પરસથાવપતિ કરવાના તિમના પરયનોમા તિઓ હમશા તિમના વશષયોન માગયાદશયાન આપતિા, ભલ સધારતિા તિથા વશકા કરતિા હતિા. તિમના માટ તિમન વમશન જ તિમનો આમા અન જીવન હત .

ચોસ આ વાતિ સપણયાપણ શરીલ પરભપાદના સવભાવ બહારનરી હશ ક તિમણ તિમનરી હરદયવપરય સસથામા ભાવવ-દીકારભ જવા અવતિ અગયના મદાન આમ અવનણાયાયક, અવનવચિતિતિા અથવા વાદ-વવવાદમા ક અટકળ માટ છોડી દીધો હોય. તિમના પોતિાના આધયાતમક ગરના વમશનન શ થય તિ ધયાનમા લતિા આવ ખાસ કરીન છ; તિઓ ઘણરી વાર જણાવતિા ક તિન ખડન ઘણા અશ અનવધકતિ ગર પરણાલરીના આચરણથરી થય હત . આ વાતિ ધયાનમા રાખરી ચાલો આપણ એવરી હકીકતિોથરી વાતિ ચાલ કરીએ જના પર કોઈ વવવાદ નથરીઃ

૯ જલાઈ ૧૯૭૭, તિમના શારીરરક પરસથાનના ચાર માસ પહલા, શરીલ પરભપાદ “આચાયયાના પરવતિવનવધઓ” અથવા “ઋતવકોન” કાયયામા લતિરી એક દીકારભ પરણાલરીનરી સથાપના કરી. શરીલ પરભપાદ આદશ કયયો ક આ “કાયયાકારી આચાયયા” પરણાલરીનો તિાકાલલક અમલ થાય અન આ સમયથરી, અથવા “હવથરી”, સચાલનમા રહ (જઓ પરરવશષટ પષઠ ૧૦૯). આ વહીવટી વનદદ વશકામા, જ આતિરરાષટીય કષણભાવનામતિ સઘના તિમામ વહીવટી આયોગ મડળના સભયો અન મરદર પરમખોન મોકલવામા આવરી હતિરી, એવો આદશ આપવામા આવયો હતિો ક તિ સમયથરી જ ૧૧ નામારકતિ ઋતવકો પાસથરી નવા વશષયોન આધયાતમક નામ આપવામા આવશ તિથા તિમનરી માળા અન ગાયતરીમત લવડાવવામા આવશ. આ ઋતવકો શરીલ પરભપાદ વતિરી કાયયારતિ રહ તિ હત હતિા, અન નવા દીકારભ ગરહણ તિમામ ભતિો શરીલ પરભપાદના વશષયો બનતિા. આમ શરીલ પરભપાદ કોન દીકારભ થશ તિ વવશ ઋતવકોન પરી સતા સોપરી દીધરી, અન તિમણ સપષટ કરી દીધ ક તિ સમયથરી જ આ બાબતિ હવ તિમન પછવ નરહ (ઋતવકોના કાયયાનરી વવગતિ માટ પષઠ ૯૧ પર જઓ વવભાગ “ઋતવક એટલ શ?”).

૧૪ નવમબર ૧૯૭૭ના રોજ શરીલ પરભપાદના શારીરરક પરસથાન બાદ તરતિ જી.બરી.સરી.એ આ ઋતવક પરણાલરી બધ કરી દીધરી. ૧૯૭૮નરી ગૌર-પલણણિમાના રદવસ આ ૧૧ ઋતવકોએ પોતિાના વશષયો સવરીકારી કવતય આચાયયા દીકા ગરઓ તિરીક ભવમકા ધારણ કરી લરીધરી. આ પાછળ તિમન કારણ શરીલ પરભપાદ આપલો આકવપતિ આદશ હતિો ક માત તિઓ જ દીકા

Page 15: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૨

આચાયયો તિરીક તિમન અનગામરી થાય. થોડા વષયો પછી આ કવતય આચાયયા પરણાલરીન જ પડકારવામા આવરી, અન તિન ઋતવક પરણાલરીના પનઃસથાપનથરી નરહ પરત જઓ વવચલલતિ થયા હતિા તિઓ સામ વયવહાર કરવા અકશ તિથા પરવતિઅકશનરી જરટલ પરણાલરી સાથ બરીજા ડઝનબધ ગરઓ ઉમરી બદલવામા આવરી. આ પરરવતિયાન પાછળનો તિકયા એ આપવામા આવયો ક ગર બનવાનો આદશ, જમ આપણન પહલા કહવામા આવલ, માત ૧૧ જણ માટ ન હતિો પરત જ કોઈ ચસતિપણ અનસરત હોય અન જમણ જી.બરી.સરી. મડળ તિરફથરી બ-તતિરીયાશ બહમતિરી પરાપતિ કરી હોય તિઓ સવયા માટ સામાનય આદશ હતિો.

ઉપરોકત અહવાલ એક રાજકીય અભિપાય નથી, પરત જી.બી.સી સહહત દરક સવીકારલી એક ઐતતહાતસક હકીકત છ.

ઉપર જણાવય તિમ, ૯ જલાઈ પત તિમામ જી.બરી.સરી. અન મરદર પરમખોન મોકલવામા આવયો હતિો, અન આજ રદન સધરી આ પત ભાવવ દીકારભ વવષયક શરીલ પરભપાદ સમગર સસથાન આપલો એકમાત હસતિાકરરતિ આદશ છ. ૯ જલાઈ પત પર રટપપણરી કરતિા શરીપદ જયઅદવતિ સવામરીએ હાલમા જ લખય:

“આ પતરની અતિકતતા ભબનશકાસપદ છ […] આ પતર સપષટપણ ઋતવક ગર પણાલીન જ પસથાપન કર છ.” (જયઅદવતિ સવામરી, જયા ઋતવક લોકો ખોટા છ, ૧૯૯૬)

આ વવવાદ બ ફરફારોના કારણ ઉદ ભવ છ જ પાછળથરી આ સપષટ અન અવધકતિ વનદદ વશકા પર ઠોકી બસાડવામા આવયાઃ

ફરફાર અ) : પરવતિવનવધઓ ક ઋતવકોનરી વનયકતિ માત કામચલાઉ હતિરી, અન તિ વવશષરપ શરીલ પરભપાદના પરસથાન સાથ રદ થાય.

ફરફાર બ) : તિઓના પરવતિવનવધવ તિરીકના કાયયાનો અતિ થતિા જ ઋતવકો આપોઆપ દીકા ગર બન અન ભતિોન દીકારભ કરી તિઓના પોતિાના વશષયો બનાવ, નરહ ક શરીલ પરભપાદના.

કવતય આચાયયા પરણાલરીનરી ફરસધારણા, જ ૧૯૮૭નરી આસપાસ થઈ હતિરી, તિમા આ બ ધારણાઓ યથાવત રાખવામા આવરી. આ બ ધારણાઓ એ જ છ જન આધાર કવતય પરણાલરી રચાઈ હતિરી. ઉપરોતિ ધારણાઓ (અ) અન (બ)ન અમ ફરફારો તિરીક ઉલલખરીશ કમ ક આ કથનો ૯ જલાઈ પતમા ક આ આદશન અનવતિતી શરીલ પરભપાદ આપલા અનય કોઈ નરીવતિ-દસતિાવજોમા નથરી.

જી.બરી.સરી.ના જી.આઈ.આઈ. લખમા ઉપરોતિ જણાવલા ફરફારોન સપષટરપ કાયમરી રાખવામા આવ છઃ

“જયાર શીલ પભપાદન પછવામા આવ ક તમના શારીહરક પસથાન બાદ કોણ દીકારિ આપશ યાર તમણ જણાવ ક તઓ તમના કટલાક તશષયોની “િલામણ” કરશ અન “આદશ” આપશ, તઓ તમના જીવનકાળ દરમયાન તમના વતી અન પાછળથી “તનયતમત ગરઓ” તરીક દીકારિ આપશ, તઓના તશષયો શીલ

Page 16: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

૩પરાવા

પભપાદના તશષયના તશષયો હશ.” (જી.આઈ.આઈ., પષઠ ૧૪)

સમય જતિા ઘણા ભતિોએ આ મળ ધારણાઓ પાછળનરી અવધકવતિ પર પરશો ઉઠાવયા. ઘણાન કદીય તિના યોગય પરમાણ આપવામા આવયા નહી, અન તિથરી સસથામા તિમજ સસથાનરી બહાર શકાનરી ગધ અન અવવશવસનરીયતિા વધવા માડી. હાલમા પસતિકો, લખો, ઈમલ અન વબસાઈટ સ પર ઇસકકૉન અન તિનરી આકવપતિ વવચલલતિ ગર પરણાલરી વવશ લગભગ રોજનરી ખબર છપાય છ. શરીલ પરભપાદના આદોલનનરી ખરખર સરાહના કરતિા દરક જણ માટ આ વવવાદનો કોઈ જાતિનો ઉકલ જ થકી પણ આવ તિ હકારામક હોવો જોઈએ.

આ મદા પર દરક જણ સમતિ છ ક ઇસકકૉનના તિમામ સભયો માટ શરીલ પરભપાદ આખરી સતા છ, તિથરી તિમનરી ઇચછા અન આદશ જ પણ હતિા તિન અનસરવાનરી આપણરી ફરજ બન છ. સમવતિનો બરીજો મદો એ છ ક ભાવવ દીકારભ વવશ એકમાત હસતિાકરરતિ નરીવતિ-વનવદન ૯ જલાઈ આદશ હતિો, અન તિ સસથાના તિમામ આગવાનોન મોકલવામા આવયો હતિો.

અગયની નોિ લવી ક આ એકમાતર સથળ જયા મળ અભગયાર “આચાયયો” નો ખરખર ઉલલખ કરવામા આવયો હોવા છતા જી. આઈ.આઈ.મા આ ૯ જલાઈ પતરના અસસતવનો જરાય ઉલલખ પણ નથી. આ પતરની બાદબાકી મ ઝવણિરી છ, ખાસ કરીન જયાર જી.આઈ.આઈ. પાસ આ પરા મદા પર “અતતમ તસદાત” રજ કરવા અપકા રાખવામા આવી હતી.

તિો ચાલો આપણ ૯ જલાઈ આદશન બારીકાઈથરી ચકાસરીએ અન જોઈએ ક તિમા ખરખર એવ કઈક છ જ ઉપરોતિ ધારણાઓ (અ) અન (બ)ના સમથયાનમા હોયઃ

આદશ

જમ અગાઉ જણાવય, ૯ જલાઈ આદશમા જણાવય છ ક ઋતવક પરણાલરીન આચરણ “હનસફકૉવયાડ” થવ જોઈએ. પરયોગમા લરીધલા આ વવશષ શબદ “હનસફકૉવયાડ”નો એક જ અથયા થાય છ, એટલ ક “હવથરી”. આ શબદના શરીલ પરભપાદ અગાઉ કરલા પરયોગ અનસાર તિમજ આ શબદના અગરજી ભાષામા થતિા અથયા અનસાર આમ જ થાય. બરીજા શબદોથરી વવપરીતિ, “હનસફકૉવયાડ” શબદ અસરદગધ છ કમ ક શબદકોશમા તિનરી એક જ પરરભાષા છ. ફોલલયોમા મળતિા બરીજા ૮૬ પરસગોમા જયા શરીલ પરભપાદ “હનસફકૉવયાડ” શબદનો પરયોગ કયયો છ યાર આ શબદનો અથયા “હવથરી” કરતિા કઈક જદો જ થતિો હોવો જોઈએ તિવરી શકયતિા પણ કોઈન ઊભરી થઈ ન હતિરી. “હવથરી” શબદનો અથયા “જયા સધરી હ પરસથાન ન કર યા સધરી” એમ થતિો નથરી. આ શબદનો અથયા કવળ “હવથરી” જ થાય છ. આ પતમા એવો કોઈ ઉલલખ નથરી ક શરીલ પરભપાદના પરસથાન સાથ આ પરણાલરી રદ થાય; ન તિો આ પરણાલરી માત તિમનરી હાજરીમા જ ચાલ રહ એવો કોઈ ઉલલખ છ. ઉપરાતિ, એવરી દલરીલ ક આખરી ઋતવક પરણાલરી એક જ શબદ – “હનસફકૉવયાડ” – પર “આધારરતિ” છ એમા કોઈ દમ નથરી, કમ ક જો આપણ આ પતમાથરી આ શબદ કાઢી નાખરીએ તિોપણ કશ બદલાત નથરી. તિોપણ તિમના પરસથાનના ૪ માસ પહલા શરીલ પરભપાદ દારા સયોતજતિ અન તિન રદબાતિલ કરવાના કોઈ અનવતિતી આદશ વવના આ ઋતવક પરણાલરી યથાવત રહ છ. આવા

Page 17: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૪

કોઈ પરવતિ-આદશ વવના આ પત દીકારભ વવશ શરીલ પરભપાદના અવતિમ આદશ તિરીક માનવામા આવવો જોઈએ, અન તિથરી તિન અનસરણ કરવ જ રહ.

સમથથન આપતા આદશો

૯ જલાઈ પત પછીના રદવસોમા શરીલ પરભપાદ અન તિમના સલચવ દારા બરીજા અહવાલો છ જ સપષટપણ દશાયાવ છ ક ઋતવક પરણાલરી વવના રકાવટ ચાલ રહ તિ હત હતિરીઃ

“િતવષયમા અનસરાશ એ દીકારિ પહરિયા.” (જલાઈ ૧૧, ૧૯૭૭)

“ઋતવક બનવાન ચાલ રાખો તથા મારા વતી કાયથરત રહો.” (જલાઈ ૧૯, ૧૯૭૭)

“ઋતવક તરીક ચાલ રહો અન મારા વતી કાયથરત રહો.” (જલાઈ ૩૧, ૧૯૭૭) (કપા કરી જઓ પરરવશષટ).

આ દસતિાવજોમા આપણ “ચાલ રહો” તિથા “ભવવષયમા” જવા શબદો જોઈએ છીએ જ “હનસફકૉવયાડ” શબદ સાથ ઋતવક પરણાલરીન કાયમરીપણ દશાયાવ છ. શરીલ પરભપાદ તિરફથરી એવ કોઈ કથન નથરી જ એવો ઇશારો પણ કરત હોય ક તિમના પરસથાન સમય આ પરણાલરી રદ થાય.

અનવતતી આદશો

એકવાર ઋતવક પરણાલરી સથપાઈ અન ચાલ થઈ યાર બાદ શરીલ પરભપાદ કયારય તિન રદબાતિલ કરવાનો અનવતિતી આદશ આપયો ન હતિો, અન ન તિો તિમણ કયારય એવ જણાવય ક તિમના પરસથાન સાથ આ પરણાલરી બધ કરી દવરી. ભલથરી ક બરીજા કોઈ કારણ આવ બન તિ પરય સાવધ હોઈ, તિમણ તિમના અવતિમ વવસયતિનામાનરી શરઆતિમા જ જણાવય ક ઇસકકૉનમા રચાયલરી “વયવસથાપન પરણાલરી” ચાલ રહ અન તિન બદલરી ન શકાય – એક આદશ જન તિમના પરસથાનના ૯ રદવસ આગળ જ ઉમરાયલરી વવસયતિ-પરવણરીમા પણ યથાવત રાખવામા આવયો હતિો. જો તિમનરી ઇચછા ઋતવક પરણાલરી રદ કરી દવાનરી હોતિ તિો સાચ જ તિમ કરવા માટ આ એક સારી તિક હતિરી. દીકારભ ભતિોના નામ આપવા ઋતવકોનો ઉપયોગ એક “વયવસથાપન પરણાલરી” હતિરી એવ વનમન દાખલાઓન આધાર સમજી શકાય છઃ

૧૯૭૫મા એક પરારલભક જી.બરી.સરી. ઠરાવમા એવ મજર કરવામા આવય ક જી.બરી.સરી.ના માથ વયવસથાપન કાયયોનરી પરી જવાબદારી રહલરી છ. આ જ વષયામા જી.બરી.સરી.એ વયવહાર કરલા કટલાક વયવસથાપન મદાઓ નરીચ મજબ છઃ

“પથમ દીકારિ મળવવા માટ તમણ ૬ માસ સિી કાયમી સભય હોવ જરરી છ. દવિતીય દીકારિ માટ પથમ દીકારિ બાદ નનતમ બીજ એક વરથ થવ જરરી છ.” (જી.બરી.સરી. ઠરાવ ન. ૯, માચયા ૧૯૭૫)

“સનયાસીન દીકારિ આપવાની પદતત”. (જી.બરી.સરી. ઠરાવ ન. ૨, માચયા ૧૯૭૫)

Page 18: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

૫પરાવા

આ ઠરાવો શરીલ પરભપાદ દારા જાતિ જ મજર થયા હતિા. આ ઠરાવો વનણાયાયકપણ દશાયાવ છ ક દીકારભનરી સચાલન પદવતિ એક “વયવસથાપન પરણાલરી” ગણાતિરી. જો દીકારભના સચાલન માટનરી આખરી પદવતિ શરીલ પરભપાદ દારા એક “વયવસથાપન પરણાલરી” ગણાતિરી હોય, તિો દીકારભનો એક ઘટક—આધયાતમક નામ આપવા ઋતવકોનો ઉપયોગ—પણ આ જ શરતિ-સદભયામા આવવો જોઈએ.

આમ દીકારિની ઋતવક પણાલીમા કરલો ફરફાર શીલ પભપાદના અતતમ આદશન સીધ જ ઉલલઘન હત .

શરીલ પરભપાદનરી વવસયતિમા બરીજો એક આદશ છ, જ ઋતવક પરણાલરીન ઇચચછતિ કાયમરીપણ દશાયાવ છ, તિમા એવ જણાવવામા આવ છ ક ભારતિમા તિમનરી કાયમરી વમલકતિો માટ વહીવટી વનયામકોનરી પસદગરી માત શરીલ પરભપાદના “દીકારભ ગરહણ વશષયો”માથરી જ કરી શકાયઃ

“… બાકીના તનયામકો વિારા ઉતતમ અતિકારી તનયામક ક તનયામકો તનકત કરી શકાય, જો નવા તનયામક મારા દીકારિ ગરહણ તશષય હોય તો.” (શરીલ પરભપાદન વવસયતિનામ, જન ૪, ૧૯૭૭)

આવ યાર જ બનરી શક જો દીકારભનરી ઋતવક પરણાલરી શરીલ પરભપાદના પરસથાન બાદ પણ ચાલ રહ, નરહતિર ભાવવ વનયામકોનરી સખયા સમયાતિર ઘટતિરી જાય.

તિદ ઉપરાતિ, ૯ જલાઈ બાદ જયાર જયાર શરીલ પરભપાદ દીકારભ વવશ બોલયા યાર તિમણ ઋતવક પરણાલરીનરી જ પનઃપષષટ કરી હતિરી. તિમણ કદીય એવો કોઈ વનદદશ કયયો ન હતિો ક તિમના પરસથાન સાથ આ પરણાલરી રદ થાય અથવા દીકાનરી ભવમકા લવા તિવયાર ગરઓ બાજએ રાહ જોતિા હશ. આમ જયા સધરી પરયક પરાવાનો સવાલ છ, અગાઉ જણાવલરી ધારણાઓ (અ) અન (બ)ના સમથયાનમા કશ જ નથરી. જમ જણાવય, આ ધારણાઓ – ક ઋતવક પરણાલરી તિમના પરસથાન સાથ રદ થાય અન પછી ઋતવકો દીકા ગરઓ બન – ઇસકકૉનનરી વતિયામાન ગર પરણાલરીના મખય આધારસતિભ છ. જો આ ધારણાઓ ખોટી પરવાર થાય તિો જી.બરી.સરી.ન ચોકકસ ધરમળ ફરફાર કરવા પડશ.

ઉપરોતિ બાબતિો પરથરી લચત સપષટ થાય છ. ૯ જલાઈ આદશ, સમથયાન આપતિા આદશો તિમજ અનવતિતી આદશો ઋતવક પરણાલરી ચાલ રહ તિન જ સમથયાન કર છ. લાગતિાવળગતિા તિમામ કબલ કય છ ક શરીલ પરભપાદ તિમના પરસથાન સાથ ઋતવક પરણાલરી રદ થાય એવો કોઈ આદશ આપયો ન હતિો. લાગતિાવળગતિા તિમામ વધમા સવરીકાય છ ક શરીલ પરભપાદ ૯ જલાઈથરી અમલ માટ ઋતવક પરણાલરી સયોતજતિ કરી હતિરી. આમ આપણ એવરી પરરકસથવતિમા છીએ જયા આચાયયાએઃ

૧) ઋતવક પરણાલરી આચરણમા લવા એક સપષટ આદશ આપયો છ;

૨) ઋતવક પરણાલરીન અનસરણ તિમના શારીરરક પરસથાન સાથ બધ થાય એવો કોઈ આદશ આપયો નથરી.

આ પરરણામરપ, એક વશષયન આ આદશન અનસરણ બધ કરી દવા કોઈ પાકકો પરાવો

Page 19: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૬

આપવાનરી આવશયકતિા રહ છ. ખરખર શરીલ પરભપાદ આપણન ફતિ ઋતવક પરણાલરીન અનસરણ કરવાન કહ છ. તિમણ આપણન આ પરણાલરીન અનસરણ બધ કરી દવા ક ફતિ તિમનરી શારીરરક ઉપકસથવતિમા જ તિન અનસરણ કરવા કદી કહ નથરી. આધાર અન પરાવા આપવાનરી જવાબદારી સવાભાવવક રીતિ તિઓના માથ હોય જઓ આપણા આચાયયાએ અમલમા મકલરી અન વનરતિર ચાલ રહવા આપલરી કોઈ પણ પરણાલરીન બધ કરી દવા ઇચછતિા હોય. આ એક સપષટ વાતિ છ; ગરના આદશન પાલન મનફાવ બધ કરી ન દવાયઃ

“… પહરિયા એ છ ક તમ આધયાતમક ગરના આદશન બદલી શકો નહહ.” (શરીલ પરભપાદ, શરીચવતિનય-ચરરતિામતિ પરવચન, ૨/૨/૧૯૬૭, સન ફાકનસસકકૉ)

ગર તિરફથરી મળલા એક પરયક આદશન અનસરણ ચાલ રાખવા વશષયન કોઈ કારણ આપવાનરી જરર રહતિરી નથરી; ખાસ કરીન જયાર તિમન તિન અનસરણ ચાલ રાખવા કહવામા આવય હોય. આ વસદાતિ છ, અન આનો જ અથયા વશષય થાયઃ

“જયાર કોઈ તશષય બન છ યાર તઓ આધયાતમક ગરના આદશન અનાદર કરી શક નહહ.” (શરીલ પરભપાદ, ભગવદ -ગરીતિા પરવચન, ૧૧/૨/૧૯૭૫, મકસકકૉ)

શરીલ પરભપાદના શારીરરક પરસથાન સાથ ઋતવક પરણાલરી રદ કરી દવરી એવ જણાવતિા કોઈ પરયક પરાવા ન હોવાથરી તિન રદબાતિલ કરવાનો મકદમો ફતિ પરોક પરાવા પર જ આધારરતિ હોય શક. પરોક પરાવા શબદશઃ પરયક આદશ સબવધતિ વવશષ પરરકસથવતિમાથરી ઉદ ભવરી શક. આ નબળી પરરકસથવતિઓ, જો અકસતિવમા હોય તિો, તિન શબદશઃ આદશના અથયાઘટન માટ આધાર તિરીક લઈ શકાય. આપણ હવ ૯ જલાઈ આદશ સબવધતિ પરરકસથવતિઓન પરીકણ કરીશ અન જોઈશ ક શ આવરી પરરવતિયાનશરીલ પરરકસથવતિઓ ખરખર અકસતિવ ધરાવ છ, તિથા શ આ ધારણાઓ (અ) અન (બ)ના સમથયાનમા કઈક તિારણજનક છ ક નથરી.

Page 20: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

૭પરાવા

શીલ પભપાદના અતતમ આદશ તવરદ ઉઠલા સીિા સલગન વાિાઓ

૧. “૯ જલાઈ પતરમા સપષટપણ જણાવ છ ક ઋતવક પણાલી શીલ પભપાદની શારીહરક હાજરી સિી જ પસથાતપત હતી.”

૯ જલાઈ પતમા એવ કશ જણાવય નથરી ક આ આદશ શરીલ પરભપાદનરી શારીરરક હાજરી પરતિો જ મયાયારદતિ હતિો. ખરખર તિો આ પતમા આપલરી મારહતિરી અનસાર ઋતવક પરણાલરી શરીલ પરભપાદના પરસથાન બાદ પણ ચાલ રહ છ. એ નોિનીય છ ક ૯ જલાઈ પતરમા તરણ વખત જણાવવામા આવ છ ક જમન દીકારિ થ તઓ શીલ પભપાદના તશષયો છ. જી.બરી.સરી.એ તિમનરી વતિયામાન ગર પરણાલરી માટ પરાવા રજ કરતિા જોરશોર દલરીલ કરી છ ક શરીલ પરભપાદ પહલથરી જ એકદમ સપષટ કય છ ક, જયા સધરી તિમનો સવાલ છ, આ એક અભદય કાયદો છ ક તિમનરી હાજરીમા કોઈ દીકારભ ન આપરી શક. આમ િાતવ તશષયો પર શીલ પભપાદની માભલકી જણાવવાની આવશયકતા જ દશાથવ છ ક આ આદશ એવા સમય માટ હતો જયાર માભલકીનો પશન ઉપસસથત થાય, ખાસ કરીન તમના પસથાન બાદ.

કટલાક વષયો સધરી શરીલ પરભપાદ માળા પર જાપ કરવા, અકગન યજઞ કરવા, ગાયતરી મત આપવા વગર કાયયો માટ પરવતિવનવધઓન ઉપયોગમા લતિા હતિા. યાર આવો સવાલ કોઈએ કયારય કયયો નહી ક આ નવા દીકારભ ગરહણ ભતિો કોના વશષયો છ. ૯ જલાઈ પતનરી શરઆતિમા જ ભારપવયાક જણાવય છ ક જમનરી વનમણક કરવામા આવ છ તિઓ શરીલ પરભપાદના “પરવતિવનવધઓ” છ. આ પતમા પછી એકમાત નવરીનતિા પરવતિવનવધઓનરી ભવમકાન વનરદદિષટીકરણ હત ; જ ભાગય જ તિઓન માટ પણયા દીકા ગરઓ બનવાના એક સરીધા આદશ સાથ ગરસમજ હોય. જો આ પરણાલરી માત તિમનરી હાજરીમા જ સચાલલતિ કરવા માટ હોતિ તિો વશષય અવધકારવ પર શરીલ પરભપાદનો ભાર આથરી લબલકલ અનાવશયક ગણાય, કમ ક જયા સધરી શરીલ પરભપાદ હાજર હતિા તિઓ જાતિ જ ખાતિરી કરી શકતિા હતિા ક વશષય અવધકારવનો ખોટો દાવો કોઈ ન કર. ઉપરોતિ જણાવય તિમ, આ ટકાટચ અન મદાસર પતમા આ વાતિ તણ વખતિ ભારપવયાક જણાવલરી છ.

“આમ જયાર કોઈ વસત પર તરણ વખત િાર આપવામા આવ તો તન છવટન સમજવ.” (શરીલ પરભપાદ, ભગવદ -ગરીતિા પરવચન, ૨૭/૧૧/૧૯૬૮, લકૉસ ઍનજલરીસ)

૯ જલાઈ પતમા જણાવય છ ક નવા દીકારભ ગરહણ વશષયોના નામ “શરીલ પરભપાદન” મોકલવા. શ આ એવ દશાયાવ છ ક પરણાલરી માત શરીલ પરભપાદનરી શારીરરક હાજરીમા જ સચાલલતિ થવા માટ હતિરી? કટલાક ભતિોએ એવરી દલરીલ કરી છ ક આપણ હવ આ નામ શરીલ પરભપાદન મોકલરી શકતિા ન હોવાથરી ઋતવક પરણાલરી રદ થવરી જોઈએ.

Page 21: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૮

પરથમ નોધનરીય વાતિ શરીલ પરભપાદન નામ મોકલવા પાછળનો હત છ, એટલ ક જથરી આ નામ તિમના “દીકારભ ગરહણ વશષયો” નામના પસતિકમા ઉમરી કરી શકાય. આપણ ૭ જલાઈના રોજ થયલા વાતિાયાલાપ (કપા કરી જઓ પરરવશષટ, પષઠ ૧૨૮) પરથરી જાણરીએ છીએ ક આ પસતિકમા નવા નામ દાખલ કરવા સાથ શરીલ પરભપાદન કશ લવાદવા ન હત ; આ તિમના સલચવ દારા થત . વધ પરાવો ક આ નામ પસતિકમા સમાવશ માટ મોકલવા, નરહ ક વવશષરપ શરીલ પરભપાદન, એ બરીજ જ રદવસ હસદતન લખાયલા એક પતમા જણાવયો છ, જમા તિમાલ કષણ ગોસવામરી હસદતન તિમનરી નવરી ઋતવક જવાબદારીઓ સમજાવ છઃ

“… તમાર તઓના નામ શીલ પભપાદના “દીકારિ ગરહણ તશષયો” નામના પસતકમા સમાવશ માટ મોકલવા.” (તિમાલ કષણ ગોસવામરી તિરફથરી હસદતન પત, ૧૦/૭/૧૯૭૭)

આ નામ શરીલ પરભપાદન મોકલવાનરી આવશયકતિાનો અહી કોઈ ઉલલખ નથરી. આ પદવતિ શરીલ પરભપાદના પરસથાન બાદ પણ સરળપણ ચાલ રાખરી શકાય હોતિ. અવતિમ આદશમા એવ કશ નથરી જ મજબ જો “દીકારભ ગરહણ વશષયો” નામન પસતિક શરીલ પરભપાદથરી શારીરરકપણ અલગ પડ તિો બધા દીકારભ સથલગતિ કરી દવા.

બરીજી વાતિ એ છ ક શરીલ પરભપાદન નવા દીકારભ ગરહણ વશષયોના નામ મોકલવાનરી આ પદવતિ કોઈ પણ સજોગોમા દીકારભ પછીનરી પરવવત સાથ સકળાયલરી છ. વશષયોન દીકારભ થઈ ગયા પછી જ તિમના નામ મોકલરી શકાય. આમ દીકારભ પછી શ કરવ જોઈએ એ સબવધતિ આદશ દીકારભ પહલાનરી વવવધ ક દીકારભ વળાનરી પદવતિઓન બદલવા ક કોઈક રીતિ રોકવા વાપરી ન શકાય (ખર દીકારભ થાય તિ પવવ જ ઋતવકોનરી ભવમકા પરરપણયા થઈ ચકી હોય છ). નામ શરીલ પરભપાદન મોકલરી શકાય ક નરહ તિનરી દીકારભ પરણાલરી પર કોઈ અસર પડતિરી નથરી, કમ ક જ તિબકક નવા નામ મોકલવા તિવયાર હોય યાર દીકારભ થઈ ગય હોય છ.

છલલરી વાતિ ક જો શરીલ પરભપાદન નામ મોકલવ એ ખરખર દીકારભ વવવધનો એક અગયનો ભાગ હોતિ તિો શરીલ પરભપાદના પરસથાન પહલા પણ આ પરણાલરી અમાનય બનરી હોતિ અથવા તિો એમ થવાના પરપરા જોખમ હોતિ. એવ ઘણખર મનાત ક શરીલ પરભપાદ કોઈ પણ સમય આ જગતિ છોડી જશ, આમ નામ મોકલવા હયાતિ ન હોવાનો ભય આદશ જાહર થયો તિ રદવસથરી જ હતિો. બરીજા શબદોમા કહીએ તિો, ઋતવક પરણાલરી હઠળ કોઈ વશષયના દીકારભ થયાના બરીજ જ રદવસ શરીલ પરભપાદ આ ગરહ છોડી જાય છ એવો એક શકય રકસસો લઈએ તિો ઉપર જણાવલા વવરોધ મજબ ટપાલ-સવાનરી ઝડપના કારણમાત વશષયન દીકારભ થય ન ગણાય. આપણ શરીલ પરભપાદના પસતિકોમા કશ એવો ઉલલખ નથરી જોતિા ક દીકાનરી આ રદવય પરરરિયા, જન પણયા થવા કદાચ ઘણા જનમો લાગ, ટપાલ-સવાનરી વવપરીતિતિાથરી બાવધતિ થઈ શક. ચોકકસપણ એવ કશ ન હોય શક જથરી નવા દીકારભ ગરહણ ભતિોના નામ હાલ પણ શરી શરીમદ ના “દીકારભ ગરહણ વશષયો” નામના પસતિકમા દાખલ થતિા અટકાવરી શક. આ પસતિક પછી અનકળ સમય શરીલ પરભપાદન અપયાણ કરી શકાય.

Page 22: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

વાધાઓ ૯

૨. “આ પતરમા તવશરરપ એવ નથી જણાવ ક ‘આ પણાલી શીલ પભપાદના પસથાન બાદ ચાલ રાખવી’; આથી શીલ પભપાદના પસથાન સાથ ઋતવક પણાલીન રદ કરવ યોગય હત .”

કપા કરી વનમન મદાઓ ધયાનમા લોઃ

૧. ૯ જલાઈ પતમા એવ પણ વવશષરપ નથરી જણાવય કઃ ‘ઋતવક પરણાલરી શરીલ પરભપાદના પરસથાન સાથ રદ થાય’. છતિા તિમના પરસથાન બાદ તિન તરતિ રદ કરાઈ.

૨. આ પતમા એવ પણ નથરી જણાવય કઃ ‘જયા સધરી શરીલ પરભપાદ હાજર છ યા સધરી ઋતવક પરણાલરી ચાલ રાખવરી’. છતિા તિમનરી હાજરીમા તિન સચાલન કરાય.

૩. આ પતમા એમ પણ નથરી જણાવય કઃ ‘ઋતવક પરણાલરી શરીલ પરભપાદના પરસથાન સધરી જ ચાલ રાખવરી’. છતિા તિન તિમના પરસથાન સધરી જ ચલાવવામા આવરી.

૪. આ પતમા એવ પણ નથરી જણાવય કઃ ‘ઋતવક પરણાલરી રદ કરવરી’. છતિા તિન રદ કરવામા આવરી.

સારાશમા, જી.બરી.સરી. વનમન વાતિો પર અડગ છઃ

· ઋતવક પરણાલરી રદ કરવરી.

· ઋતવક પરણાલરી શરીલ પરભપાદના પરસથાન સાથ રદ કરવરી.

૯ જલાઈ પત ક બરીજા હસતિાકરરતિ આદશમા આ ઉપરોતિ ધારણાઓ જોવા મળતિરી નથરી; તિમ છતિા આ ધારણાઓ કવતય આચાયયા પરણાલરી અન વતિયામાન “બહ આચાયયા ઉતરાવધકારી પરણાલરી” (એમ.એ.એસ.એસ.) નો મખય આધાર રચ છ. (આ સદભયામા આપણ આચાયયા શબદ તિના મળ અથયામા લઈશ—દીકારભ કરતિા ગર અથવા દીકા ગર તિરીક).

એવરી દલરીલ તિદન તિકયાહીન છ ક પતમા તિના સચાલનનરી અવવધનો કોઈ વવશષ ઉલલખ ન હોવાથરી તિન સચાલન શરીલ પરભપાદના પરસથાન સાથ રદ થાય. આ પતમા એવો કોઈ ઉલલખ નથરી ક ઋતવક પરણાલરીન અનસરણ ૯ જલાઈના રોજ પણ કરવ, આથરી આ તિકયા મજબ ઋતવક પરણાલરીન અનસરણ કયારય ન થવ જોઈત હત . “હનસફકૉરવડયા” શબદનો અથયા આદશ જાહર થયો તિ રદવસના અતિ સધરી એમ સવરીકારીએ તિોપણ, અન આ પરણાલરીનો અમલ ૧૦ જલાઈના રોજ થવો જોઈએ એવો કોઈ ઉલલખ ન હોવાથરી, કદાચ તિ યાર રદ થવરી જોઈતિરી હતિરી.

માત પવયા વનધાયારરતિ સમયગાળા પરત જ ઋતવક પરણાલરીના સચાલનનરી માગ ૨૪ કલાકના ૧૨૬ અલગ અલગ સમયગાળા માટ (એટલ ક ૪ માસ માટ) થયલા તિના સચાલનથરી વવસગતિ છ, કારણ ક આ ૧૨૬ અલગ અલગ સમયગાળા પવકી એકયનો ઉલલખ આ પતમા નથરી, તિમ છતિા આ પરણાલરી આ સમયગાળા દરમયાન સચાલલતિ થઈ તિ સામ કોઈન વાધો ન હતિો. જો “હનસફકૉરવડયા” શબદનો શબદશઃ અથયા આપણ “અચોસ મદતિ માટ” એમ ન લઈએ તિો ઋતવક પરણાલરીન આપણ ૯ જલાઈ પછી કયારય પણ રદ કરી શકતિા હતિા, તિો પછી પરસથાનનો જ સમય કમ પસદ કરાયો?

Page 23: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૧૦

શરીલ પરભપાદ પરયોગમા લરીધલા આ “હનસફકૉરવડયા” શબદના ૮૬ નોધમા અથવા અગરજી ભાષાના સમગર ઇવતિહાસમા એવ ઉદાહરણ નથરી જયા “હનસફકૉરવડયા” શબદનો અથયા કદી આ પરમાણ થયો હોયઃ

“જમણ આદશ જાહર કયયો ત વયસકતના પસથાન સિીનો દરક સમયગાળો.”

તિમ છતિા વતિયામાન વવચાર મજબ “હનસફકૉરવડયા” શબદનો અથયા ૯ જલાઈ પતમા આમ જ થયો હોવો જોઈએ. આ પતમા કવળ જણાવય છ ક ઋતવક પરણાલરીનો અમલ “હનસફકૉરવડયા” કરવો. તિો શા માટ તિનો અમલ બધ કરી દવાયો?

૩. “કટલીક સચનાઓ શીલ પભપાદના પસથાન બાદ સવાિાતવક રીત ચાલ ન રહી શક, અન તથી એવ સમજાય છ ક આવી સચનાઓ શીલ પભપાદની હાજરીમા જ અમલ માટ હતી; દા.ત. શીલ પભપાદન તનયતમત માભલશ કરવા કોઈની તનસકત “હનસફૉરવરથ” થઈ હોય. ઋતવક આદશ કદાચ આ પકારનો હોય?”

જો કોઈ આદશન પાલન કરવ અશકય હોય, જમ ક શરીલ પરભપાદન તિમના પરસથાન બાદ રોજ માલલશ કરવ, તિો સવાભાવવક રીતિ આમ કરવાનો પરશ જ ઉપકસથતિ થતિો નથરી. એક વશષયનરી ફરજ ગરના આદશન તિનો અમલ અશકય ન બન યા સધરી અથવા ગરજી આદશમા ફરફાર ન કર યા સધરી કવળ અનસરવાનરી છ. પરશ પછી એ છ ક જ વયકતિએ આ ઋતવક પરણાલરી સયોતજતિ કરી તિમનરી શારીરરક ગરહાજરીમા શ તિન અનસરણ કરવ શકય છ ક નથરી.

હકીકતિમા, ઋતવક પરણાલરી શરીલ પરભપાદનરી કોઈ પરકારનરી શારીરરક શાવમલગરીરી વગર ચલાવવા વવશષરપ સયોતજતિ થઈ હતિરી. જો ઋતવક પરણાલરી તિમના પરસથાન બાદ ચાલ રખાઈ હોતિ તિો આ પરણાલરી જમ શરીલ પરભપાદનરી હાજરીમા અનસરણ થત તિમ તિમામ બાબતિ સમાન હોતિ. ૯ જલાઈ બાદ શરીલ પરભપાદનરી શાવમલગરીરી અકસતિવહીન બનરી, અન આથરી તિ તિબકક પણ ઋતવક પરણાલરી એવરી રીતિ સચાલલતિ થતિરી હતિરી ક જાણ શરીલ પરભપાદ આ જગતિ છોડી ગયા હોય. આ પરરણામરપ, આપણ શરીલ પરભપાદના પરસથાન કારણ ઋતવક પરણાલરીન અરરિયામક ન ગણરી શકીએ, કારણ ક તિમના પરસથાનથરી આ પરણાલરીના સચાલન પર કોઈ અસર પડતિરી નથરી. બીજા શબદોમા કહીએ તો, શીલ પભપાદ જાણ આ ગરહ પર હાજર ન હોય એમ માની આ પણાલીન સચાલન કરવા તવશર સયોજન થ હોવાથી આ ગરહ પરથી તમના શારીહરક પસથાનન કારણ ઋતવક પણાલીના અકમતાન કારણ ન હોય શક.

૪. “આ આદશ પસતકમા નહહ ‘માતર’ પતરમા જ જાહર થયો હતો, આથી આપણ તન પરોક અથથઘટન કરી શકીએ છીએ.”

આ “પતો વવરદ પસતિકો” વાળી દલરીલ આ રકસસામા લાગ પડતિરી નથરી કમ ક આ કોઈ

Page 24: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

વાધાઓ ૧૧

સામાનય પત ન હતિો. સામાનયતિઃ શરીલ પરભપાદ કોઈ વશષયના કોઈ વવશષ પરશના જવાબમા અથવા વયકતિગતિ માગયાદશયાન આપવા ક વશકા કરવા હત પત લખતિા હતિા. સવાભાવવકપણ, આવા રકસસાઓમા ભતિનો મળ પરશ, પરરકસથવતિ ક વવચલન અથયાઘટનન કારણ હોય શક. શરીલ પરભપાદના પતોમા આપલરી દરક વવગતિ વવવશવકસતિર લાગ પાડી ન શકાય. પરત દીકારભ વવષયક અવતિમ આદશન આવ અથયાઘટન થત નથરી, કમ ક આ પત કોઈ વવશષ વયકતિના કોઈ વવશષ પરશના જવાબમા અથવા કોઈ ભતિનરી વયકતિગતિ પરરકસથવતિ ક અલભવયકતિન સબોધવા લખાયલો ન હતિો. ૯ જલાઈ પતર એક કાયથકારી આદશ અથવા વયવસથાપન નીતત-તવરયક દસતાવજ હતો, જ સસથાના તમામ આગવાનોન મોકલવામા આવયો હતો.

આ પત પણ શરીલ પરભપાદ આપલરી અન જન ખોટા અથયાઘટન વગર પાલન થાય તિવરી બરીજી મહવપણયા સચનાઓના માળખા જવો જ છ. આ પત તિમણ જાતિ જ લખાણમા મકયો, હસતિાકર કયાયા અન પછી તિમના આગવાનોન મોકલયો. ઉદાહરણ તિરીક, ૨૨ એવપરલ ૧૯૭૨ના રોજ તિમણ “તિમામ મરદર પરમખોન” સબોધરી એક પત મોકલાવયોઃ

“કતતરય સભચવોની ફરજ તમના કતરમા આવતા તમામ મહદરોમા આધયાતમક તસદાતો સરસ રીત જળવાઈ રહ ત જોવાની છ. અનયથા દરક મહદર સવતતર અન સવ-તનિથર રહ.” (તિમામ મરદર પરમખોન શરીલ પરભપાદનો પત, ૨૨/૪/૧૯૭૨)

જયાર જયાર કોઈ મહવપણયા સચના આપવરી હોય યાર શરીલ પરભપાદ કોઈ નવ પસતિક બહાર પાડ નથરી, પછી ભલ આ સચના તિમના પરસથાન બાદ ચાલ રાખવાનરી હોય. આમ, આપલરી સચનાન માળખ તિન પરોક અથયાઘટનનો વશકાર બનાવત નથરી, અન તિનરી માનયતિા કોઈ રીતિ ઘટાડત નથરી.

૫. “આ આદશ પાછળ કદાચ કોઈ તવશર પહરસસથતત હતી જ તન શીલ પભપાદના પસથાન બાદ લાગ પરતા અટકાવતી હોય?”

જો એવા કોઈ સજોગો હોતિ તિો શરીલ પરભપાદ ૯ જલાઈ પતમા ક તિન સલગન કોઈ દસતિાવજમા તિનો ઉલલખ કયયો હોતિ. તિમનરી સચનાઓન યોગય રીતિ લાગ પાડી શકાય તિ માટ શરીલ પરભપાદ હમશા પરતિરી મારહતિરી આપતિા હતિા. તિઓ એવરી ધારણા પર ન ચાલતિા ક તિમના મરદર પરમખો બધા જાદઈ મન વાચનાર છ અન આથરી તિમણ અધકચરી અન અધરી વનદદ વશકાઓ જ મોકલવાનરી જરર રહતિરી જ પછી અલભવયકતિથરી સમજાય જાય. ઉદાહરણ માટ, જો શરીલ પરભપાદનરી ઇચછા તિમના પરસથાન સાથ ઋતવક પરણાલરીન રદ કરવાનરી હોતિ તિો તિમણ ૯ જલાઈ પતમા આ વનમન સાતિ શબદો ઉમયાયા હોતિ—“આ પરણાલરી મારા પરસથાન સાથ રદ થશ”. આ પત પર નજર નાખતિા સમજાય છ ક શરીલ પરભપાદ તિન “હનસફકૉરવડયા” ચાલ રાખવા માગતિા હતિા (કપા કરી જઓ પરરવશષટ, પષઠ ૧૦૯).

કટલીક વાર એવી દલીલ કરવામા આવ છ ક ઋતવક પણાલીન સયોજન શીલ પભપાદની માદગીવશ થ હત .

Page 25: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૧૨

ભતિગણ શરીલ પરભપાદનરી માદગરી વવશ ભલ જાણ ક અજાણ હતિા, પરત એક પત ક જમા તિમનરી તિલબયતિનો કોઈ ઉલલખ નથરી તિ પરથરી તિઓ કઈ રીતિ ધારી શક ક આવો આદશ આપવાન આ જ એકમાત કારણ હત ? શરીલ પરભપાદ એવ કયાર કહ ક તિમણ આપલરી કોઈ પણ સચનાન અથયાઘટન તિમના તિાજા તિબરીબરી પરમાણપતના સદભયામા જ કરવ? દીકારભ વવષયક આ અવતિમ આદશ મળવનારાઓ કયા કારણસર એવ નથરી માનતિા ક આ પત કોઈ ખોટા અથયાઘટન વગર અમલ થાય તિ માટનરી એક મહવપણયા સચના હતિરી?

શરીલ પરભપાદ પહલથરી જ જણાવરી દીધ હત ક તિઓ પોતિાના દહ યાગ હત વ દાવન આવયા હતિા. વતકાલ-જઞાનરી (ભતિ, વતિયામાન અન ભવવષયન જાણનાર) હોવાથરી સભવવતિપણ તિમન ખબર હતિરી ક તિઓ ચાર માસના સમયકાળ પરસથાન કરશ. તિમનરી ચળવળન આગળ ધપાવવા તિમણ અવતિમ આદશો આપરી દીધા હતિા. વવશષ કરીન તિમના વનકટ પરસથાન બાદ માગયાદશયાન પર પાડવા તિમણ પહલથરી જ તિમન વવસયતિનામ અન બરી.બરી.ટી. (ભકતિવદાતિ બક ટસટ) તિથા જી.બરી.સરી. સબવધતિ બરીજા દસતિાવજો કરાવયા હતિા. એકમાત મદો હજ સપષટ ન હતિો ક તિમના ગયા બાદ દીકારભ કઈ રીતિ સચાલલતિ થશ. આ સમય હજ અવનવચિતિતિા હતિરી ક આ બધ કઈ રીતિ સચાલલતિ થશ. ૯ જલાઈ આદશમા દરકન સચોટપણ સપષટ જણાવરી દીધ ક તિમનરી ગરહાજરીમા દીકારભ કઈ રીતિ આગળ ચાલશ.

સારાશમા, એક આદશન તિમ એવરી મારહતિરી સાથ ન બદલરી શકો જનરી ખબર જમન આદશ અપાયો તિઓન જ ન હતિરી. શા માટ શરીલ પરભપાદ ઇરાદાપવયાક એવો આદશ આપ જ વવશ તિઓ અગાઉથરી જ જાણતિા હોય ક કોઈ તિન બરાબર પાલન ન કરી શક, કમ ક તિમણ આદશમા તિઓન પરતિરી મારહતિરી ન આપરી? જો ઋતવક પરણાલરીન સયોજન તિમનરી માદગરીવશ થય હોતિ તિો શરીલ પરભપાદ ૯ જલાઈ પતમા ક અનય સલગન દસતિાવજમા તિનો ઉલલખ કયયો હોતિ. શરીલ પરભપાદ આ રીતિ ઇરાદાપવયાક સરદગધ અન અપરતિરી વવગતિ આપતિા હોય એવરી કોઈ નોધ નથરી, ખાસ કરીન જયાર તિઓ સમગર ચળવળન આદશ આપતિા હોય. શરીલ પરભપાદ કદીય લાપરવાહીથરી કશાક પર હસતિાકર કયાયા નથરી, અન જયાર આ આદશનરી માતાન ધયાનમા લઈએ તિો એ અકલપનરીય છ ક તિમા કોઈ અગયનરી મારહતિરી આપવાન તિઓ ચકી ગયા હોય.

૬. “શ ‘તનસકત ટપ’ મા એવી કોઈ અગયની માહહતી નથી જનાથી સપષટ થત હોય ક ૯ જલાઈ આદશ આ ગરહ પર શીલ પભપાદની પયક હાજરી પરતો જ હતો?”

જી.બરી.સરી.ના જી.આઈ.આઈ. લખમા ફરફાર (અ) અન (બ)ના સમથયાનમા આપલો મખય પરાવો ૨૮ મ ૧૯૭૭ના રોજ થયલરી વાતિચરીતિમાથરી લવાયો છ. આ લખમા એવો સવરીકાર જણાય છ ક બરીજો કોઈ સચનામક પરાવો નથરી જનો સરીધો સબધ શરીલ પરભપાદના પરસથાન બાદ ઋતવકોના કાયયા સાથ હોય:

“િલ શીલ પભપાદ તમના અગાઉના તવિાનોન પનરાવતથન ન ક, પણ એવ સમજા ક આ તશષયો િાતવ દીકારિ કર એવી તમની ઇચછા હતી.” (જી.આઈ.આઈ., પષઠ ૩૫)

Page 26: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

વાધાઓ ૧૩

૨૮ મ વાતિાયાલાપ મખય પરાવો હોવાથરી અમ તિન આ પસતિકના પષઠ ૩૪ પર એક અલગ વવભાગમા પરસતતિ કયયો છ. એવ કહવ પરત છ ક ૯ જલાઈ પતમા તિનો કોઈ ઉલલખ નથરી, અન ન તિો શરીલ પરભપાદ એવરી માગ કરી હતિરી ક આ નોધનરીય વાતિાયાલાપનરી એક નકલ અવતિમ આદશનરી સાથ અપાય. આ પરથરી આપણ સપણયા વવશવાસ સાથ કહી શકીએ ક આ વાતિાયાલાપમા એવરી કોઈ ફરફારજનક મારહતિરી ન હોય શક જ અવતિમ આદશન સમજવા અગયનરી હોય. હકીકતિમા, ૨૮ મ વાતિાયાલાપ શરીલ પરભપાદના પરસથાન બાદ કટલાય વષયો સધરી જાહર થયો ન હતિો. આમ ફરી વાર આપણરી પાસ એક સપષટ લલખતિ આદશન એવરી મારહતિરી સાથ બદલવા અપકા રખાઈ ક જ મારહતિરી એ જ લોકોન પરાપતિ ન હતિરી જઓન આદશ જાહર થયો. અગાઉ જોઈશ તિ મજબ મ વાતિાયાલાપમા એવ કશ જ નથરી જ અવતિમ આદશથરી વવરોધાભાસરી હોય.

એક સામાનય મદા તિરીક ગરના હાલના આદશો પવયા આદશોથરી હમશા અગર ગણાય છ; અવતિમ આદશ એ અવતિમ આદશ છ, અન તિનો અમલ થવો જ જોઈએ:

“હ તમન ઘણી વસતઓ કહ, પરત જયાર હ તમન કઈક પયક કહ, “આ કરો”, યાર તમારી પથમ ફરજ ત કરવાની છ. તમ એવી દલીલ ન કરી શકો – “સાહબ, તમ પહલા મન આમ કરવાન કહ હત ”. ના, એ તમારી ફરજ નથી. હ તમન હમણા જ કહ તમ ત કરો. આન આજાપાલન કહવાય. તમ દલીલ ન કરી શકો.” (શરીલ પરભપાદ, શરીમદ ભાગવતિમ પરવચન , ૧૫/૪/૧૯૭૫, હદરાબાદ)

જમ ભગવાન કષણએ ભગવદ -ગરીતિામા અજ યાનન ઘણા આદશો આપયા, તિઓ ધયાન યોગથરી માડી જઞાન યોગ સધરી દરક પરકારના યોગ વવશ બોલયા, પરત અવતિમ આદશ આ બધાથરી અવધક છ:

““તમ બધ છોરી દો અન મારા સવા-િકત બનો” – આન િગવાનનો અતતમ આદશ સમજવો, અન દરક આ તસદાતન પાલન કરવ.” (ભગવાન શરીચવતિનયનરી વશકાઓ, પરકરણ ૧૧)

શકરાચાયયાનો અવતિમ આદશ, “ભજ ગોવવદ”, એ પણ તિમના ઘણા પવયા વવધાનોથરી અવધક હતિો—હકીકતિમા તિમના બધા જ વવધાનોથરી. આ પસતિકના પરરચયમા જમ જણાવય, જી.બરી.સરી. પોતિ જ આન સવતિઃવસદ તિારકદિક વસદાતિ ગણ છઃ

“તકથ -તવતકથમા, આગામી તવિાનો પવથ તવિાનો કરતા મહવના હોય છ.” (જી.આઈ.આઈ., પષઠ ૨૫)

અવતિમ વવધાન પછી કોઈ વવધાન હોવ સભવ નથરી. આથરી જી.બરી.સરી.ના પોતિાના જ તિકયા મજબ આપણ ઋતવક પરણાલરીનો અમલ કરવો જ રહો.

Page 27: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૧૪

૭. “શીલ પભપાદ ઘણી વખત જણાવ ક તમના તમામ તશષયોએ ગર બનવ. આમ સાચ જ આ સાભબત કર છ ક શીલ પભપાદ ઋતવક પણાલીન કાયમી િોરણ રાખવા ઇચછતા ન હતા?”

તિમના પરસથાન બાદ દીકા ગર થવા માટ શરીલ પરભપાદ કદીય કોઈનરી વનમણક કરી ન હતિરી, ન તિો એવો કોઈન આદશ આપયો હતિો. આવા દાવા માટ કોઈ પરાવા કયારય રજ કરાયા નથરી, ખરખર ઇસકકૉનમા અનક વરરષઠ આગવાનોએ આ વાતિ સવરીકારી છઃ

“અન એ સય છ ક શીલ પભપાદ એવ કારય નથી કહ ‘બહ સાર, આ રહા આગામી આચાયથ’, અથવા ‘આ રહા આગામી અભગયાર આચાયયો અન ચળવળ ક જગત માટ તઓ અતિકત ગરઓ છ’. તમણ એવ ક ન હત .” (જયઅદવતિ સવામરી, ઇસકકૉન સાઉથ લડન, ૧૯૯૩)

શરીલ પરભપાદ અસરદગધ રીતિ જણાવય ક દીકા ગર એક મહા-ભાગવતિ (ભગવતિ ભાવનામા સવયોચચ સતિર પરાપતિ) હોવા જોઈએ, અન વવશષ તિમના પોતિાના ગર દારા અવધકતિ હોવા જોઈએ. જઓ પાસ યોગય લાયકાતિ અન અવધકવતિ ન હતિરી તિઓ દારા ગરહણ ગરપદનો તિમણ હમશા સખતિ વવરોધ કયયો હતિો. નરીચ આપણ શરીલ પરભપાદના પસતિકોમાથરી એક અવતિરણ લઈએ જયા દીકા ગરનરી લાયકાતિો જણાવરી છ.

મહા-િાગવત-શષઠો બાહમનો વવ ગરર નનામસવવસામ ઇવ લોકાનામ અસૌ પજયો યથા હરરઃ

મહા-કલ-પરસતિો ‘પરી સવયા-યજઞસ દીભકતઃસહશ-શાખાદયાયરી ચ ન ગરહ સયાદ અવવષણવઃ

“ગરન સથાન સવા-િસકતના સવથશષઠ સતર હોવ જોઈએ. િકતોની તરણ શણીઓ હોય છ, અન ગરની પસદગી સવથશષઠ શણીમાથી જ કરવી.” (શરીચવતિનય-ચરરતિામતિ, મધય-લરીલા, ૨૪.૩૩૦, ભાવાથયા)

“જયાર કોઈ મહા-િાગવતન સવથશષઠ સથાન પાપત કર છ યાર તમન એક ગર તરીક સવીકારવા અન િગવાન શીહહરની જમ પજવા. માતર આવી જ વયસકત ગરના સથાન માટ લાયક છ.” (શરીચવતિનય-ચરરતિામતિ, મધય-લરીલા, ૨૪.૩૩૦, ભાવાથયા)

લાયકાતિ ઉપરાતિ, શરીલ પરભપાદ એવ પણ શરીખવય છ ક દીકા ગર તિરીક વતિતી શક તિ પહલા તિમના પરોગામરી આચાયયા પાસથરી વવશષ અવધકવતિ પણ હોવરી જરરી છઃ

“ટકમા, તમ જાણી લો ક તઓ મકતજીવ નથી, અન તથી તઓ કોઈ પણ વયસકતન કષણિાવનામા દીકારિ આપી શક નહહ. આ માટ ઉપરી સતતાઓ તરફથી તવશર આધયાતમક આશીવાથદ જરરી છ.” (જનાદયાનન શરીલ પરભપાદનો પત, ૨૬/૪/૧૯૬૮)

“દરક ગર-પરપરામાથી આવતા સતનષઠ આધયાતમક ગર પાસથી દીકારિ ગરહણ

Page 28: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

વાધાઓ ૧૫

કરવ જોઈએ, જ તમના પરોગામી આધયાતમક ગર વિારા અતિકત હોય. આન દીકા-તવિાન કહવાય છ.” (શરીમદ ભાગવતિમ , ૪.૮.૫૪, ભાવાથયા)

િારતીય વયસકતઃ “તિમ કષણભાવનામતિના આધયાતમક નતિા કયાર બનયા?”શીલ પભપાદઃ “એ શ?”

બરહાનદઃ “તિઓ પછ છ ક તિમ કષણભાવનામતિના આધયાતમક નતિા કયાર બનયા?”

શીલ પભપાદઃ “જયાર મારા ગર મહારાજ મન આદશ આપયો. આ જ ગર-પરપરા છ.”

િારતીય વયસકતઃ “શ આ…”શીલ પભપાદઃ “સમજવાનરી કોવશશ કરો. ઉતિાવળ ન કરો. એક ગર યાર જ

ગર બનરી શક જયાર તિમન તિમના ગર દારા આદશ મળ. બસ. અનયથા કોઈ ગર ન બનરી શક.”

(શરીલ પરભપાદ, ભગવદ -ગરીતિા પરવચન, ૨૮/૧૦/૧૯૭૫)

આમ શરીલ પરભપાદ મજબ, કોઈ યાર જ દીકા ગર બનરી શક જયાર તિમનરી પાસ લાયકાતિ અન અવધકવતિ એમ બન હોય. શરીલ પરભપાદ આવા ગરઓ અવધકતિ કયાયા ન હતિા; ન તિો તિમણ એવ જણાવય હત ક તિમના કોઈ વશષય દીકારભ આપવા લાયક હતિા. ઊલટ, ૯ જલાઈ પવવ, તિઓ સમતિ હતિા ક તિમના વશષયો હજ “બદ જીવ” હતિા; અન વનરીકણ જરરી હત જથરી કોઈ પોતિ ગર હોવાનો ડોળ ન કર (કપા કરી જઓ પરરવશષટ, પષઠ ૧૨૬, એવપરલ ૨૨, ૧૯૭૭ વાતિાયાલાપ)

ઋતવક પણાલીના તવરોિમા રજ કરાયલા પરાવા મખયવ તરણ તવિાગમા પર છઃ

૧. દરકન ગર બનવા શરીલ પરભપાદન વારવાર કહવ , મખયવ શરીચવતિનય-ચરરતિામતિના “આમાર આજઞા ગર હના” Åલોકના સદભયામા.

૨. ઘણા વયકતિગતિ પતો જમા શરીલ પરભપાદ તિમના વશષયોન તિમના પરસથાન બાદ દીકા ગર તિરીક વતિયાવા જણાવ છ.

૩. શરીલ પરભપાદના પસતિકો અન પરવચનોમાથરી બરીજા એવા વવધાનો જયા વશષયો દીકા ગર બન એવા વસદાતિનો ઉલલખ છ.

સૌપથમ તવિાગ-૧) ન તવÅલરણ કરીએઃ

દરકન ગર બનવાનરી સચના શરીચવતિનય-ચરરતિામતિના વનમન Åલોકમા જણાવલરી છ, આ Åલોકનો ઉલલખ શરીલ પરભપાદ ઘણરી વખતિ કયયો.

“િગવદ -ગીતા અન શીમદ િાગવતમ મા જણાવયા મજબ િગવાન શીકષણના આદશોન દરકન અનસરણ કરવા કહો. આ રીત એક આધયાતમક ગર બનો અન

Page 29: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૧૬

આ ભતમ પર દરકન મકત કરવાનો પયન કરો.” (શરીચવતિનય-ચરરતિામતિ, મધય-લરીલા, ૭.૧૨૮)

પરત ભગવાન શરીચવતિનય દરકન કયા પરકારના ગર બનવા પરોસારહતિ કર છ તિ આ Åલોક પછી આવતિા ભાવાથયોમા સપષટપણ પરસથાવપતિ થાય છ:

“એટલ, ઘરમા રહવ , હર કષણ મતરનો જાપ કરવો અન િગવદ -ગીતા અન શીમદ િાગવતમ મા જણાવયા મજબ કષણના આદશોનો પચાર કરવો.” (શરીચવતિનય-ચરરતિામતિ, મધય-લરીલા, ૭.૧૨૮, ભાવાથયા)

“કોઈ ગહસથ, ભચહકસક, ઈજનર અથવા કઈક બીજ હોય શક. એમા કોઈ વાિો નથી. દરક કવળ શીચતનય મહાપભના આદશન પાલન કરવ, હર કષણ મહામતરનો જાપ કરવો અન સગા-સબિી તમજ તમતરોન િગવદ -ગીતા અન શીમદ િાગવતમ ના ઉપદશો આપવા […] એ ઉતતમ છ ક કોઈ તશષયો સવીકારવા નહી.” (શરીચવતિનય-ચરરતિામતિ, મધય-લરીલા, ૭.૧૩૦, ભાવાથયા)

આપણ જોઈ શકીએ છીએ ક આ સચનોમા એવરી કોઈ શરતિ નથરી ક ગર તિરીક કાયયા કરતિા પહલા આ ગરઓએ પરથમ સાકાકારન કોઈ વનવચિતિ સતિર પરાપતિ કરવ. આ વનવદન તિકાલ છ. આ પરથરી સપષટ થાય છ ક દરકન તિઓ જ જાણતિા હોય તિવ પરચાર કરવા કવળ પરોસારહતિ કરાય છ, અન આમ કરી વશકા ગર બનવા આહવાન કરાય છ. આન વધ સપષટીકરણ વશકા ગર માટ તિ જ સથાન રહવા અન આગળ વધરી દીકા ગર ન બનવાના બધન પરથરી થાય છઃ

“એ ઉતતમ છ ક કોઈ તશષયો સવીકારવા નહી.” (શરીચવતિનય-ચરરતિામતિ, મધય-લરીલા, ૭.૧૩૦, ભાવાથયા)

વશષયો સવરીકારવા એ દીકા ગરન મખય કાયયા છ, જયાર એક વશકા ગરએ કવળ તિમન સવા-કાયયા ચાલ રાખરી તિમનરી કમતિા પરમાણ કષણભાવનાનો પરચાર કરવો. શરીલ પરભપાદના ભાવાથયો પરથરી એ સપષટ છ ક ઉપરોતિ Åલોકમા ભગવાન શરીચવતિનય ખરખર વશકા ગરઓ અવધકતિ કર છ, દીકા ગરઓ નરહ.

અનય ઘણા સદભયોમા જયા શરીલ પરભપાદ દરકન ગર બનવા પરોસારહતિ કર છ તિમા પણ આ જ વાતિ તિદન સપષટ થાય છઃ

“યાર દખ, તિાર કહ, ‘કષણ’ ઉપદશ. [શરીચવતિનય-ચરરતિામતિ, મધય ૭.૧૨૮]. તમાર કશ ઉપજાવવાન નથી. કષણએ જ કહ છ તમ ત જ ફરી કહો. પર. કશ ઉમરવ ક ફરફાર કરવો નહહ. પછી તમ ગર બનો […] હ મખથ ક મઢ હોઉ […] આથી આપણ આ માગથન અનસરણ કરવ રહ, ક તમ ગર બનો, તમારા પારોશની વયસકતઓ, સબિીઓનો ઉદાર કરો, પરત શીકષણના પમાભણત શબદોન જ ઉચચારણ કરવ. યાર ત કામ કરશ જ […] કોઈ પણ કરી શક. એક બાળક કરી શક.” (શરીલ પરભપાદ, સધયાકાળ દશયાન, ૧૧/૫/૧૯૭૭, ઋવષકશ)

Page 30: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

વાધાઓ ૧૭

“લોકો અિકારમા હોવાથી તઓન જાન આપવા આપણન ઘણા તમભલયન ગરઓની જરર છ. આથી શીચતનય મહાપભનો ઉદશ છ ક [...] તમણ કહ ક, ‘તમ દરક જણ ગર બનો.’”(શરીલ પરભપાદ પરવચન, ૨૧/૫/૧૯૭૬, હોનોલલ)

“તમ કવળ કહો [...] કષણએ કહ. ‘તનરતર માર સમરણ કરો, અન મારા િકત બનો. મારી પજા કરો અન મન પણામ કરો.’ કપા કરી આ બધ કરો. આમ જો તમ કોઈ વયસકતન આવ કરવા પહરત કરી શકો તો તમ ગર બનો. શ તમા કોઈ મશકલી છ?” (શરીલ પરભપાદ વાતિાયાલાપ, ૨/૮/૧૯૭૬, નય માયાપર)

“સાચા ગર એ છ જઓ કષણએ કહલા ઉપદશો આપ છ. […] તમાર કવળ એ જ કહવાન છ, ‘ આ આવ છ.’ બસ. શ આ ઘણ કહઠન કાયથ છ?” (શરીલ પરભપાદ પરવચન, ૨૧/૫/૧૯૭૬, હોનોલલ)

“... ‘પરત મારી પાસ કોઈ લાયકાત નથી. હ કઈ રીત ગર બની શક?’ લાયકાતની કોઈ આવશયકતા નથી […] ‘તમ જમન મળો, તમ કવળ એ જ કહો જ કષણએ કહ છ. બસ. તમ ગર બનો.’” (શરીલ પરભપાદ પરવચન, ૨૧/૫/૧૯૭૬, હોનોલલ)

(આચિયયાપણ, કટલાક ભતિોએ ઉપરોતિ અવતિરણો “લઘતમ લાયકાતિ ધરાવતિા દીકા ગરઓ”*(૧) ના સમથયાનમા વાપયા છ, જયાર આ શબદનો ઉલલખ શરીલ પરભપાદના પસતિકો, પતો, પરવચનો ક વાતિાયાલાપમા એકય વખતિ કરાયો નથરી.)

આવા ગરન ઉદાહરણ ક જમનરી પાસ પોતિ શ સાભળય છ તિન પનરાવતિયાન કરવા વસવાય બરીજી કોઈ યોગયતિા નથરી એ ઇસકકૉનમા કોઈ ભતિ ભરતિરી અભયાસરિમમા મળી શક છ. આથરી આ તિદન સપષટ છ ક ઉપરોતિ અવતિરણો ખરખર ઉપદશ આપનાર આધયાતમક ગરઓ અથવા વશકા ગરઓ બનવા માટ આહવાન છ. આપણ આવ જાણરીએ છીએ કારણ ક શરીલ પરભપાદ તિમના પસતિકોમા એક દીકા ગર બનવા માટનરી ચસતિ આવશયકતિાઓ પહલથરી જ આપણા માટ સપષટ કરલરી છઃ

“જયાર કોઈ મહા-િાગવતના સવયોતતમ સથાનન પાપત કર છ યાર તમન એક ગર તરીક સવીકારવા અન િગવાન શીહહરની જમ પજવા. માતર આવી જ વયસકત ગરના સથાન માટ લાયક છ.” (શરીચવતિનય-ચરરતિામતિ, મધય-લરીલા, ૨૪.૩૩૦, ભાવાથયા)

“દરક ગર-પરપરામાથી આવતા સતનષઠ આધયાતમક ગર પાસથી દીકારિ ગરહણ કરવ જોઈએ, જ તમના પરોગામી આધયાતમક ગર વિારા અતિકત હોય. આન દીકા-તવિાન કહવાય છ.” (શરીમદ ભાગવતિમ , ૪.૮.૫૪, ભાવાથયા)

ઉપરોતિ અવતિરણમા શરીલ પરભપાદ જણાવ છ ક દીકા ગર બનવાનો આદશ વવશષરપ

Page 31: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૧૮

પોતિાના ગર તિરફથરી મળલો હોવો જોઈએ. ભગવાન શરીચવતિનય તિરફથરી મળલો સામાનય આદશ ૫૦૦ વષયાથરી અકસતિવમા છ. આથરી એ દખરીત છ ક શરીલ પરભપાદ “આમાર આજઞા ગર હના” Åલોકન દીકાના સદભયામા ખાસ લરીધો ન હતિો, નરહતિર શા માટ આપણન આપણા આચાયયા પાસથરી એક બરીજા વવશષ આદશનરી જરર રહ? બધા માટ ભગવાન શરીચવતિનયનો આ સામાનય આદશ વશકા ગરના સદભયામા જ હોવો જોઈએ, દીકા ગરના સદભયામા નરહ. દીકા ગર એક અપવાદ છ, વનયમ નથરી. જયાર શરીલ પરભપાદ પરષો, સતરીઓ અન બાળકો સરહતિ લાખો વશકા ગરઓનરી કલપના કરી હતિરી.

હવ તવિાગ-૨) ન તવÅલરણ કરીએઃ

શરીલ પરભપાદનરી હાજરીમા પોતિાના વશષયોન દીકારભ કરવા આતર અન વધ પડતિા આમવવશવાસ હોય એવા મઠીભર ભતિો હતિા, જમન શરીલ પરભપાદ પતો લખયા હતિા. આ પતો એમ.એ.એસ.એસ.ના સમથયાનમા વપરાયા છ. આવરી મહવાકાકરી વયકતિઓ સાથ વયવહાર કરવા શરીલ પરભપાદ પાસ એક સરીધો અન સાફ રસતિો હતિો. સામાનયતિઃ શરીલ પરભપાદ તિઓન ચસતિ તિાલરીમ કળવવાન કહતિા, અન તિમના પરસથાન પછી ભવવષયમા તિઓ વશષયો સવરીકારી શક એમ કહતિાઃ

“પથમ વાત, હ અચતાનદન ચતવણી આપ છ, દીકારિ આપવાનો પયન ન કરશો. હાલ તમ કોઈન પણ દીકારિ કરવાની યોગય અવસથામા નથી. […] આવી માયાથી લોિાશો નહહ. હ તમન બિાન િાતવ આધયાતમક ગર બનવાની કળવણી આપી રહો છ, પરત ઉતાવળ કરશો નહહ.” (અચયતિાનદ અન જય ગોવવદન શરીલ પરભપાદનો પત, ૨૧/૮/૧૯૬૮)

“થોરાક સમય પહલા તમ કટલાક તશષયો સવીકારવા માટ મારી અનમતત માગી હતી, હવ એ સમય જલદી આવી રહો છ જયાર તમારા સશકત પચાર વિારા તમારા ઘણા તશષયો હશ.” (અચયતિાનદન શરીલ પરભપાદનો પત, ૧૬/૫/૧૯૭૨)

“મ એવ સાિળ છ ક બીજા િકતો વિારા તમારી પજા કરાય છ. એક વષણવન નમન કરવ એ અલબતત યોગય છ, પરત આધયાતમક ગરની હાજરીમા નહહ. આધયાતમક ગરના પસથાન બાદ આવો તબકો આવશ, પરત હમણા રાહ જઓ. નહહતર આમાથી ઘણા અલગ પકો ઉદ િવશ.” (હસાદતન શરીલ પરભપાદનો પત, ૧/૧૦/૧૯૭૪)

“ચસતપણ કળવણી લો અન પછી તમ સતનષઠ ગર, અન આ જ તસદાત પર તમ તશષયો સવીકારી શકશો. પરત એક તશષટાચાર તરીક હરવાજ છ ક તમારા આધયાતમક ગરના જીવનકાળ દરમયાન તમ િાતવ તશષયોન તમની પાસ લઈ જાવ, અન તમની ગરહાજરી ક અતધયાથન બાદ તમ કોઈ પકારના બિન વગર તશષયો સવીકારી શકો. આ ગર-પરપરાનો કાયદો છ. મારા તશષયો સતનષઠ આધયાતમક ગર બન અન કષણિાવનામતનો વયાપક પચાર કર એવ હ ઇચછ છ. આનાથી મન તમજ

Page 32: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

વાધાઓ ૧૯

કષણન ઘણો આનદ થશ.” (તષટ કષણન શરીલ પરભપાદનો પત, ૨/૧૨/૧૯૭૫)

એ નોધનરીય છ ક જી.આઈ.આઈ.મા જયાર એમ.એ.એસ.એસ. પરથાના સમથયાનમા ઉપરોતિ “કાયદો” જણાવયો છ યાર આ જ દસતિાવજમા ભારપવયાક જણાવય છ ક આ ખરખર કોઈ કાયદો નથરીઃ

“ગરની હાજરીમા દીકારિ આપતા તશષયો તવશ શાસતોમા આવા ઘણા પસગો છ, [...] શાસતોમા એવી કોઈ તવશર સચના નથી ક તશષયએ તમના ગરની હાજરીમા દીકારિ નહહ આપવ.” (જી.આઈ.આઈ., પષઠ ૨૩)

પજન અન અનયાયરીઓ સવરીકારવાનરી અધરીરાઈ આધયાતમક ગરનરી એક ગરલાયકાતિ છ. આપણ અહકારનો પરકોપ જોઈ કવળ આચિયયાચરકતિ થઈ શકીએ ક આ ગરહ પર હાજર અભતિપવયા અન સૌથરી સશતિ આચાયયાનરી હાજરીમા પણ કટલરીક વયકતિઓન શરીલ પરભપાદના નાક હઠળ તિઓ પોતિ તિમના પોતિાના વશષયોન દીકારભ કરવા પરતિા લાયક હોય એમ લાગય!* (૨)

એ દખરીત છ ક આ ભતિોન પત લખરી અન તિઓ વશષયો સવરીકારી શકશ જો તિઓ હજ થોડીક ધરીરજ રાખ એમ કહી શરીલ પરભપાદ તિઓન સવા-ભકતિમા રાખવાનો કવળ પરયાસ કરતિા હતિા. આમ કરવાથરી કઈક સભાવના હતિરી ક સમય જતિા તિઓનો મહવાકાકરી મનોભાવ કદાચ શદ બન.

નમર ભતિો જમણ તિઓના આધયાતમક ગરનરી વનઃસવાથયા યાગ ભાવથરી ખતિપવયાક સવા કરી તિમણ કદી દીકા ગર તિરીક તિમન ઉજજવલ ભવવષય જણાવતિો પત મળવયો ન હોય. શા માટ શરીલ પરભપાદ વધ મહવાકાકરી અન આથરી ઓછી લાયકાતિ ધરાવતિા લોકોન જ ગભરીરતિાપવયાક દીકા ગરપદન વચન આપ?

શરીલ પરભપાદના પરસથાન બાદ તિમના વશષયો દીકારભ આપવા મ તિ છ એવા કથનો સય છ. જમ ક ઇગલનડમા કોઈ ૧૭ વષયાના થતિા જ તિ મોટરગાડી ચલાવવા મ તિ છ. પરત આપણ પલરી બ નાનરી શરતિો ભલવરી નરહ. પરથમ, તિમન કાર ચલાવતિા આવડવ જોઈએ, અન બરીજ ડાઈવવગ લાયસનસ અવધવનયમ દારા પોતિ અવધકતિ હોવા જોઈએ. આ પરથરી વાચનાર પોતિ જ સમજી શક છ.

એમ.એ.એસ.એસ.ના સમથયાનમા વપરાયલા બરીજા એક પતમા જણાવય છઃ

“૧૯૭૫ સિીમા, તમામ જઓ ઉપરોકત બિી પરીકાઓમા સફળ થયા હોય તઓન દીકારિ તવતિ કરવા અન કષણિાવનામત િકતો વિારવા તવશર અતિકાર મળશ.”(કીતિયાનાનદન શરીલ પરભપાદનો પત, ૧૨/૧/૧૯૬૯)

શ આ ઉપરોતિ કથન દીકારભ વવષયક અવતિમ આદશન રદ કર છ?

Page 33: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૨૦

આવા વયકતિગતિ પતોન આધાર ઋતવક પરણાલરીન રદ કરવાનો પરયાસ હોવાથરી આપણ અહી શરીલ પરભપાદનો “ગર-પરપરાનો કાયદો” જોઈશ. “કાયદા”નો પરથમ ભાગ જણાવ છ ક એક વશષયએ તિમના ગરનરી હાજરીમા દીકા ગર તિરીક વતિયાવ જોઈએ નરહ. કમ ક આ એક “કાયદો” હતિો, સપષટરપ આ ઉપરોતિ પત શરીલ પરભપાદના વશષયો તિઓના પોતિાના વશષયોન દીકા આપ એ સદભયામા ન હોય શક; ૧૯૭૫મા શીલ પભપાદ હજ હયાત હતા. આથરી આપણ ફતિ એ જ વનષકષયા કરી શકીએ ક ૧૯૬૯થરી જ શરીલ પરભપાદ કોઈ પરકારનરી “કાયયાકારી” દીકારભ પરણાલરીનો વવચાર કરી રહા હતિા. જમ પાછળથરી જણાય તિમ, ૧૯૭૫ સધરીમા શરીલ પરભપાદ કીતિયાનાનદ જવા ભતિોન માળા જપવા અન તિમના વતિરી દીકારભ આપવા ખરખર સતા ક અવધકવતિ આપરી હતિરી. તિો પછી ઉપરોતિ પત દીકારભ હત પરવતિવનવધઓન ભવવષયમા ઉપયોગમા લવાનરી આગાહી કરતિો જણાય છ. પાછળથરી શરીલ પરભપાદ આ પરવતિવનવધઓન “ઋતવકો” કહા અન ૯ જલાઈ આદશમા તિઓના કાયયાન ઔપચારરક રપ આપય. ફરી વાર, એવ કહવ ક શરીલ પરભપાદ કીતિયાનાનદન કટલરીક પરીકાઓમા ઉતરીણ થતિા જ સપરદાય દીકા આચાયયા તિરીક કાયયા કરવા અવધકતિ કરતિા હતિા એ મખાયામરીભય હશ.

“જ કોઈ તમના સતનષઠ પતતતનતિના માગથદશથન હઠળ િગવાન શીચતનયના આદશન અનસરણ કરત હોય ત આધયાતમક ગર બની શક, અન હ ઇચછ છ ક મારી ગરહાજરીમા મારા તમામ તશષયો સમગર તવશવમા કષણિાવનામતના પચાર હત સતનષઠ આધયાતમક ગર બન.” (મધસદનન શરીલ પરભપાદનો પત, ૨/૧૧/૧૯૬૭)

ઉપરોતિ અવતિરણના આધાર એવરી દલરીલ થઈ છ ક શરીલ પરભપાદ તિમના વશષયોન તિમનરી ગરહાજરીમા આધયાતમક ગરઓ બનવા જણાવતિા હોવાથરી તિઓ દીકાના સદભયામા જ ઉલલખતિા હોવા જોઈએ, કમ ક તિઓ વશકા ગરઓ તિો પહલથરી જ હતિા. જોક શરીલ પરભપાદ કદાચ તિમના તિમામ વશષયોન સારા વશકા ગરઓ બનવા તિમના સામાનય પરોસાહનનરી પનરકતિ કરતિા હોય શક, અન ફરી જણાવતિા હોય ક તિમનરી ગરહાજરીમા પણ તિઓએ સારા વશકા ગરઓ બનવાન ચાલ રાખવ જોઈએ. ઉપરોતિ અવતિરણમા ચોસપણ એવો કોઈ ઉલલખ નથરી ક તિમના વશષયો તિઓના પોતિાના વશષયો સવરીકાર. આ વવધાન “સમગર વવશવમા કષણભાવનામતિના પરચાર હત સવનષઠ આધયાતમક ગર” એક વશકા ગરન પણ સમાનરપ લાગ પડ છ.

જો આવા પતોમા બરીજા કોઈ પરકારનરી ગર પરણાલરીનો આડતિરો સકતિ હોય તિોપણ આ પતો ૯ જલાઈ અવતિમ આદશન બદલવા વાપરી શકાય નરહ, કમ ક આ સચનાઓનરી પનરકતિ સમગર આદોલનન થઈ ન હતિરી. આ પરસતતિ પતો ૧૯૮૬ સધરી તિો પરકાવશતિ પણ થયા ન હતિા. પરસગોપાત એવ જણાવવામા આવત ક આવા કટલાક વયકતિગતિ પતોનરી જાણ સસથાના બરીજા સભયોન પણ થઈ. આવ કદાચ બનય હોય ક ન હોય, પરત મહવનો નોધનરીય મદો એ છ ક આવરી વવતિરણ શવલરી કદીય શરીલ પરભપાદ દારા સવય માનય ક પરસથાવપતિ જણાતિરી નથરી. આપણ એવા કોઈ પરાવા જોયા નથરી જયા શરીલ પરભપાદ કયારય આદશ કયયો હોય

Page 34: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

વાધાઓ ૨૧

ક તિમના ખાનગરી પતવયવહારન વવતિરણ દરકન થાય. તિમણ એક વખતિ આકકસમતિપણ જણાવય હત ક તિમના પતો “જો સમય મળ” તિો પરકાવશતિ કરી શકાય, પરત તિમણ કયારય એવો અણસાર નથરી આપયો ક આ દસતિાવજો વગર કોઈ જાણરી ન શક ક તિમના પરસથાન બાદ એમ.એ.એસ.એસ.ન સચાલન ચોકકસપણ કઈ રીતિ કરી શકાય.

૧૯૭૭મા શ બનય હોવ જોઈએ એ નકકી કરવા તિ સમય અવધકતિ પરકાર સરળતિાથરી ઉપલબધ પરાવાનો જ ઉપયોગ કરી શકાય. ૧૦ હજાર વષયા માટ શરીલ પરભપાદ દીકારભન આયોજન કઈ રીતિ કય એ બાબતિ જો આ પતો ખરખર મહવના હોતિ તિો વનવચિતિરપ તિમણ આ પતોના પરકાશન અન જથથાબધ વવતિરણન એક અયતિ મહવનરી બાબતિ ગણાવરી હોતિ. છવટ તિો એવરી ઘણરી શકયતિા હતિરી ક તિમના તિમામ આગવાનો પવકી કોઈક તિો તિમના ખાનગરી પતવયવહારો વાચયા ન હોય, અન પરરણામ એવરી સપષટ સમજણ મળવરી ન હોય ક તિમના પરસથાન બાદ દીકારભન સચાલન ચોસપણ કવરી રીતિ થશ. અમ આન એક શકયતિા કરતિા વવશષ સમજીએ છીએ કમ ક સમગર જી.બરી.સરી.ન ૨૮ મ ૧૯૭૭ સધરી હજ ખયાલ ન હતિો ક શરીલ પરભપાદ શ આયોજન કરી રહા હતિા (કપા કરી જઓ પરરવશષટમા મ ૨૮ વાતિાયાલાપ, પષઠ ૧૨૭).

ઉપરોતિ જણાવય તિ પરથરી, આ મઠીભર પતોન આધાર ૯ જલાઈ આદશન બદલવાનો પરયાસ કવળ બકાળજીપવયાક અનલચતિ ગણાય. જો આવા પતો તિમના અવતિમ આદશ તિરીક મહવના પરરવશષટ હોતિ તિો શરીલ પરભપાદ તિમના અવતિમ આદશમા ક તિન અનવતિતી દસતિાવજમા ચોસપણ તિન સપષટીકરણ કય હોતિ.

આમ છલલ, કોઈન પણ મળલરી દીકારભ વવષયક અવધકવતિ એ માત ઋતવકો ક આચાયયાના પરવતિવનવધઓ તિરીકનરી જ અવધકવતિ છ.

અત આપણ તવિાગ ૩) જોઈએ:

ઋતવક પરણાલરી રદ કરવા પાછળ શરીલ પરભપાદના પસતિકો અન પરવચનોમાથરી વવવવધ કથનો પરસતતિ કરવામા આવયા છ. હવ આપણ આ પરાવા ચકાસરીએ.

શરીલ પરભપાદના પસતિકોમા આપણ સામાનય પરરભાષામા જણાવલરી દીકા ગરનરી યોગયતિા જોઈએ છીએ. તિમના પોતિાના વશષયો આગળ જઈ દીકા ગર બન એવો કોઈ વવશષ ઉલલખ નથરી. ઊલટ, આ અવતિરણોમા કવળ એ જ વાતિનરી પનરકતિ થાય છ ક કોઈ દીકા ગર બનવાનો પરયાસ કર તિ પહલા તિમણ ઉચચ યોગયતિા અન અવધકવતિ મળવવરી અવનવાયયા છ.

“હાલ જ તશષય છ તઓ િાતવ આધયાતમક ગર છ. અન તમના આધયાતમક ગરના આદશન ચસત પાલન તવના કોઈ સતનષઠ અન અતિકત આધયાતમક ગર બની શક નહી.” (શરીમદ ભાગવતિમ , ૨.૯.૪૩, ભાવાથયા)

ઉપરોતિ કથન કવળ ગરના પરસથાન કારણસર કોઈન પણ કોઈક રીતિ દીકા આપવાનરી છટ આપત નથરી. અહી ગરના પરસથાનનરી વાતિનો ઉલલખ પણ નથરી; પરત તિઓ અવધકતિ

Page 35: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૨૨

અન ચસતિ આજઞાકારી હોવા જોઈએ તિનો જ માત ઉલલખ છ. આપણ એવ પણ જાણરીએ ક તિઓએ સૌપરથમ મહા-ભાગવતિન સથાન પરાપતિ કરલ હોવ જોઈએ.

કટલાક ભતિોએ “અનય ગરહોનરી સરળ યાતા” મા આવતિા “મોતનટર ગરઓ” વવભાગન (પષઠ ૩૨) એમ.એ.એસ.એસ. પરથાના સમથયાનમા અન તિ પરરણામરપ ઋતવક પરણાલરીન રદ કરવાના પરાવા તિરીક લરીધો છ. પરત, આ હોવશયાર વગયાખડવાળી સામયતિા સપષટપણ વશકા ગરઓના સથાનન વયાખયાવયતિ કર છ, દીકા ગરઓના સથાનન નરહ. આ ફકરામા મોવનટર એક વશકક વતિરી કાયયારતિ છ. તિ પોતિ એક વશકક નથરી. તિ એક વશકક તિરીકનરી યોગયતિા ધરાવરી શક છ, પરત તિ એક પરરરિયા છ, અન આ પરરરિયા વશકકના (જ અહી દીકા ગરના સદભયામા છ) પરસથાનથરી મોવનટર આપોઆપ વશકક બનરી જાય એવરી નથરી. વયાખયા મજબ એક મોવનટર ગરન માત વશકા વશષયો હોય શક, અન તિ પણ મયાયારદતિ સખયામા. જયાર આવા મોવનટર યોગયતિા પરાપતિ કર, એટલ ક મહા-ભાગવતિન સથાન પરાપતિ કર, અન પછી તિમના પરોગામરી આચાયયા થકી અવધકતિ બન, યાર પછી તિમન મોવનટર કહવાનો અથયા રહતિો નથરી; તિઓ પોતિ જ એક વશકક બન છ. જયાર તિઓ પોતિ એક વશકક બન છ યાર તિઓ અસખય માતામા વશષયો સવરીકારી શક છ. આમ મોવનટર એક વશકા ગર છ જયાર વશકક એક દીકા ગર છ, અન દીકા ગરન ચસતિ પાલન કરી વશકા ગર દીકા અવધકવતિ સવદાવતિક રીતિ મળવ તિ પહલા જરરી ઉચચ સથાન રિમશઃ પહોચરી શક છ. આ ઉપરાતિ, મોવનટર તિના વશકકનરી હાજરીમા કવળ તિમન મદદરપ બન છ. આ ફરી એમ.એ.એસ.એસ. પરણાલરીના સમથયાનમા વપરાયલા ગર-પરપરાના “કાયદા”થરી વવપરીતિ હોય, જયા મોવનટર પોતિ જ દીકા ગરઓ હતિા. બરીજા શબદોમા કહીએ તિો, મોવનટર એ નથરી જ તિના વશકકના સથાન હોય ક તિમન અનગામરી થાય, પરત તિન અકસતિવ વશકકનરી સાથ સાથ છ.

ચોકકસપણ મોવનટર પરણાલરી કોઈ પણ રીતિ જી.બરી.સરી. ધારણાઓના સમથયાનમા નથરીઃ ક (અ) ઋતવક પરણાલરી શરીલ પરભપાદના પરસથાન સાથ રદ થાય, અન (બ) ઋતવકો પછી આપોઆપ દીકા ગરઓમા ફરવાય.

શરીલ પરભપાદના વયકતિગતિ પતો વસવાય બરીજા અનય સદભયા છ જનો ઉલલખ તિમના વશષયો દીકા ગર બન તિનરી અવધકવતિ તિરીક કરવામા આવ છ:

“હવ દસમા, અભગયારમા, બારમા… મારા ગર મહારાજ શીચતનય મહાપભ પછી દસમા છ, હ અભગયારમો છ, તમ બારમા છો. આમ આ જાનન તવતરણ કરો.” (શરીલ પરભપાદ પરવચન, ૧૮/૫/૧૯૭૨, લકૉસ ઍનજલરીસ)

“ત જ સમય, હ તઓ સવથન આધયાતમક ગર બનવા તવનતી કરીશ. તમ દરક જણ આગામી આધયાતમક ગર બનો.” (શરીલ પરભપાદ વયાસ-પજા સબોધન, ૫/૯/૧૯૬૯, હમબગયા)

પરથમ અવતિરણ સપષટ જણાવ છ ક શરીલ પરભપાદના વશષયો પહલથરી જ બારમા છ - “તિમ બારમા છો”. આમ આ અવતિરણ તિઓ માટ ભાવવ દીકા ગરઓ બનવા કોઈ અવધકવતિ નથરી, પરત આ એક વવધાન છ ક તિઓ પરપરાનો સદશો પહલથરી જ ચાલ રાખ છ. બરીજ

Page 36: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

વાધાઓ ૨૩

અવતિરણ પણ એવ જ છ. આ વનઃસદહ જણાવ છ ક તિમના વશષયો હરોળમા આગામરી છ. પરત જમ પરથમ અવતિરણ જણાવ છ તિમ, વશષયોના પરબળ પરચારના કારણ પરપરા પહલથરી જ સથપાઈ ચકી હતિરી. બન અવતિરણોમા વશષયો સવરીકારવાનો કોઈ સપષટ આદશ નથરી, પરત કવળ પરચાર કરવાન જ સચન છ. માત એ કારણસર ક શરીલ પરભપાદ તિમના વશષયોન આગામરી આધયાતમક ગરઓ બનવા કહ છ એનો અથયા એવો નથરી ક શરીલ પરભપાદનરી ઇચછા તિઓ આગામરી દીકા ગર બન તિવરી હતિરી. તિઓ એવ જ ઇચછતિા હતિા એમ સમજવ કવળ મનોમથન હશ. ખર જોતિા, આપણ જાણરીએ છીએ ક આ ખોટ છ કમ ક અવતિમ આદશમા સપષટ જણાવય છ ક તિમના વશષયો માત આચાયયાના પરવતિવનવધઓ તિરીક કાયયારતિ રહ તિ માટ હતિા, નરહ ક કોઈ પરકારનરી દીકા ક દીકારભ આપવાનરી કમતિામા.

આવા કથનો અવતિમ આદશન રદ કરતિા હોવા જોઈએ એવરી દલરીલ આધારહીન છ અન તિન શરીલ પરભપાદના બરીજા વવધાનોનો ઉલલખ કરી સરળતિાથરી તિોડી શકાય છ, વવશષરપ આ વવધાનો તિમના પરસથાન બાદ શ બનશ તિ સબવધતિ છ અન આવરી દરખાસતિથરી વવપરીતિ છઃ

તતરીઃ “તિમારા મરણ પચિાત અમરરકામા આ આદોલનન શ થશ?”શીલ પભપાદઃ “હ કદી ન મરીશ.”

િકતોઃ “જય! હરરબોલ!” (હાસય.)શીલ પભપાદઃ “હ મારા પસતિકોમા જીવતિ રહીશ અન તિમ તિનો લાભ લશો.”

(શરીલ પરભપાદ પરસ સભા, ૧૬/૭/૧૯૭૫)

જો શરીલ પરભપાદનરી ઇચછા એમ.એ.એસ.એસ. પરથા રચવાનરી હોતિ તિો તિનરી યોજના ઘડવાનરી તિમના માટ અહી એક તિક હતિરી. પરત તિમના વશષયો દીકા ગર તિરીક તિમન અનગામરી થશ એવ જણાવવાન બદલ તિમણ કહ ક તિઓ કદી નરહ મર અન બાકી જરરી કામ તિમના પસતિકો કરશ. ઉપરોતિ વાતિચરીતિ પરથરી એવ સમજાય શક છ ક શરીલ પરભપાદ એક જીવતિ આધયાતમક ગર છ જઓ તિમના પસતિકો થકી આધયાતમક જઞાન (દીકાનો મખય ઘટક) આપવાન ચાલ રાખ છ; અન જયા સધરી ઇસકકૉનન અકસતિસવ છ યા સધરી આ ચાલ રહ છ. તિમના વશષયોનરી ભવમકા આ પરરરિયામા સહાય કરવાનરી હતિરી.

“અપહરપકવ આચાયથ ન બનો. સૌપથમ આચાયથના આદશન અનસરો, અન તમ પહરપકવ બનો. પછી આચાયથ બનવ ઉભચત રહશ. કારણ ક આપણ આચાયથ તયાર કરવામા રસ છ, પરત તશષટાચાર છ ક જયા સિી ગર હાજર છ યા સિી કોઈએ ગર બનવ નહહ. તઓ સપણથ પહરપકવ હોય તોપણ નહહ, કારણ ક તશષટાચાર છ ક જો કોઈ દીકારિ માટ આવ તો તમન કતથવય આ િાતવ ઉમદવારન તમના આચાયથ પાસ લઈ જવાન છ.” (શરીલ પરભપાદ, શરીચવતિનય-ચરરતિામતિ પરવચન, ૬/૪/૧૯૭૫)

ઉપરોતિ અવતિરણમા જરર એવો વસદાતિ જણાવયો છ ક આગળ જતિા તિમના વશષયો આચાયયા બનરી શક. પરત, હાલ તિઓએ આમ ન કરવ જોઈએ તિના પર ભાર મકાયો છ. હકીકતિમા શરીલ પરભપાદ તિમનરી હાજરીમા તિઓન આમ નરહ કરવા કવળ ચતિવણરી આપતિા

Page 37: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૨૪

અન તિમના વશષયો આચાયયા બન એવા વસદાતિનો ઉલલખ કરતિા જણાય છ. આ ઉપરોતિ જણાવલા તિમના વયકતિગતિ પતો જવ જ છ. આ ચોસપણ કોઈ વયકતિઓન તિઓના પોતિાના વશષયો સવરીકારવા માટ કોઈ વવશષ આદશ નથરી, પરત એક સામાનય સવદાવતિક વવધાન છ. આગળ “વનયકતિ ટપ”મા (પષઠ ૩૪) જોઈશ તિ મજબ, જનો ઉપયોગ જી.આઈ.આઈ.મા એમ.એ.એસ.એસ. પરથાના મખય પરાવા તિરીક થયો છ, શરીલ પરભપાદ મ ૧૯૭૭ સધરી પણ દીકા ગરનો આદશ આપયો ન હતિો (“મારા આદશથરી [...] પરત મારા આદશ થકી [...] જયાર હ આદશ કર”). અન આ પરરકસથવતિ તિમના પરસથાન સધરી યથાવત રહી. આ ઉપરાતિ, પાછળથરી આ જ પરવચનમા, શરીલ પરભપાદ આ આચાયયા મહવાકાકાન યોગય માગવ વાળવા તિમના વશષયોન નરીચ પરમાણ પરોસારહતિ કર છઃ

“અન આચાયથ બનવ બહ મશકલ નથી. [...] આમાર આજા ગર હના તાર ઈ દશ, યાર દખ તાર કહ ‘કષણ’-ઉપદશઃ “મારા આદશન પાલન કરી તમ ગર બનો.” [...] પછી િતવષયમા...િારોક હાલ તમારી પાસ દસ હજાર છ. આપણ તન તવસતારીન લાખ કરીશ. એ જરરી છ. પછી લાખથી તમભલયન; અન તમભલયનથી દસ તમભલયન.” (શરીલ પરભપાદ, શરીચવતિનય-ચરરતિામતિ પરવચન, ૬/૪/૧૯૭૫, માયાપર)

એવ પહલથરી જ દશાયાવવામા આવય છ ક ભગવાન શરીચવતિનયનરી સચના દરકન જોરદાર પરચાર કરવા અન અનક કષણભાવનામય અનયાયરીઓ બનાવવાનરી હતિરી, નરહ ક વશષયો સવરીકારવાનરી. આ મદા પર વધ ભાર આપવામા આવ છ જયાર શરીલ પરભપાદ તિમના વશષયોન વધ ન વધ ભતિો બનાવવા પરોસારહતિ કર છ. એ નોધનરીય છ ક શરીલ પરભપાદ જણાવ છ “ધારોક હાલ તિમારી પાસ દસ હજાર છ...”(એટલ ક શરીલ પરભપાદનરી હાજરીમા). આ પરથરી એ સપષટ છ ક તિઓ કષણભાવનામય અનયાયરીઓનરી વાતિ કર છ, નરહ ક “વશષયોના વશષયનરી”, કમ ક આ પરવચનનો મખય મદો એ હતિો ક તિઓએ તિમનરી હાજરીમા દીકારભ ન આપવ. આ પરથરી તિારણ એવ નરીકળ છ ક જો તિ સમય કષણભાવનામય અનયાયરીઓ લગભગ દસ હજાર હોય તિો ભવવષયમા વમલલયન વધ ઉમરી શકાય. ઋતવક પરણાલરી આ ખાતિરી માટ હતિરી ક જયાર આ અનયાયરીઓ દીકારભ માટ યોગય બન યાર તિઓ શરીલ પરભપાદ તિરફથરી દીકા ગરહણ કરી શક, એવરી જ રીતિ જયાર તિમણ આ ઉપરોતિ પરવચન આપય યાર તિઓ મળવરી શકતિા.

તનષકરથ

શીલ પભપાદ તમના તશષયોન દીકા ગર બનવા માટ કોઈ તવશર આદશ આપતા હોય અન આમ ઋતવક પણાલી સામ બીજો તવકલપ સથાપતા હોય એવા કોઈ પરાવા નથી.

આપણરી પાસ (આ સમય) કવળ મઠીભર લબનપરકાવશતિ વયકતિગતિ પતો જ છ, અન આ માત એવરી જ વયકતિઓન મોકલવામા આવયા હતિા જઓ શરીલ પરભપાદનરી હાજરીમા પણ દીકા ગરઓ બનવાનરી ઇચછા રાખતિા હતિા, અન કટલાક તિો હજ તિાજતિરમા જ આદોલનમા જોડાયા હતિા. આવા રકસસાઓમા તિઓ પોતિાનરી મહવાકાકાઓ સતિોષ તિ પહલા તિઓન શરીલ પરભપાદના પરસથાન સધરી રાહ જોવા કહવાય. આ પતો ૯ જલાઈ પત સમય પરકાવશતિ

Page 38: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

વાધાઓ ૨૫

ન હતિા એ હકીકતિનો જ અથયા એવો થાય ક આ પતોનો ઇસકકૉનમા ભાવવ દીકારભ સાથ કોઈ સરીધો સબધ ન હતિો.

આ ઉપરાતિ, શરીલ પરભપાદના પસતિકો અન વાતિાયાલાપમા તિમના વશષયો માટ વશકા ગર બનવાનરી જ સચનાઓ છ. ભલ તિમા એક વશષય દીકા ગર બન તિવા વસદાતિનો ઉલલખ છ, પરત શરીલ પરભપાદ તિમના વશષયોન દીકારભ આપવા અન તિઓના પોતિાના વશષયો સવરીકારવાનો કોઈ વવશષ આદશ આપતિા નથરી.

આ ઉપરોતિ અવતિરણોના આધાર ૯ જલાઈના સપષટ આદશન કોઈ પણ રીતિ બદલરી શકાય નહી, આ આદશ એક વવશષ નરીવતિ-વવષયક દસતિાવજ તિરીક સમગર આદોલનન જાહર થયો હતિો. એમ.એ.એસ.એસ. પરથાનરી રપરખા આપતિો કોઈ દસતિાવજ ચોકકસપણ અકસતિવ ધરાવતિો નથરી.

આમ એવો ખયાલ ક શરીલ પરભપાદ વારવાર જણાવય ક તિમના તિમામ વશષયોએ તિમના પરસથાનથરી ક પરસથાન બાદ તરતિ અથવા ભવવષયમા દીકા ગરઓ બનવ જોઈએ એ એક ખોટી માનયતિા વસવાય કશ નથરી.

સામાનયતિઃ એવ જણાવવામા આવ છ ક શરીલ પરભપાદ તિમના પસતિકો, પતો, પરવચનો અન વાતિાયાલાપમા વારવાર પહલથરી જ સપષટપણ સમજાવરી દીધ હત ક તિઓ ભાવવ દીકારભ વવશ શ ઇચછ છ, આથરી ૯ જલાઈ પતમા તિમન તિ જણાવવાનરી જરરરયાતિ ન લાગરી. આવ વવધાન સપણયા ખોટ હોવા ઉપરાતિ દઃખદ રીતિ કવળ વધ વવલચતતિા ઊભરી કર છઃ

· શરીલ પરભપાદ તિમનરી ગરહાજરીમા દીકારભ કઈ રીતિ ચલાવવા ઇચછતિા હતિા એ વવશ જો ૯ જલાઈ પત પહલાનરી તિમનરી વશકાઓ ખરખર સપષટ હતિરી ક જથરી તિમન લાગય ક આ બાબતિ કોઈ વવશષ વનદદ વશકા આપવાનરી જરર નથરી, તિો પછી શા માટ જી.બરી.સરી.એ શરીલ પરભપાદ પાસ એક વવશષ પરવતિવનવધમડળ મોકલય? આ પરવતિવનવધમડળનો મખય ઉદશ દીકારભ વવશ શ કરવ એ જાણવાનો હતિો, “ખાસ કરીન” એવા સમય માટ જયાર શરીલ પરભપાદ તિઓનરી સાથ ન હોય! (કપા કરી જઓ “વનયકતિ ટપ”, પષઠ ૩૪). શરીલ પરભપાદનરી તિલબયતિ સારી ન હતિરી, તિઓ દહ યાગ કરવાના હતિા, અન અહી તિમના સૌથરી વરરષઠ ભતિો તિમન એવા મળભતિ પરશો પછી રહા છ ક જના ઉતરો તિમણ પાછલા દસકથરી ઘણરી વખતિ આપરી દીધા હતિા એમ મનાય છ.

· જો શરીલ પરભપાદ પહલથરી જ સપષટપણ એમ.એ.એસ.એસ. પરથા જણાવરી દીધરી હતિરી તિો પછી શા કારણ તિમણ તિના સચાલન માટ આટલરી ઓછી સચનાઓ આપરી ક તરતિ તિમના પરસથાન બાદ તિમનરી સૌથરી વરરષઠ વયકતિઓન તિના સચાલન વવશ શરીધર મહારાજન (ગૌડીયા મઠ) પછવાનરી જરર પડી?

· જો ખરખર દરકન ચોકકસપણ એટલ સપષટ હત ક શરીલ પરભપાદનરી ઇચછા દરક જણ દીકા ગર બન એમ હતિરી તિો પછી શા માટ જી.બરી.સરી.એ કવતય પરણાલરી રચરી જમા દીકા-ગરપદ ખબ સરીવમતિ રાખવામા આવય હત અન તિન લગભગ એક દાયકા સધરી ચાલવા

Page 39: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૨૬

દવામા આવરી?

ભલ અમ જી.બરી.સરી. લખ જી.આઈ.આઈ.નરી આલોચના કરી રહા છીએ છતિા તિમા આ મદા સબવધતિ એક એવો ફકરો છ જ અમન લાગ છ ક શરીલ પરભપાદના પરરવારન ફરી એકજથ કર તિવા ભાવન સપણયા આવરી લ તિમ છઃ

“તશષયની એકમાતર ફરજ તમના ગરની સવા-પજા છ. ત કઈ રીત ગર બની શક ત તવશ તમન મન તવચભલત થવ ન જોઈએ. એક િકત જમણ સાચ જ આધયાતમક પગતત સાિવી છ તમણ એક તશષય બનવાનો પયાસ કરવો જોઈએ, આધયાતમક ગર નહહ.” (જી.આઈ.આઈ., પષઠ ૨૫, જી.બરી.સરી. ૧૯૯૫)

અમ આ સાથ સમતિ છીએ.

*(૧) આ અથયાઘટનનરી રહમાયતિ જી.બરી.સરી.નરી ઇસકકૉન જનયાલ ૧૯૯૦મા પરકાવશતિ અજાવમલ દાસના “વનયવમતિ ક ઋતવક” લખમા થઈ છ.

*(૨) ઉપરોતિ જણાવલા ભતિો પવકી ઘણાએ યારથરી જ પોતિાનરી ભલ સવરીકારી છ, અન આથરી અમારાથરી જો કોઈ અપરાધ થયો હોય ક કોઈન તિકલરીફ પહોચરી હોય તિો અમ કમા માગરીએ છીએ. કદાચ તિઓન આ બાબતિ કદર હોય ક તિમના વયકતિગતિ અનથાયાઓન સવવશષ સબોધતિા શરીલ પરભપાદના આ વયકતિગતિ પતોનો ઉપયોગ હાલ ઇસકકૉનમા એમ.એ.એસ.એસ. પરથાના સમથયાનમા થઈ રહો છ.

૮. “શીલ પભપાદના પસતકોમા કદાચ એવો કોઈ શાતસતક તસદાત હોય ક જો ગર અન તશષય એક જ ગરહ પર સહહાજર ન હોય તો ત દીકામા અવરોિ બન?”

શરીલ પરભપાદના પસતિકોમા આવ કોઈ વવધાન નથરી, અન કમ ક શરીલ પરભપાદના પસતિકોમા જરરી બધા જ શાતસતક વસદાતિોનો સમાવશ થતિો હોવાથરી આવો પરવતિબધ આપણરી રફલસફીમા ન હોય શક.

શરીલ પરભપાદના પરસથાન બાદ ઋતવક પરણાલરીનો ઉપયોગ શરીલ પરભપાદના એવા ઘણા સચનો સાથ ખરખર સસગતિ છ જમા જણાવય છ ક ગર-વશષયના સબધ શારીરરક સગ પર વનભયાર નથરી (કપા કરી જઓ પષઠ ૯૫ અન ૯૮). આવા કથનો વાચયા પછી જોઈ શકાય છ ક કટલાક જી.બરી.સરી. સભયોએ વષયો સધરી કઈક જદ જ લચત રજ કય છઃ

“શીલ પભપાદ આપણન શીખવ છ ક ગર-તશષય પરપરા એક જીવત વયવહાર છ [...] ગર-તશષય પરપરાનો “કાયદો” છ ક તશષય એક જીતવત આધયાતમક ગરની સનમખ જાય—જીતવત મતલબ શારીહરક રીત હાજર.” (વશવરામ સવામરી, ઇસકકૉન જનયાલ, પષઠ ૩૧, જી.બરી.સરી. ૧૯૯૦)

Page 40: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

વાધાઓ ૨૭

ઉપરોતિ રજઆતિ વનમન વવધાનો સાથ જરાય બધબસતિરી નથરીઃ

“શારીહરક ઉપસસથતત અગયની નથી.” (શરીલ પરભપાદ ખડ વાતિાયાલાપ, ૬/૧૦/૧૯૭૭, વ દાવન)

અથવા“શારીહરક ઉપસસથતતન મહવ નથી.” (શરીલ પરભપાદ પત, ૧૯/૧/૧૯૬૭)

અવશય, આપણન એક બાહ ગર હોવા જરરી છ, કમ ક આ બદ અવસથામા પરમામા પર પણયા શદા રાખવરી શકય નથરી, પરત એવ કશ શરીલ પરભપાદ શરીખવતિા નથરી ક આ શારીરરક ગર પરયક રીતિ હાજર હોવા જરરી છઃ

“આથી આપણ વાણીનો લાિ લવો જોઈએ, નહહ ક શારીહરક હાજરીનો.” (શરીચવતિનય-ચરરતિામતિ, અય-લરીલા, સમાપન શબદો)

તિમના ઘણા વશષયોન પરયક મળયા વગર તિમન દીકારભ કરી શરીલ પરભપાદ આ વસદાતિન વાસતિવવક વનરપણ કય. આ હકીકતિથરી સાલબતિ થાય છ ક ગરનરી શારીરરક હાજરી વગર પણ દીકા મળવરી શકાય છ. શારીરરક હાજરી અન દીકા વચચ કોઈ સબધ હોય એવ દશાયાવત કોઈ વવધાન શાસતમા ક શરીલ પરભપાદ તિરફથરી નથરી. આથરી ઋતવક પરણાલરીન સચાલન ચાલ રહ એ શાસત સાથ તિમજ તિમનરી પરયક હાજરીમા આપણા આચાયયાએ આપલા દાખલા સાથ સપણયા સસગતિ છ.

શરીલ પરભપાદના પસતિકોમા દીકા વવષયક એક મખય વવભાગમા એવ જણાવય છ ક દીકા મળવવા માટ એકમાત આવશયકતિા ગરનરી મજરી છ. આ મજરી સપણયાપણ ઋતવકોન સોપવામા આવરી હતિરીઃ

“આથી મારી રાહ જોયા વગર તમન જ લાયક લાગ... એ તવવકબદદ પર આિાર રાખ.”(શરીલ પરભપાદ ખડ વાતિાયાલાપ, ૭/૭/૧૯૭૭, વ દાવન)

શરીલ પરભપાદ આપણન સચવ છ કઃ

“જયા સિી દીકા (દીકારિ) ના સમયકાળનો પશન છ, બધ જ ગરની સસથતત પર આિાર રાખ છ. [...] જો સદ ગર, સતનષઠ આધયાતમક ગર, સમત થાય તો યોગય સમય ક સથળ જોયા તવના તરત કોઈન દીકા આપી શકાય છ.” (શરીચવતિનય-ચરરતિામતિ, મધય-લરીલા, ૨૪.૩૩૧, ભાવાથયા)

આ નોધનરીય છ ક એવરી કોઈ મયાયાદા નથરી ક દીકા ગર અન ભાવવ વશષયનો શારીરરક સગ આવશયક છ અથવા તિો તિમનરી મજરી આપવા માટ દીકા ગર પરયક હાજર હોવા જોઈએ (એ પણ નોધનરીય છ ક શરીલ પરભપાદ સદ ગર અન દીકા ગરન સમાન ગણ છ). શરીલ પરભપાદ ઘણરી વખતિ જણાવય છ ક દીકા મળવવા માટ એકમાત આવશયકતિા નરીવતિ-વનયમોન પાલન છ, જ તિમણ વારવાર શરીખવયા હતિા:

Page 41: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૨૮

“આ દીકારિની પહરિયા છ. તશષયએ નકી કરવ પર ક તઓ હવ પાપકમથ કરશ નહહ [...] તઓ વચન આપ ક તઓ આધયાતમક ગરના આદશન પાલન કરશ. યાર પછી આધયાતમક ગર તમની સિાળ લ છ અન આધયાતમક મસકતના સતર સિી પહોચાર છ.” (શરીચવતિનય-ચરરતિામતિ, મધય-લરીલા, ૨૪.૨૫૬, ભાવાથયા)

િકતઃ “ઔપચારરક દીકારભન મહવ કટલ?”શીલ પભપાદઃ “ઔપચારરક દીકારભ એટલ કષણ અન તિમના પરવતિવનવધના

આદશોન સતાવાર રીતિ પાલન કરવ. એ જ ઔપચારરક દીકારભ છ.”

(શરીલ પરભપાદ પરવચન, ૨૨/૨/૧૯૭૩, ઑકલનડ)

શીલ પભપાદઃ “કોણ માર વશષય છ? પરથમ તિમન વશષટાચારના વનયમોન ચસતિપણ અનસરણ કરવા દો.”

િકતઃ “જયા સધરી તિ અનસર છ, પછી તિ...”શીલ પભપાદઃ “પછી તિ બરાબર છ.”

(શરીલ પરભપાદ, પરભાતિ ફરી, ૧૩/૬/૧૯૭૬, ડટોઇટ)

“…જયા સિી તશષટાચાર નથી યા સિી તશષય હોવાનો પશન જ રહતો નથી. તશષય તન કહવાય જ તશષટાચારન પાલન કર.” (શરીલ પરભપાદ, પરભાતિ ફરી, ૮/૩/૧૯૭૬, માયાપર)

શ નરીચ આપલરી દીકા શબદનરી વયાખયા આ ગરહ પર ગરનરી શારીરરક હાજરી સાથ કોઈ સબધ દશાયાવ છ?

“દીકા એક પહરિયા છ જ વિારા દરક તમના આધયાતમક જાનન જાગત કરી શક છ, અન પાપકમથથી થયલી તમામ પતતહરિયાઓનો કય કરી શક છ. પાગટ શાસતોના અભયાસમા તનપણ વયસકત આ પહરિયાન દીકા તરીક જાણ છ.” (શરીચવતિનય-ચરરતિામતિ, મધય-લરીલા, ૧૫.૧૦૮, ભાવાથયા)

કપા કરી પષઠ ૯૩ પર આપલરી “દીકા” આકવતિ જઓ.

દીકાનરી વયાખયામા એવ કશ નથરી જ કોઈક રીતિ દશાયાવત હોય ક દીકા-પરરરિયા યોગય રીતિ કામ કર તિ માટ ગર અન વશષય એક જ ગરહ પર સહહાજર હોવા જોઈએ. ઊલટ, શરીલ પરભપાદન વયકતિગતિ આચરણ અન તિમનરી સચનાઓથરી સપષટ રીતિ સાલબતિ થાય છ ક દીકા સબવધતિ તિવોનો પરયોગ ગરનરી શારીરરક હાજરી વગર કરી શકાય છ:

“આધયાતમક જાનની પાપપત કદીય કોઈ િૌતતક પહરસસથતત વર પતતબતિત નથી.”(શરીમદ ભાગવતિમ , ૭.૭.૧, ભાવાથયા)

“કવળ એ કારણસર ક વકતા દખીતી રીત ઉપસસથત નથી હદવય-ધવતનની મહતતા

Page 42: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

વાધાઓ ૨૯

કદીય ઓછી થતી નથી.” (શરીમદ ભાગવતિમ , ૨.૯.૮, ભાવાથયા)

આમ, દીકાના તિમામ તિવો—રદવય જઞાન, મતનરી પરાચપતિ વગર—ગરનરી શારીરરક ઉપકસથવતિ વગર પણ સારી રીતિ આપરી શકાય છ.

સારાશમા, એવ વનણાયાયક રીતિ જોઈ શકાય છ ક શરીલ પરભપાદના પસતિકોમા એવો કોઈ શાતસતક વસદાતિ નથરી જ આ પથવરી પરથરી ગરના પરસથાન બાદ દીકા પરરરિયામા અવરોધરપ બનતિો હોય. કટલરીક વાર ભલ એક વાધા તિરીક ઐવતિહાવસક દાખલો આપવામા આવયો, પરત ઐવતિહાવસક દાખલો શાતસતક વસદાતિ નથરી. ભલ ઐવતિહાવસક દાખલા કોઈ શાતસતક વસદાતિન લાગ પાડવા એક પરાવા તિરીક લવાતિા હોય, પરત જરરી નથરી ક ઐવતિહાવસક દાખલાના અભાવ એવ સાલબતિ થાય ક શાતસતક વસદાતિન ઉલલઘન થય. આમ, આપણરી રફલસફીનો આધાર શાતસતક વસદાતિોન પાલન છ, નરહ ક ઐવતિહાવસક રીવતિરરવાજ. આ એ જ છ જ ઇસકકૉનન બરીજા દરક ગૌડીયા વવષણવ જથથરી અલગ તિારવ છ. ભારતિમા એવા ઘણા કટટરપથરી સમાટયા-બાહમણો છ જઓ રીવતિરરવાજ સાથ ન ચાલવાના શરીલ પરભપાદના વલણનરી ઉગર વનદા કર છ.

શરીલ પરભપાદન વયવહાર આચરણ અન શાતસતક વવધાનો દારા આ વસદાતિન સપણયા સમથયાન મળ છ ક દીકા કોઈ પણ રીતિ ગરનરી શારીરરક ઉપકસથવતિ પર આધારરતિ નથરી.

૯. “આ આદશ એક અભતપવથ પણાલીન તનમાથણ કર છ અન તનો કોઈ ઐતતહાતસક આિાર નથી, આથી તન નકારવો જ જોઈએ.”

૯ જલાઈ આદશન આવા કારણસર નકારી ન શકાય કમ ક શરીલ પરભપાદ એવા ઘણા દાખલા આપયા છ જમ ક જરરી જપ માળા ચોસઠથરી ઘટાડી સોળ કરી, લગન-સમારભ યોજયા, સતરીઓન મરદરોમા રહવાનરી છટ આપરી, ટપ મારફતિ ગાયતરી મત આપયા વગર. ખરખર, આપણા સપરદાયમા આચાયયોનરી એક અલગ લાકલણકતિા છ ક, વયવહારરકપણ કોઈ અપવાદ વવના, તિઓએ પોતિાના ઐવતિહાવસક દાખલાઓ સથાપયા છ. એક આચાયયા તિરીક તિમન એમ કરવાનો અવધકાર છ, જોક શાતસતક વસદાતિો અનસાર. અગાઉ જણાવય તિ મજબ, આ ગરહ પરથરી ગરનરી ગરહાજરીમા ઋતવકોના ઉપયોગથરી કોઈ શાતસતક વસદાતિન ઉલલઘન થત નથરી. શરીલ પરભપાદના પસતિકોમા જરરી બધા જ શાતસતક વસદાતિો છ, અન તિમા દીકારભ સમય ગર આ ગરહ પર હાજર હોવા જોઈએ એવો કોઈ ઉલલખ નથરી, આથરી આ કોઈ વસદાતિ ન હોય શક. આમ તિમના પરસથાન બાદ ઋતવક પરણાલરી ચાલ રહ એ માત વવગતિવાર ફરફાર હોય શક, સવદાવતિક ફરફાર નરહ.

શરીલ પરભપાદ વવશષરપ દીકારભ સબવધતિ એવા ઘણા ફરફારો કયાયા છ જ અભતિપવયા હતિા, છતિાય આપણ તિન નકારતિા નથરી (કપા કરી પષઠ ૪૯ પર આપલ કોષટક જઓ). એવરી દલરીલ થઈ શક છ ક આમાના કટલાક ફરફારો તિમણ તિમના પસતિકોમા સમજાવયા. આ સય છ, પરત એવા ઘણા ફરફારો છ જ તિમણ તિમના પસતિકોમા નથરી સમજાવયા.

Page 43: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૩૦

ઉપરાતિ, તિમના પસતિકોમા ઋતવક પરણાલરીન સવવસતતિ વવવરણ કરવાનરી આવશયકતિા ન હતિરી કમ ક ઘણા વષયો સધરી તિમણ તિના વયવહારરક દાખલા રજ કયાયા હતિા, અન આ પરણાલરીન કવરી રીતિ આગળ ચલાવવરી તિ ૯ જલાઈ આદશમા સવવસતતિ જણાવરી અવતિમ ઓપ આપયો હતિો. આખ બધ કરી રીવતિરરવાજોન અનસરવાન આપણન શરીલ પરભપાદ કદી શરીખવય નથરીઃ

“તવષણ તપપત કવી રીત કરવી એ જ આપણો એકમાતર રીતતહરવાજ”(શરીલ પરભપાદ, ભગવદ -ગરીતિા પરવચન, ૩૦/૭/૧૯૭૩, લડન)

“રીતતહરવાજ, િમથ કશ નથી, એ બધ િૌતતક છ. એ પણ બધ નામ-પદ છ.”(શરીલ પરભપાદ ખડ વાતિાયાલાપ, ૧૩/૩/૧૯૭૫, તિહરાન)

શરીલ પરભપાદ તિરફથરી આપણન મળલા આદશો જવા જ આદશ શ કોઈ પરોગામરી આચાયયાએ આપયા હતિા એવ પછવ તિદન અસબદ છ. આપણરી એકમાત ફરજ આપણા આચાયયા તિરફથરી આપણન મળલા આદશોન અનસરવાનરી છ.

જો દીકારિની કોઈ પણાલીન કવળ એ આિાર નકારવામા આવ ક તનો કોઈ ઐતતહાતસક દાખલો નથી તો પછી આ જ કારણસર આપણ ઇસકૉનમા વતથમાન ગર પણાલીન પણ ચોકસપણ નકારવી પર.

એવ કદી બનય નથરી ક દીકા ગરઓનરી ભરમાર એક એવરી સવમવતિન આધરીન હોય જ તિઓનરી દીકા સબવધતિ કાયયાવાહીન વનલલબતિ ક રદ કરી શક. આપણા સપરદાયમા અગાઉના કોઈ દીકા ગર બ-તતિરીયાશ બહમતિરીથરી આચાયયા બનયા નથરી, ન તિો તિઓન પછી પાપકમયાનરી પરવવતમા અધઃપતિન થય અન આ કારણ “ગર-વશષય પરપરા”માથરી હટાવરી દવામા આવયા હોય. અમ આવા અવનયવમતિ વહીવટોન નકારીએ છીએ; ઐવતિહાવસક દાખલાના આધાર નરહ, પરત એ કારણસર ક આવા વહીવટો શરીલ પરભપાદના પસતિકોમા આપલરી વવષણવ રફલસફીના ઘણા મળભતિ વસદાતિો સામ વવરોધાભાસરી છ, અન શરીલ પરભપાદના અવતિમ આદશનો ખલલ આમ ભગ કર છ.

ઋતવક જવરી પરણાલરીનો શાસત ક પરાણોમા સરીધો ઉલલખ નથરી એ પણ બધબસત નથરી. કટલાક વવરદક વનયમો મજબ, શદર અન સતરીઓએ કયારયપણ બાહમણ દીકારભ ગરહણ ન કરવો જોઈએઃ

“દીકા એક શદરન ન આપી શકાય [...] આવ દીકારિ વહદક તનયમો મજબ આપવામા નથી આવત, કારણ ક એક લાયક બરાહણ મળવ ખબ મશકલ છ.”(શરીલ પરભપાદ, ભગવદ -ગરીતિા પરવચન, ૨૯/૩/૧૯૭૧, મબઈ)

આમ સાચ કહીએ તિો શરીલ પરભપાદ તિમના કોઈ પવચિમરી વશષયોન દીકા આપવરી જોઈતિરી ન હતિરી કમ ક તિઓનો જનમ નરીચ વવરદક નાતિ કરતિા પણ વનમન જાવતિમા થયો હતિો. શરીલ પરભપાદ ઉચચ રિમના શાતસતક વસદાતિોના પરયોગથરી આવા વવરદક વનયમોન આવધપય થવા સકમ હતિા. તિમણ કટલરીક વખતિ આવા વસદાતિોનો પરયોગ એવરી રીતિ કયયો જ પહલા કદી

Page 44: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

વાધાઓ ૩૧

થયો ન હતિોઃ

“જમ શીહહર દનયવી નીતત-તનયમોન આિીન નથી તમ તમના વિારા અતિકત આધયાતમક ગર પણ નીતત-તનયમોન આિીન નથી.” (શરીચવતિનય-ચરરતિામતિ, મધય-લરીલા, ૧૦.૧૩૬, ભાવાથયા)

“આથી ઇશવર પરી અન િગવાન પરરોતતમની કરણા કોઈ વહદક નીતત-તનયમોન આિીન નથી.”(શરીચવતિનય-ચરરતિામતિ, મધય-લરીલા, ૧૦.૧૩૭)

મહવનરી વાતિ એ છ ક ભલ ઋતવક પરણાલરી સપણયાપણ અલગ હોય (આપણ જાણરીએ છીએ યા સધરી તિો), પણ તિના દારા ઉચચ રિમના શાતસતક વસદાતિોન ઉલલઘન થત નથરી. આ તિો શરીલ પરભપાદનરી વનપણતિાનો દાખલો છ ક તિઓ આવા શાતસતક વસદાતિો સમય, સથાન અન પરરકસથવતિ અનરપ એક નવરીન ઢબ કરણામય રીતિ લાગ પાડવામા સકમ રહા.

શરીલ પરભપાદ કવા અલગ છ એ કદાચ આપણ હજ સપણયા રીતિ સમજવ રહ. પહલા કદી એક જગતિ ગર ન હતિા. કોઈ પરોગામરી આચાયયાએ એવ નથરી કહ ક તિમના પસતિકો દસ હજાર વષયો સધરી કાયદાકીય પસતિકો રહશ. ઇસકકૉન જવ પહલા કઈ ન હત . શા માટ આપણ આટલ બધ આચિયયા થવ જોઈએ ક આવરી અભતિપવયા વયકતિ દખરીતિરી એક અસામાનય દીકારભ પરણાલરી રચવાનો વનણયાય લઈ શક?

૧૦. “૯ જલાઈ ૧૯૭૭ પહલા ઋતવક પણાલીનો કોઈ તવશર ઉલલખ ન હોવાથી તન શીલ પભપાદના પસથાન બાદ ચાલ રાખવાનો કોઈ મતલબ નથી.”

આ તિકયા એવરી દલરીલ પર આધારરતિ છ ક શરીલ પરભપાદ આ આદોલનમા કઈ નવ ન કરી શક. આમ આ એક વનરથયાક તિકયા છ કમ ક આનો અથયા એ થાય ક ગર તિરફથરી મળલો કોઈ પણ આદશ જો નવો હોય ક અગાઉના આદશોથરી જરા જદો હોય તિો તિ નકારી શકાય. આ પરથરી તિારણ એ નરીકળ ક શરીલ પરભપાદ તિમના અવતિમ સમયમા તિમનરી સસથા સબવધતિ આવરી તિદન જદી સચનાઓ ન આપવરી જોઈતિરી હતિરી ક જનાથરી દરક જણ પરરલચતિ ન હોય.

જમ અમ સમજાવય, ઋતવક પરણાલરી કોઈ “નવરી” ન હતિરી. ૯ જલાઈ પત પવવ, સસથામા દીકારભ વવવધ મોટ ભાગ ઋતવકો થકી જ થતિરી હતિરી. શરીલ પરભપાદ ઇસકકૉનમા દીકા ગર હતિા, અન ખાસ કરીન પાછલા વષયોમા ઘણા દીકા સમારભ મરદર પરમખ ક અનય પરવતિવનવધ ક પજારી દારા થયા હતિા.

૯ જલાઈ ૧૯૭૭ પછીનરી ખાસ નોધનરીય લભનનતિા એ હતિરી ક શરીલ પરભપાદનરી સમવતિ વગર નવા વશષયોનો સવરીકાર પરવતિવનવધઓ દારા થવા લાગયો. નવા વશષયોન મોકલવામા આવતિા પતોમા હવ શરીલ પરભપાદના હસતિાકર ન હતિા, અન તિમામ નવા વશષયોના નામનરી પસદગરી ઋતવકો દારા થતિરી હતિરી. ઉપરાતિ આ પરરરિયા હવ એક અપરરલચતિ લાગતિા શબદ “ઋતવક” સાથ સકળાઈ.

Page 45: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૩૨

પરવતિવનવધઓ થકી એક સવનષઠ આચાયયા સાથ જોડાવાનરી આ દીકારભ પરરરિયાથરી હજારો વશષયો પરરલચતિ હતિા. ૯ જલાઈ પતમા “ઋતવક” નરી વયાખયા “આચાયયાના પરવતિવનવધ” તિરીક થાય છ. ચોસ પરવતિવનવધઓના ઉપયોગ થકી શરીલ પરભપાદ દારા થતિા દીકારભનરી આ પરણાલરી કઈ “નવરી” ન હતિરી. આ કવળ શરીલ પરભપાદ શ શરીખવય અન તિમના આદોલનના ઝડપરી વવકાસ સાથ આચરણમા શ મક હત તિન જ આગળ ધપાવ છ.

આ પણાલી ૧૪ નવમબર ૧૯૭૭ પછી પણ ચાલ રહ ત માટ આટલ આશચયથ કમ?

“ઋતવક” શબદ ભલ ઘણા માટ અપરરલચતિ લાગતિો હોય પરત આ શબદ નવો ન હતિો. આ શબદ અન તિના પયાયાય શબદોનરી વયાખયા શરીલ પરભપાદ તિમના પસતિકોમા ૩૧ વખતિ આપરી હતિરી. નવ એ હત ક ઘણા વષયોથરી જ પરણાલરી અકસતિવમા હતિરી તિન ભાવવ જરરી ગોઠવણ સાથ લલખતિમા મકાય. આચિયયાજનક કશ જ ન હત , કમ ક આ સમય શરીલ પરભપાદ તિમનરી સસથાના ભાવવ વવશ ઘણા દસતિાવજો લલખતિમા આપરી રહા હતિા. આ ગોઠવણ ખરખર એ જ પરણાલરીન ફરી અનમોદન હત ક જન દરક જણ માનય વયવહાર તિરીક ગણવા લાગયા હતિા.

તવટબણા, “નવ” તો આ ઋતવકોન શીલ પભપાદના “િૌતતક અન આધયાતમક પણથ ઉતતરાતિકારી આચાયયોમા” તવભચતર રપાતર હત . આ જ નવીનતાના કારણ હજારો તશષયો તના લાગ પરતાની સાથ જ આદોલન છોરી ગયા, અન લાખોએ તઓન અનકરણ ક.

સારાશ

આપણ દશાયાવય ક એવા કોઈ પરયક પરાવા નથરી ક જ શરીલ પરભપાદના પરસથાન સમયથરી ઋતવક પરણાલરી રદ થાય તિના સમથયાનમા હોય, અન ન તિો યાર બાદ ઋતવકોન દીકા ગરઓમા થયલા રપાતિર – ધારણાઓ (અ) અન (બ) ન સમથયાન કરતિા હોય. ધારણાઓ (અ) અન (બ)ના સમથયાનમા જો કોઈ મજબતિ પરોક પરાવા હોતિ તિોપણ તિ ચચાયાનો વવષય હોતિ ક આ પરાવા પરયક પરાવાથરી ખરખર અવધક છ ક નથરી, કમ ક પરયક પરાવા સામાનયતિઃ પરોક પરાવા કરતિા ચરડયાતિા હોય છ. છતિા દશાયાવય તિમ, શરીલ પરભપાદના પરસથાન સાથ ઋતવક પરણાલરી રદ થાય તિના સમથયાનમા પરોક પરાવાનો અશ પણ નથરી. આમઃ

૧. સમગર આદોલનન અમલ માટ એક આદશ અપાયો—પયક પરાવો.

૨. આ આદશ અન અનય અનવતિતી સચનાઓન વનરીકણ ઋતવક પરણાલરી ચાલ રહ તિના જ સમથયાનમા છ—પયક પરાવો.

૩. શરીલ પરભપાદ કોઈ વવશષ આદશ આપતિા હોય ક તિમના પરસથાન સાથ ઋતવક પરણાલરી રદ થાય એવો કોઈ પયક પરાવો નથી.

૪. સચના, શાસત, અનય સચનો, વવશષ પરરકસથવતિ, પરસતિાવના, સચનાનરી પરકવતિ અન સદભયા આધારરતિ અથવા બરીજ એવ કઈ જ આપણ વવચારી શકીએ તિ આધારરતિ એવા કોઈ પરોક પરાવા નથી જ ઋતવક પરણાલરીન શરીલ પરભપાદના પરસથાન સાથ રદ કરવા પાછળન યોગય કારણ બન. રસપરદ, આ બરીજા પરરબળોન વનરીકણ કરવાથરી આપણ કવળ

Page 46: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

વાધાઓ ૩૩

આદશનો અમલ ચાલ રહ તિના જ સમથયાનમા વધ પરોક પરાવા મળ છ.

ઉપરોતિ વવÅલષણ પરથરી, દીકારભ વવષયક શરીલ પરભપાદના અવતિમ આદશન ૧૪ નવમબર ૧૯૭૭ના રોજ થયલ રદબાતિલ એ પરપર મનફાવ થયલ અનવધકતિ કય હત . આપણરી પાસ ધારણાઓ (અ) અન (બ)ના સમથયાનમા કોઈ પરાવા નથરી, અન આપણ જણાવય છ તિમ આ ધારણાઓના આધાર ઇસકકૉનનરી વતિયામાન ગર પરણાલરી રચાયલરી છ. શરીલ પરભપાદના અનયાયરીઓ, સવકો અન વશષયો તિરીક આપણરી પાસ એકમાત વવકલપ શરીલ પરભપાદના મળ આદશન પનઃ લાગ પાડવાનો છ.

આ સમવતિ અન સમજણન વધ ટકો આપવા આપણ હવ ૨૮ મ વાતિાયાલાપ જોઈએ અન ગ ચવણ ઊભરી કર એવ લાગતિા બરીજા સબવધતિ વાધાઓ જોઈએ.

Page 47: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૩૪

“તનસકત ટપ”

જી.બરી.સરી. જી.આઈ.આઈ.મા દાવો કર છ ક ૯ જલાઈ આદશમા કરવામા આવલા ફરફારો (અ) અન (બ) પાછળન મખય કારણ ૨૮ મ ૧૯૭૭ના રોજ વ દાવનમા નોધ થયલરી વાતિચરીતિમા છ. સદભયા માટ આ ફરફારો નરીચ મજબ છઃ

ફરફાર અ) : પરવતિવનવધઓ ક ઋતવકોનરી વનયકતિ માત કામચલાઉ હતિરી, અન તિ વવશષરપ શરીલ પરભપાદના પરસથાન સાથ રદ થાય.

ફરફાર બ) : તિઓના પરવતિવનવધવ તિરીકના કાયયાનો અતિ થતિા જ ઋતવકો આપોઆપ દીકા ગર બન અન ભતિોન દીકારભ કરી તિઓના પોતિાના વશષયો બનાવ, નરહ ક શરીલ પરભપાદના.

આથરી આ વવભાગમા ૨૮ મ વાતિાયાલાપનરી ઝરીણવટભરી ચકાસણરી કરીશ અન જોઈશ ક અવતિમ આદશન ઉપરોતિ (અ) અન (બ)ના સદભયામા બદલવા આ વાતિાયાલાપ કાયદસર છ ક નથરી.

આ વાતિ ખબ લચતિાજનક છ ક જી.બરી.સરી.ન સમગર સથાન આ એકમાત પરાવા પર આધારરતિ હોવા છતિા આ પરાવાનરી ઓછામા ઓછી ચાર જદી જદી સતાકીય આવવતઓ ક લખાણો પરકાવશતિ થયા છ. આ વવવવધ લખાણો વનમન પરકાશનોમા જોવા મળ છઃ

૧૯૮૩: શરીલ પરભપાદ લરીલામતિ, ભાગ ૬ (સત સવરપ દાસ ગોસવામરી, બરી.બરી.ટી.)

૧૯૮૫: મારા આદશ હઠળ (રવરીનદર-સવરપ દાસ)

૧૯૯૦: ઇસકકૉન જનયાલ (જી.બરી.સરી.)

૧૯૯૫: ઇસકકૉનમા ગરઓ અન દીકારભ (જી.બરી.સરી.)

એક જ વાતિાયાલાપનરી ચાર જદી જદી આવવતઓ ઘણા ગભરીર પરશો ઉઠાવ છ. દાખલા તિરીક, એવ પછવ ગરવયાજબરી ન હોય ક આમાથરી કઈ આવવત સાચરી છ? સૌપરથમ તિો જદી જદી આવવતઓ શા માટ છ? શ આ લખાણ એક કરતિા વધ વાતિાયાલાપન સવમશણ છ? શ આ ટપ એકથરી વધ વાતિાયાલાપમાથરી સપારદતિ કરાઈ છ? શ ટપનરી એકથરી વધ આવવત પરસારરતિ થઈ છ? જો હા, તિો શ આપણ એવરી ખાતિરી કરી શકીએ ક કોઈ પણ આવવત કોઈ પણ ખરા વાતિાયાલાપ માટ સાચરી છ? આમ અગાઉથરી જ, પરાવાનરી ચકાસણરી કરતિા પહલા જ, આપણ એવરી શકાસપદ પરરકસથવતિમા મકાયા છ ક આ ટપ લખાણો, જનરી પરમાણભતિતિા પર ગભરીર પરશો ઉપકસથતિ છ, તિના વવÅલષણના આધાર આપણરી પાસ એક હસતિાકરરતિ પતન બદલવાનરી અપકા રખાય છ.

આમ છતિા, ટપનરી ચકાસણરી હત આપણ આ ચાર અલગ અલગ લખાણોના સવમશણનો ઉપયોગ કરીશ. આમ કૌસમા અલગપણા સાથ આ રહી વાતિચરીતિઃ

Page 48: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

નિયકતિ ટપ ૩૫

(૧) સત સવરપ દાસ ગોસવામીઃ હવ અમારો આગામરી પરશ ભાવવ દીકારભ(ભો) વવશ છ,

(૨) ખાસ કરીન એવા સમય જયાર તિમ અમારી સાથ ન હોવ. અમ જાણવા માગરીએ છીએ ક

(૩) (અ) પરથમ અન દદતિરીય દીકારભ(ભો)ન સચાલન કઈ રીતિ થશ.

(૪) શીલ પભપાદઃ હા, હ તિમારામાથરી કટલાકનરી ભલામણ કરીશ. આ સથાયરી થઈ ગયા પછી

(૫) હ તિમારામાથરી કટલાકનરી કાયયાકારી આચાયયા(યયો) તિરીક કાયયા કરવા ભલામણ કરીશ.

(૬) તમાલ કષણ ગોસવામીઃ શ તિન ઋતવક આચાયયા કહવાય?(૭) શીલ પભપાદઃ ઋતવક. હા. (હા, ઋતવક)(૮) સત સવરપ દાસ ગોસવામીઃ (પછી) પલરી વયકતિ જ દીકારભ આપ છ તિમનો

અન .. શ સબધ છ (૯) શીલ પભપાદઃ તિ ગર છ. તિ ગર છ. (તિ ગર છ.)(૧૦) સત સવરપ દાસ ગોસવામીઃ પરત તિ આમ તિમારા વતિરી કર છ. (૧૧) શીલ પભપાદઃ હા. એ ઔપચારરકતિા છ. કારણ ક મારી

ઉપકસથવતિમા કોઈએ ગર બનવ નરહ, (૧૨) આથરી મારા વતિરી. મારા આદશથરી, આમાર આજઞા

ગર(હના), (તિ) ખરખર ગર (છ) (બન).(૧૩) પરત મારા આદશથરી.(૧૪) સત સવરપ દાસ ગોસવામીઃ આમ (પછી)(તિઓ) પણ (કદાચ) તિમારા જ

વશષયો ગણાય (ગણાશ)?(૧૫) શીલ પભપાદઃ હા, તિઓ (તિમના) વશષયો છ, (પરત) (શા માટ)

ગણાય કોણ(૧૬) તમાલ કષણ ગોસવામીઃ ના. તિ પછ છ ક આ ઋતવક આચાયયો, તિઓ

કાયયાકારી છ, દીકા આપ છ,(૧૭) (તિમના)… જ લોકોન તિઓ દીકા આપ છ, તિઓ

કોના વશષયો છ?(૧૮) શીલ પભપાદઃ તિઓ તિમના વશષયો છ (જ વયકતિ દીકારભ આપ

છ તિમના વશષયો છ).(૧૯) તમાલ કષણ ગોસવામીઃ તિઓ તિમના વશષયો છ (?)(૨૦) શીલ પભપાદઃ જ દીકારભ આપ છ. (અન તિઓ મારા) (તિમના)

(તિ) વશષયના વશષય(યો) છ...

Page 49: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૩૬

(૨૧) સત સવરપ દાસ ગોસવામીઃ (હા)

(૨૨) તમાલ કષણ ગોસવામીઃ (એ સમજાય ગય)(૨૩) તમાલ કષણ ગોસવામીઃ (ચાલો આગળ વધરીએ)(૨૪) સત સવરપ દાસ ગોસવામીઃ પછી અમારો પરશ છ ક...(૨૫) શીલ પભપાદઃ જયાર હ તિમન ગર બનવા આદશ કર યાર તિ

(તિમ) વનયવમતિ ગર બન છ.(૨૬) બસ. તિ (અન તિઓ) મારા વશષયના વશષય(યો)

બન છ. (બસ). (જોય).

આપણ અગાઉ જણાવય તિમ, આ ઉપરોતિ વાતિાયાલાપનો સપષટ ઉલલખ નથરી ૯ જલાઈ પતમા ક નથરી શરીલ પરભપાદ દારા હસતિાકરરતિ બરીજા કોઈ અનવતિતી દસતિાવજમા. આ તિદન વવલચત છ કમ ક જી.આઈ.આઈ.નરી મખય દલરીલ છ ક ૯ જલાઈ આદશન યોગય રીતિ સમજવા આ સલકપતિ વાતિાયાલાપ સપણયા વનણાયાયક છ.

તમની તવશાળ તવશવવયાપી સસથાન સચનાઓ જાહર કરવાની શીલ પભપાદની આ કોઈ તનયતમત રીત ન હતી, એટલ ક અપણથ અન ભામક લભખત તનદદ તશકા આપીન, જન પછી યોગય રીત સમજવા માતર જના ટપ વાતાથલાપો ખોરવા પર.

આ પરસતતિ આદશનરી ગભરીરતિાન ધયાનમા લઈએ, જમ ક સકીતિયાન આદોલનન દસ હજાર વષયો સધરી ચલાવવ, અન આ જ બાબતિ ગૌડીયા મઠન શ થય હત , યાર શરીલ પરભપાદ આ રીતિ સચાલન કય હશ એવ માનવામા આવત નથરી. છતિાય, જો આપણ વતિયામાન જી.બરી.સરી. સથાનન સવરીકારીએ તિો આપણ આવ જ માનવ પડ. ચાલો હવ આપણ આ સવમવશતિ લખાણન કાળજીપવયાક વવÅલષણ કરીએ, ખાસ કરીન ૯ જલાઈ આદશના અનસધાનમા ઉપરોતિ જણાવલા ફરફારોના સમથયાનમા જી.આઈ.આઈ. જ દાવો કર છ એ તિમામ લરીટીઓ પર.

લીટી ૧-૩: અહી સત સવરપ દાસ ગોસવામરી ભવવષયમા દીકારભન સચાલન કવરી રીતિ થશ એ વવશ એક વવશષ પરશ પછ છ – “ખાસ કરીન એવા સમય જયાર તમ અમારી સાથ ન હોવ”. શરીલ પરભપાદ જ પણ ઉતર આપ છ, આપણ માનરીએ ક તિ તિમના પરસથાન પછીના જ સદભયામા હશ, કમ ક સત સવરપ એ જ સમય-માળખા સાથ વનસબતિ છ, એટલ ક – “જયાર તમ અમારી સાથ ન હોવ”.

લીટી ૪-૭: અહી શરીલ પરભપાદ સત સવરપ દાસ ગોસવામરીના પરશનો ઉતર આપ છ. શરીલ પરભપાદ કહ છ ક તિઓ “કાયયાકારી આચાયયા” ક “ઋતવક” તિરીક વતિયાવા કટલાક વશષયોનરી વનમણક કરશ. શરીલ પરભપાદ પરશનો સપષટ ઉતર આપરી ચપ રહ છ.

શરીલ પરભપાદ આ બાબતિ વધ વવગતિ આપતિા નથરી, ન તિો તિમના ઉતરન લાયક ઠરાવતિા ક લાયક ઠરાવવાનો પરયાસ કરતિા. આથરી આપણ એવ સમજવ ક આ જ તિમનો ઉતર હતિો. આ દરષષટકોણ વવરદ માત બ જ વવકલપો છ.

૧) શરીલ પરભપાદ જાણરી જોઈન ખોટો ક ભામક ઉતર આપયો,

Page 50: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

નિયકતિ ટપ ૩૭

અથવા

૨) તિમણ પરશ વયવકસથતિ ન સાભળયો અન વવચાય ક સત સવરપ દાસ ગોસવામરી ફતિ એવ જ પછ છ ક તિમનરી હાજરીમા શ કરવાન છ.

શરીલ પરભપાદન કોઈ વશષય વવકલપ ૧) પસદ કરશ નહી, અન જો વવકલપ ૨) હોય તિો આ વાતિાયાલાપ તિમના પરસથાન બાદ દીકારભના ભાવવ વવશ કશ જ કહી શક નહી; આથરી આપણરી પાસ ભાવવ દીકારભ વવષયક તિમના એકમાત વવધાન તિરીક ફરફાર વવનાનો ૯ જલાઈ આદશ હજ પણ યથાવત રહ છ.

કટલરીક વખતિ લોકોએ એવરી દલરીલ કરી છ ક વાતિચરીતિ ટકડ ટકડ હોવાથરી પણયા ઉતર બાકીનરી વાતિચરીતિમા જ સપષટપણ સમજાય છ. આ દરખાસતિ સામ સમસયા છ ક આ રીતિ આદશ આપવામા શરીલ પરભપાદ સત સવરપ દાસ ગોસવામરી દારા પછાયલા પરશનો સાચો ઉતર યાર જ આપરી શકયા હોતિ જો વનમન શરતિોન પાલન થય હોય:

· કોઈક તિમન બરીજા પરશો પછા હોય.

· ભાગયવશ આ પરશો સત સવરપ મહારાજના મળ પરશનો સાચો ઉતર મળવવા કામના હોય.

પરશોના ઉતર આપવાનરી આ એક વવલચત રીતિ હોય શક, પરત એક વવશવવયાપરી સસથા માટ નરહ, અન ચોકકસપણ આવરી શવલરી શરીલ પરભપાદનરી ન હતિરી. સાચ જ જો, જી.બરી.સરી. અનસાર, જ દીકારભન સચાલન ફતિ ચાર માસ માટ કરવાન હત તિ વવશ સચનાઓ સાથનો એક પત સમગર આદોલનન મોકલવાનરી તિકલરીફ શરીલ પરભપાદ લરીધરી હોય, તિો જ સચનાઓ દસ હજાર વષયો સધરી લાગ પડતિરી હોય તિ પરય શરીલ પરભપાદ ચોસપણ આવરી અસપષટ રીતિ વયવહાર કયયો ન હોઈ શક.

સાચ જ જો આપણ આ લખાણન વવÅલષણ વનવવપિવાદ ફરફાર (અ) અન (બ) ના સમથયાનમા કરતિા હોઈએ તિો પછી આપણ હજ કઈ સાર કરતિા નથરી. શરીલ પરભપાદન પછવામા આવય ક ખાસ કરીન જયાર તિઓ ન હશ યાર દીકારભન શ થશઃ તિઓ ઉતર આપ છ ક તિઓ ઋતવકોનરી વનમણક કરશ. જી.બરી.સરી. સલચતિ બનન ફરફારોથરી આ સપણયા વવરોધાભાસરી છ, અન ૯ જલાઈ આદશ “હવથરી” લાગ પાડવા માટ હતિો તિ જ તિથયન આ વધ મજબતિ બનાવ છ. ચાલો આગળ વાચરીએઃ

લીટી ૮-૯: અહી સત સવરપ દાસ ગોસવામરી પછ છ ક દીકા આપનારનો દીકારભ ગરહણ કરનાર વયકતિ સાથ શો સબધ છ. સત સવરપ દાસ ગોસવામરી તિમનો પરશ પણયા કરતિા નથરી તિ પહલા શરીલ પરભપાદ તિરતિ જ જવાબ આપ છ “તિ ગર છ”. કમ ક વયાખયા મજબ ઋતવકો દીકા આપનારા નથરી, દીકારભ ગરહણ કરનારાઓના “ગર” તિરીક શરીલ પરભપાદ માત પોતિાનો જ ઉલલખ કરતિા હોય શક. આનરી પષષટ ૯ જલાઈ પતમા થઈ છ જયા તણ વખતિ જણાવવામા આવય છ ક જમણ દીકારભ ગરહણ કય છ તિઓ “શરીલ પરભપાદના વશષયો” છ.

કટલરીક વખતિ વવલચત તિકયા આપવામા આવ છ ક જયાર શરીલ પરભપાદ કહ છ કઃ “તિ ગર

Page 51: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૩૮

છ” યાર શરીલ પરભપાદ ખરા અથયામા ઋતવકોનરી જ વાતિ કર છ. આ એકદમ વવલચત છ કમ ક શરીલ પરભપાદ ઋતવક શબદનરી વયાખયા માત “કાયયાકારી આચાયયા” તિરીક જ આપરી છ, મતિલબ એક પજારી જઓ કોઈ પરકારનરી ધાવમપિક વવવધ કર છ. આ પજારીઓ કઈ કઈ વવવધઓ કરશ તિનરી સપષટતિા શરીલ પરભપાદ ૯ જલાઈ પતમા કર છ. તિઓન કાયયા દીકારભ ગરહણ નવા ભતિોન આધયાતમક નામ આપવાન હત , અન દદતિરીય દીકારભના રકસસામા તિઓના ગાયતરી સત પર જાપ કરવાન હત – બધ જ શરીલ પરભપાદ વતિરી. બસ આ જ તિઓન કાયયા હત . તિઓ પોતિાના વશષયો સવરીકારી દીકા ગરઓ તિરીક વતિવ એવો કોઈ ઉલલખ નથરી. આ પતમા ઋતવકનરી વયાખયા વવશષરપ “આચાયયાના પરવતિવનવધ” તિરીક થાય છ. તિઓ આચાયયા વતિરી કાયયા કરવા માટ હતિા, પોતિ આચાયયા તિરીક વતિવ તિમ નરહ. આથરી, શા માટ શરીલ પરભપાદ ઋતવકોન “ગર” કહી આ મદાન ગ ચવણમા મક? જો તિઓ દીકા ગરઓ હોતિ તિો ગ ચવણ દર કરવા શા માટ તિઓન ગર ન કહા?

જયાર શરીલ પરભપાદ આચાયયા તિરીક પોતિાના સથાન સબવધતિ રફલસફીકલ ક વયવસથાપન વવષયોનરી વાતિ કર છ, યાર તિઓ ઘણરી વાર પોતિાનો ઉલલખ તરીજા પરષના સદભયામા કર છ. તિમણ અહી આમ જ કરવ જોઈએ એમ સમજાય છ કમ ક સત સવરપ દાસ ગોસવામરીના પરશો અહી તરીજા પરષના સદભયામા છ.

આમ આ વાતાથલાપનો અથથ યાર જ નીકળ જો શીલ પભપાદ “ગર” હોય, તમના પતતતનતિઓ ક ઋતવકો થકી નવા તશષયોન દીકારિ કરતા હોય.

શરીલ પરભપાદના ઉતરો તિદન સપષટ અન સસગતિ હોવા છતિા, અહી એવ જણાય છ ક પરશ પછનારના મનમા કઈક મ ઝવણ છ. આ સમય સત સવરપ દાસ ગોસવામરી લીટી ૧૦મા પછ છ—“પરત ત તમારા વતી કર છ”. સત સવરપ દાસ ગોસવામરી જ “તિ” નો ઉલલખ કર છ તિ “ઋતવક” છ, જયાર શરીલ પરભપાદ જ “તિ” નો ઉલલખ કર છ એ આપણ જોય તિમ શરીલ પરભપાદ માત પોતિ જ હોય શક, કમ ક ઋતવક પરણાલરીમા શરીલ પરભપાદ એકમાત દીકા આપનાર છ. તિમના વશષયનરી કઈક મ ઝવણ છતિા, શરીલ પરભપાદ આ ભાવવ ઋતવકોના દરજજા વવશ સત સવરપ દાસ ગોસવામરીના પરશન અનરપ ચપળતિાપવયાક આગામરી ઉતર પર આવ છ.

લીટી ૧૧-૧૩: આ સમય જી.આઈ.આઈ.મા એવો દાવો કરવામા આવ છ ક અહી ફરફાર (અ) બાબતિ પરાવા છ. આ લરીટીઓમા કોઈ પરાવા છ ક નથરી એ જોતિા પહલા આપણ લીટી ૧-૭ના વવÅલષણન પરથમ યાદ રાખરીએ.

જો લીટી ૧૧-૧૩મા ફરફાર (અ) સબવધતિ કોઈ પરમાણ હોય તિો તિ લીટી ૧-૭ સામ વવરોધાભાસરી બન જયા શરીલ પરભપાદ સપષટ ઉતર આપયો છ ક ઋતવકોનરી વનમણક “ખાસ કરીન” તિમના પરસથાન પછીના સમય સદભયામા હતિરી. આથરી જો લરીટી ૧૧-૧૩મા ખરખર ફરફાર (અ) સબવધતિ પરમાણ હોય, તિો તિનો મતિલબ ક શરીલ પરભપાદ થોડા સમય પહલા પોતિ કહલા વવધાનથરી વવરોધાભાસરી હોય. આવ જ જો હોય તિો એક જ વાતિાયાલાપમા બ સપણયા વવરોધાભાસરી વવધાનો હોવાના કારણ આ લખાણ ભાવવ દીકારભ વવશ કઈ પણ

Page 52: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

નિયકતિ ટપ ૩૯

નકકી કરવા ફરી વાર નકામ બન. ફરી વાર આપણ ફરફાર વવનાનો ૯ જલાઈ આદશ જ સદભયામા લવો પડ.

ચાલો જોઈએ આવ સાચ જ છ ક નથરી. યાદ રહ ક આપણ એવા વવધાનનરી શોધમા છીએ ક શરીલ પરભપાદના પરસથાનથરી ઋતવકો પોતિાનરી ઋતવક તિરીકનરી ફરજનો અતિ લાવ. બરીજા શબદોમા કહીએ તિો ઋતવકો તિમનરી હાજરીમા જ ફરજ બજાવરી શક.

લરીટી ૧૧-૧૩ વાચતિા આપણ જોઈએ છીએ ક તિમનરી હાજરીમા ઋતવકો કાયયારતિ રહ કારણ ક તિમનરી હાજરીમા તિઓ ગર બનરી શક નરહ. આમ શરીલ પરભપાદ ફરી એ જ વસદાતિન પનરાવતિયાન કર છ જ તિમના મહવાકાકરી વશષયો સાથના વયવહારમા પરસગોપાત કરતિા: ક ગરનરી હાજરીમા તિમના વતિરી જ વતિયાવ. પરત, શરીલ પરભપાદ એવ નથરી કહતિા ક આ “તિમના વતિરી વતિયાવાનો” તિમના પરસથાન સાથ અતિ થાય. તિઓ એવ પણ નથરી કહતિા ક “તિમના વતિરી વતિયાવાન” માત તિમનરી હાજરીમા જ શકય બન. ખરખર, અયાર સધરી તિમણ તિમના વતિરી વતિયાવાના ખયાલન તિમનરી શારીરરક હાજરી સાથ જોડતિરી કોઈ સરીધરી કડી જણાવરી નથરી, પરત શરીલ પરભપાદ તિમનરી શારીરરક હાજરીન તિમના વશષયો ગર ન બન તિ માટના કારણ તિરીક જ જણાવ છ. આ “ગર ન બનવ” એ જ ઋતવક તિરીક વતિયાવા સાથ જોડાયલરી કડી છ.

બરીજા શબદોમા કહીએ તિો, આ વાતિાયાલાપના સમય તિઓ દીકા ગર ન બનરી શક તિન એક કારણ શરીલ પરભપાદનરી શારીરરક હાજરી હતિરી. જમ આગામરી લરીટીમા સમજાય છ ક તિમના વશષયો દીકા ગર બન તિ માટ આ એકમાત કારણ અવરોધરપ ન હત .

લીટી ૧૨મા આપણ જોઈએ છીએ ક ગર બનવા માટ શરીલ પરભપાદ તિરફથરી એક વવશષ આદશ મળવવો પણ જરરી છ—“મારા આદશથરી”. શરીલ પરભપાદ લીટી ૧૩મા આ શરતિ ફરી કહ છ—“પરત મારા આદશથરી”, અન ફરી વાર લીટી ૨૫મા—“જયાર હ આદશ કર”. તિો પછી એ સપષટ છ ક આ વાતિાયાલાપ અવતિમ આદશ નથરી, નરહતિર તિઓ શા માટ કહઃ “જયાર હ આદશ કર”? જો તિમના પરસથાન બાદ ગર બનવા માટનો આ ખરો આદશ હોતિ, જમ જી.બરી.સરી. કહ છ, તિો તિમણ સાચ જ આવ કઈક કહવ જોઈત હત : “હ તિમન આદશ કર છ ક તરતિ મારા પરસથાનથરી તિમ ઋતવકોમાથરી દીકા ગરઓ બનો છો”. આવ કથન વતિયામાન જી.બરી.સરી. સથાન અન એમ.એ.એસ.એસ. પરથાન કઈક વવશવસનરીયતિા ધરીર. પરત જોઈ શકાય છ ક ૨૮ મ વાતિાયાલાપમા આવા કથનન સહજ પણ મળત વવધાન નથરી.

આગળ દલરીલ છ ક અહી “આમાર આજઞા” Åલોકના પરયોગનો અથયા જ એ થાય છ ક દીકા ગર બનવાનો આદશ પહલથરી જ અપાઈ ગયો હતિો, કમ ક ભગવાન શરીચવતિનયના આ આદશનરી પનરકતિ શરીલ પરભપાદ દારા ઘણરી વખતિ થઈ હતિરી. પરત, જમ આપણ જોય તિમ, “આમાર આજઞા” આદશ માત વશકા ગરના સદભયામા જ છ; આપણ જાણરીએ છીએ ક દીકા ગર બનવાનો આદશ હજ આપવામા આવયો ન હતિો કમ ક શરીલ પરભપાદ જણાવ છઃ “જયાર હ આદશ કર”. આથરી અહી શરીલ પરભપાદ કરલા આ Åલોકના પરયોગથરી કવળ એ જ વવચારધારા આગળ ધપ છ ક કોઈ પણ પરકારન ગરપદ લતિા પહલા એક આદશ

Page 53: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૪૦

અવનવાયયા છ.

લરીટી ૧૧-૧૩મા એવ કશ જ નથરી જથરી સત સવરપના મળ પરશનો (લીટી ૧-૭) શરીલ પરભપાદ આપલો સપષટ ઉતર બદલાય. આમ લીટી ૧-૭ની આપણરી સમજણ યથાવત રહ છ. શરીલ પરભપાદ સવ-વવરોધાભાસરી ન હતિા, અન ૯ જલાઈ આદશ હજ યથાવત રહ છ.

લીટી ૧૧-૧૩મા પરસથાવપતિ થાય છ ક ઋતવક પરણાલરી શરીલ પરભપાદનરી હાજરીમા સચાલન માટ હતિરી, પરત એવ નથરી ક તિન સચાલન કવળ તિમનરી હાજરીમા જ થઈ શક. “હવથરી” શબદના પરયોગથરી ૯ જલાઈ પતમા પણ આ વાતિ સપષટ થાય છ. “હવથરી” શબદમા તિ રદવસથરી દરક સમય માળખાનો સમાવશ થાય છ, શરીલ પરભપાદનરી શારીરરક હાજરીન ધયાનમા લરીધા વગર. ચાલો આગળ વાચરીએ.

લીટી ૧૪-૧૫: રસપરદ, અહી સત સવરપ દાસ ગોસવામરી બરીજા પરષનો પરયોગ કરી એક પરશ પછ છઃ “આમ પછી તઓ પણ તમારા જ તશષયો ગણાય?” શરીલ પરભપાદ ફરી વાર ભાવવ વશષયોનરી માલલકીનરી ખાતિરી કરતિો ઉતર આપ છઃ “હા, તઓ તશષયો છ...”. ભલ એ સપષટ નથરી ક શરીલ પરભપાદ આગળ શ બોલવા જઈ રહા છ પરત તિમનો મળ જવાબ તિદન સપષટ છ. તિમન તિમના દરજજા વવશ એક સરીધો પરશ પછવામા આવ છ અન તિઓ ઉતર આપ છ “હા”.

ફરફાર (અ) અન (બ)ના સમથયાનમા જો જી.બરી.સરી.ન કઈક આશા હતિરી તિો શરીલ પરભપાદ આ પરશનો ઉતર કઈક આ રીતિ આપવો જોઈતિો હતિોઃ “ના, તિઓ મારા વશષયો નથરી.” શરીલ પરભપાદ આગળ શ બોલવા જઈ રહા હતિા તિ અસબદ છ કમ ક તિઓ શ બોલવા જઈ રહા હતિા તિ કોઈ જાણરી શક નહી. આપણ ફતિ એટલ જ જાણરીએ છીએ ક જયાર તિમન પછવામા આવય ક ભાવવ દીકારભ ગરહણ કરનાર ભતિો શ તિમના વશષયો હશ, તિમણ ઉતર આપયોઃ “હા”; ફરી આ ફરફાર (અ) અન (બ)ના પકમા નથરી.

લીટી ૧૬-૧૮: અહી તિમાલ કષણ ગોસવામરીન કઈક મ ઝવણ લાગ છ અન શરીલ પરભપાદન વવકપ કર છ. તિમાલ કષણ ગોસવામરી સત સવરપ દાસ ગોસવામરીના પરશન થોડ વધ સપષટ કરી શરીલ પરભપાદન પછ છ ક જમણ ઋતવક થકી દીકા લરીધરી તિઓ કોના વશષયો છ. અહી ફરી વાર શરીલ પરભપાદ (તરીજા પરષમા પરશ પછાતિા) તરીજા પરષમા ઉતર આપ છ: “તિઓ તિમના વશષયો છ”. જમ આપણ ચચાયા કરી, શરીલ પરભપાદ માત પોતિાનો જ ઉલલખ કરતિા હોઈ શક કમ ક વયાખયા મજબ ઋતવકોના પોતિાના વશષયો હોતિા નથરી. આ ઉપરાતિ, આપણ જાણરીએ છીએ ક શરીલ પરભપાદ ચોસપણ પોતિાનો જ ઉલલખ કરતિા હતિા કમ ક ઋતવકો વવશ પરશ બહવચનમા પછાતિા (“આ ઋતવક-આચાયયો”) તિઓ એક વચનમા જવાબ આપ છ (“તિમના વશષયો... જ વયકતિ દીકારભ આપ છ”).

કટલરીક વખતિ બરીજો એક તિકયા આપવામા આવ છ ક આ વાતિાયાલાપમા તિ સમય તિમાલ કષણ ગોસવામરી કોઈક અસપષટ ભાવવ અથયામા અચોસ સમય માળખા વવશ પરશ પછ છ, જયા ઋતવકો કોઈક રીતિ દીકા ગરઓમા ફરવાઈ ગયા. આ તિકયા મજબ, શરીલ પરભપાદ જાણ હવ તિમાલ કષણ ગોસવામરીના મન સાથ “જાદઈ રીતિ સમળ” સાધયો હોય તિમ, જયાર

Page 54: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

નિયકતિ ટપ ૪૧

તિઓ ઉતર આપ છ ક ભાવવ દીકારભ ગરહણ કરનાર ભતિો “તિમના વશષયો” છ યાર તિમનો ખરખર અથયા એ થયો ક તિઓ ઋતવકોના વશષયો છ, જઓ હવ ઋતવકો નથરી પરત દીકા ગરઓ છ. આ તિરગરી “મનનો સમળ” અશકય અન વધ પડતિો અનમાવનતિ છ એવા તિથયન બાજએ મકતિા આ વાદ સામ બરીજી પણ એક સમસયા છઃ

હજ સિી શીલ પભપાદ એવ જણાવ નથી ક ઋતવકો, જમની તઓ તનમણક કરનાર છ, તઓ ઋતવકો તસવાયની બીજી કોઈ કમતામા કાયથ કરતા હશ. તો શા માટ તમાલ કષણ ગોસવામીએ એવ માની લીધ ક તઓનો દરજજો બદલાવાનો છ?

લીટી ૧૯-૨૦: તિમાલ કષણ ગોસવામરી તિમના ઉતરન પનરાવતિયાન કર છ, અન પછી શરીલ પરભપાદ આગળ કહ છઃ “જ દીકારભ આપ છ... તિમના પરમ-વશષય”. લખાણનરી આવવતઓ “તિમના પરમ-વશષય” અન “તિ પરમ-વશષય છ” પવકી અમ “તિમના પરમ-વશષય” પસદ કય કમ ક આ અમારી ટપ નકલ સાથ વધ સસગતિ છ, અન તિ અથયાપણયા વાતિાયાલાપના પરવાહ સાથ બધબસત જણાય છ. (નરહતિર જ વયકતિ દીકારભ આપ છ તિ પોતિ જ પરમ-વશષય બનરી જાય! – “જ દીકારભ આપ છ... ત પરમ-વશષય છ.”)

જયાર અહી તરીજા પરષમા બોલાય છ યાર એવરી દલરીલ થાય છ ક શરીલ પરભપાદ ઋતવકોનો જ ઉલલખ કરતિા હોવા જોઈએ, તિમના પોતિાનો નરહ; વાતિાયાલાપન આ દરષષટકોણથરી બદલરી લીટી ૧૭-૨૦મા “તિમના”/“કોણ” ના સથાન “ઋતવક” (કૌસમા) મકી આ દલરીલન ચકાસરી શકાય છઃ

તમાલ કષણ ગોસવામીઃ “તિઓ કોના વશષયો છ?”શીલ પભપાદઃ “તિઓ (ઋતવકના) વશષયો છ.”તમાલ કષણ ગોસવામીઃ “તિઓ (ઋતવકના) વશષયો છ.”શીલ પભપાદઃ “(ઋતવક) દીકારભ આપ છ... (ઋતવકના) પરમ-વશષય...”

ઋતવકો માત કાયયાકારી છ અન તિઓન કામ માત પરવતિવનવધ તિરીકન જ છ, આ મજબ વાચનારન સવય-વસદ જણાવ જોઈએ ક લીટી ૧૭-૨૦ન આવ અથયાઘટન અથયાહીન છ. પરમ-વશષયનરી વાતિ તિો જવા દો, ઋતવકન પોતિાના વશષયો હોય એ પણ એક વવરોધાભાસરી છ.

એવો આરોપ કદાચ લગાડી શકાય ક શરીલ પરભપાદ તરીજા પરષમા તિમના પોતિાનરી જ વાતિ કર છ એમ કહી અમ શરીલ પરભપાદના શબદોન “મરોડી” રહા છીએ. પરત અમન લાગ છ ક અમાર અથયાઘટન શરીલ પરભપાદ તિમના ઋતવકોન સોપલા કાયયા સાથ સસગતિ છ. આ વાતિાયાલાપના અથયાઘટન માટ બ વવકલપો લાગ છઃ

૧) નવા ભાવવ વશષયો ઋતવક પજારીઓના હતિા જઓ વયાખયા મજબ દીકા ગરઓ નથરી પરત કાયયાકારીઓ છ અન પરવતિવનવધઓ તિરીક વતિયાવા વવશષરપ વનય તિ કરાયા હતિા.

૨) નવા ભાવવ વશષયો દીકા ગર શરીલ પરભપાદના હતિા.

વવકલપ ૧) વારહયાતિ છ. તિથરી અમ એક તિારકદિક પસદગરી તિરીક વવકલપ ૨) પસદ કયયો અન

Page 55: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૪૨

તિ મજબ ટપન અથયાઘટન કય.

લીટી ૨૫-૨૬: શરીલ પરભપાદ એક સપષટ શરતિ સાથ વાતિ પરી કર છ ક જયાર તિઓ આદશ કર યાર જ કોઈ ગર બન છ. આ તિબકક દીકારભ ગરહણ કરનાર નવા ભતિો “મારા વશષયના વશષય” બન છ.

આ “વશષયના વશષય” શબદન ઘણો ઉછાળવામા આવયો છ. શરીલ પરભપાદ દારા આ શબદનો પરયોગ ઘણા માટ એક વનણાયાયક દલરીલ છ, કમ ક તિમન વશષયના વશષય યાર જ હોય શક જયાર તિઓ દીકા ગરઓ હોય. આ સય છ. દભાયાગયવશ “તિમના વશષયના વશષય” પછી આવતિા શબદોન સામાનયતિઃ અવગણવામા આવ છ. શરીલ પરભપાદ આગળ જણાવ છ ક “વશષયના વશષય” અન આથરી દીકા ગર યાર જ સભવવ શક જયાર શરીલ પરભપાદ તિમના કોઈ વશષયન દીકા ગર બનવાનો આદશ આપ. બરીજા શબદોમા કહીએ તિો શરીલ પરભપાદ એટલ જ કહ છ ક જયાર એક ગર તિમના વશષયન દીકા ગર બનવાનો આદશ આપ યાર જ તિમન વશષયના વશષય (“તિમના વશષયના વશષય”) હોય, કમ ક નવા દીકા ગર યાર બાદ સવતિત રીતિ દીકારભ કરતિા હોય (“તિ મારા વશષયના વશષય બન છ”). આ સરીધ-સરળ પરત છ, આ મદા પર કોઈ બમતિ નથરી. પરત આ ગરપદ માટનો આદશ કયા છ? ચોસપણ લીટી ૨૫-૨૬મા તિો નથરી જ; અન નથરી કયાય આખા વાતિાયાલાપમા.

વાસતિવમા, ૨૮ મ વાતિાયાલાપમા કોઈ વયકતિન કશ કરવાનો કોઈ આદશ નથરી. શરીલ પરભપાદ ભવવષયમા ઋતવકોનરી વનમણક કરવાના તિમના ઇરાદાનરી કવળ જાણ કર છ. યાર બાદ શરીલ પરભપાદ ઋતવક પરણાલરીમા ગર-વશષય સબવધતિ સહજ ગ ચવણભયાયા પરશોના ઉતર આપ છ. તિઓ પછી એક વવધાન સાથ વાતિચરીતિ પરી કર છ ક જયાર તિઓ કોઈન દીકા ગર બનવાનો યોગય આદશ આપ યાર શ બન. એ સપષટ છ ક ચોસ વયકતિઓન ચોસ કાયયો કરવાનો વવશષ આદશ પરથમવાર ૭ જલાઈના રોજ અપાયો (કપા કરી જઓ પરરવશષટ, પષઠ ૧૨૮), અન પછી તિનરી પષષટ ૯ જલાઈ હસતિાકરરતિ પતમા થઈ. પરત ૯ જલાઈ પત વાચતિા જોઈ શકાય છ ક તિમા એવો કોઈ ઉલલખ નથરી ક આ અલગયાર વનય તિ ઋતવકો કયારય દીકા ગરઓ બન; અથવા ઋતવક પરણાલરી કયારય રદ થાય.

૨૮ મ વાતાથલાપના અમારા તવસતત તવÅલરણ પરથી એવ સપષટ થાય છ ક જી.બી.સી. જ પસતત કર છ ત એક ગોળ-ગોળ દલીલ છઃ

ફરફાર (અ) અન (બ)ના સમથયાનમા, જ ઇસકકૉનનરી વતિયામાન ગર પરણાલરી માટ ઘણા મહવના છ, આપણન એવ કહવામા આવય ક ૨૮ મ લખાણમા શરીલ પરભપાદ આપલા એક “આદશ” અનસાર ૯ જલાઈ પતમા ફરફાર જરરી છ. પરત આ લખાણન ધયાનપવયાક વાચયા પછી આપણ જોઈએ છીએ ક શરીલ પરભપાદ કહ છ ક તિઓ યાર જ ગરઓ બનરી શક “જયાર હ આદશ કર”. આથરી એવરી દલરીલ કવરી રીતિ કરી શકાય ક આ “જયાર હ આદશ કર” એ અતિ ૭ અન ૯ જલાઈના રોજ આપલો જ “આદશ” હતિો? કમ ક આ “આદશ” સપણયા રીતિ ઋતવકોના વનમાયાણ માટ હતિો, અન આ એ જ “આદશ” છ જમા જી.બરી.સરી.ન તિમના અવડા ફરફારો (અ) અન (બ)ના સમથયાનમા ફરફાર કરવાનરી જરર પડી.

Page 56: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

નિયકતિ ટપ ૪૩

દિાથગયવશ, જી.આઈ.આઈ.મા જ દલીલ શલીની હહમાયત કરવામા આવી છ ત મજબ આપણ નાછટક આવી ઉપરોકત તવભચતર દવિ-તાહકકિક મરાગાઠમા મકાયા.

આ ઉપરોકત મરાગાઠન સમજવા કપા કરી પષઠ ૯૪ પર આપલી આકતત જઓ.

અતિ, ફરફાર (અ) અન (બ)ના સમથયાનમા પરાવાના અભાવ ઉપરાતિ આ સમગર “ફરફાર” વાદ સામ સૌથરી મોટી સમસયા છ ક તિમ એક આદશન એવરી મારહતિરી દારા કાયદસર બદલરી ન શકો જ મારહતિરી આદશ પાલન કરનારા એ જ વયકતિઓન પરાપતિ ન હતિરી.

જો ખરખર ફરફાર (અ) અન (બ)ના સમથયાનમા ૨૮ મ વાતિાયાલાપમા સપષટ સચનાઓ હોતિ તિો અવતિમ પતમા તિનો કઈક તિો અણસાર હોવો જોઈતિો હતિો. ખર જોતિા, મ ૨૮ના રોજ સભાનો મખય ઉદશ શરીલ પરભપાદના પરસથાન બાદ દીકારભ વવષયક સપષટ વનણયાય લવાનો હતિો. છતિાય એવરી દરખાસતિ મકવામા આવ છ ક જયાર શરીલ પરભપાદ દીકારભ વવષયક તિમનરી અવતિમ લલખતિ વનદદ વશકા જાહર કર છ યાર તિઓ કોઈક રીતિ માત એટલ જ જણાવ છ ક તિમના પરસથાન પહલા શ કરવ.

બરીજા શબદોમા કહીએ તિો, જ વવષય પર શરીલ પરભપાદન પછવામા નથરી આવય તિ વવશ તિમણ સપષટ અન ભારય તિ વનદદ વશકાઓ આપરી એવ માનવામા આવ છ; જયાર ખરો અગયનો મદો, જ વવશ દરક જણ જાણવા માગતિા હતિા, એટલ ક દસ હજાર વષયો સધરી દીકારભન ભાવવ, તિના વવશ તિમણ તિમના અવતિમ હસતિાકરરતિ આદશમા સબોધવાન સાવ બાકાતિ રાખય.

શરીલ પરભપાદ તિમનરી સસથાન કદી આ રીતિ નરીચ જણાવયા મજબ માગયાદશયાન આપતિા હોય એવ ઉદાહરણ આપણરી પાસ નથરીઃ

૧) એવરી વનદદ વશકા જાહર કરવરી ક જમા તિ પાછળના મખય ઉદશનો જ ઉલલખ થયો ન હોય.

૨) મહવનરી નવરી વયવસથાપન પરણાલરી વવશ અગયનરી મારહતિરી જાણરીજોઈન ન આપવરી.

૩) સચનાઓન ખરા અથયામા પાલન થાય તિ માટ તિમનરી સચના મળવનાર જાદઈ મનના હોવા જોઈએ એવરી અપકા રાખવરી.

આવરી સામાનય દલરીલ વાધા ૭મા ખોટી પરવાર થઈ છ ક શરીલ પરભપાદન ભાવવ દીકારભ વવશ શ કરવ તિ અવતિમ પતમા જણાવવાનરી જરર ન લાગરી, કારણ ક તિમણ પહલથરી જ તિમના પસતિકો અન પરવચનોમા સમજાવરી દીધ હત ક તિઓ કઈ રીતિ દરકન દીકા ગર બનવા ઇચછ છ (કપા કરી જઓ પષઠ ૧૪).

ફરફાર (અ) અન (બ)ના સમથયાન માટ ૨૮ મ વાતિાયાલાપમા જયા લીટી ૧૨મા શરીલ પરભપાદ “આમાર આજઞા ગર હના” Åલોકનો પરયોગ કર છ તિમાથરી કઈક કાઢવાનો વધ એક પરયાસ જી.આઈ.આઈ.મા કરવામા આવયો છ. આ Åલોકન પનરાવતિયાન તિમનરી પસતિકોના અનવાદ સબવધતિ ચચાયા પછી ફરી થાય છ. આ મતિ મજબ, ઋતવક આદશ દીકા ગર બનવાના આદશ સમાન છ; માત એ આધાર પર ક શરીલ પરભપાદ ભગવાન શરીચવતિનયના “દરકન ગર

Page 57: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૪૪

બનવાના” આ પરખયાતિ સચનનો ઉલલખ કર છ. પરત શરીલ પરભપાદ એટલ જ જણાવ છ કઃ

“… જ તમના ગરના આદશન સમજ છ, એ જ પરપરા, તઓ ગર બની શક. અન આથી હ તમારામાથી કટલાકની પસદગી કરીશ.” (૨૮ મ ૧૯૭૭, વાતિાયાલાપ)

અહી ધયાનમા લવા અગયના મદાઓ આ રહાઃ

૧. “ગરનો આદશ” શ હતિો જ તિઓન સમજવાનો હતિો? – ઋતવકો તિરીક વતિયાવ.

(“હ તમારામાથી કટલાકની કાયથકારી આચાયયો તરીક કાયથ કરવા િલામણ કરીશ.”)

૨. તિઓ આખર શ કરવા પસદ કરાયા હતિા? – ઋતવકો તિરીક કાયયા કરવા. (કપા કરી જઓ ૯ જલાઈ પત, પષઠ ૧૦૯)

૩. અન ગરના આદશન અનસરી તિઓ કયા પરકારના ગર બન? જમ અગાઉ ભગવાન શરીચવતિનયના “ગર બનવાના” આદશના વવÅલષણ પરથરી જોય, જ કોઈ શદાપવયાક આ આદશનો અમલ કર તિઓ આપોઆપ વશકા ગર તિરીક લાયક બન છ.

જી.આઈ.આઈ. તવરોિાિાસી પસતાવ રજ કર છ ક કવળ એક ઋતવક તરીક (દીકા ગર તરીક નહહ) વતથવાના ગરના આદશન પાલન કરી તઓ આપોઆપ દીકા ગરઓ તરીક વતત છ.

આ તિકયા મજબ, જ વયકતિ ગર તિરફથરી મળલા કોઈ પણ આદશન અનસર તિઓએ કોઈક રીતિ આપોઆપ દીકા ગર બનવાનો વવશષ આદશ પરાપતિ કરી લરીધો છ! દભાયાગયવશ, જી.આઈ.આઈ. આ વવશ તિના સમથયાનમા કોઈ પરાવા આપત નથરી. જમ અગાઉ દશાયાવય તિ મજબ, “આમાર આજઞા” Åલોકનો પરયોગ દરકન કવળ વશકા ગર બનવાનો જ આદશ છ (“એ ઉતતમ છ ક કોઈ તશષયો સવીકારવા નહી.”).

તનષકરથ

૧. ૯ જલાઈ ૧૯૭૭ના રોજ શરીલ પરભપાદ ‘હવથરી’ પરથમ તિમજ દદતિરીય દીકારભના સચાલન માટ ૧૧ ઋતવકો વનય તિ કયાયા.

૨. ૨૮ મ વાતિાયાલાપમા એવા કોઈ પરાવા નથરી જનો પરયોગ ૯ જલાઈ આદશમા એવા ફરફાર કરવા થઈ શક ક શરીલ પરભપાદના પરસથાન સાથ વનય તિ ઋતવકોનરી ફરજનો અતિ થાય.

૩. ૨૮ મ વાતિાયાલાપમા એવ પણ કશ નથરી જનો પરયોગ ૯ જલાઈ આદશમા એવા ફરફાર કરવા થઈ શક ક શરીલ પરભપાદના પરસથાન થતિા જ ઋતવકો દીકા ગરઓમા પરરવતિયાન પામ.

૪. ૨૮ મ વાતિાયાલાપમા આ વાતિ સપષટપણ વસદ થાય છ ક ઋતવકો શરીલ પરભપાદના પરસથાન બાદ પણ કાયયારતિ રહ તિ હત હતિા.

નોધ લવરી ક આ એક જ વાતિાયાલાપના ઓછામા ઓછા ચાર અલગ અલગ લખાણો છ અન તણ અલગ અલગ “સતાવાર” જી.બરી.સરી. અથયાઘટનો છ. આ કારણસર ઘણા ભતિોન લાગ

Page 58: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

નિયકતિ ટપ ૪૫

છ ક આ વાતિાયાલાપ એક વનણાયાયક પરાવા તિરીક ન ગણરી શકાય. જો વાચનારનો આ જ વનષકષયા હોય તિો પછી તિમનરી પાસ અવતિમ આદશ તિરીક ૯ જલાઈ પતમા પાછા વળવા વસવાય બરીજો કોઈ વવકલપ રહતિો નથરી, કમ ક આ સપષટ લલખતિ અન હસતિાકરરતિ પત છ અન તિ સમગર આદોલનન મોકલવામા આવયો હતિો. કાયદાનરી અદાલતિમા પણ ચોસપણ આ જ વનષકષયા હોય; લલખતિ હસતિાકરરતિ પરાવા હમશા ટપ રકોરડિગ કરતિા અગર ગણાય છ. અમ અહી આ ૨૮ મ વાતિાયાલાપન અયતિ કાળજીપવયાક પરીકણ એટલા માટ કય ક ફરફાર (અ) અન (બ)ના સમથયાનમા જી.બરી.સરી.એ તિન એકમાત પરાવા તિરીક આગળ ધય છ.

ઇસકકૉનમા દીકારભ વવષયક જી.બરી.સરી.નરી વતિયામાન કસથવતિના મખય આધાર રચતિા આ ફરફારોન આપણ પછી તિદન નકારવા જ પડ, કમ ક ફરફાર (અ) અન (બ)ના સમથયાનમા કોઈ પરાવા નથરી. આ પરરણામરપ, ૯ જલાઈ નરીવતિ દસતિાવજમા આપલા આદશો જ દીકારભ વવષયક શરીલ પરભપાદનો અવતિમ આદશ ગણાય અન તિન જ અનસરવ રહ.

અહી કટલાક સબવધતિ વાધાઓ જણાવયા છ જ અમન લાગ છ ક તિન સબોધવા ઉપયોગરી હશ.

Page 59: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૪૬

બીજા સબતિત વાિાઓ

૧. “શીલ પભપાદ તમના પસતકોમા ઋતવકોનો કોઈ ઉલલખ કયયો નથી.”

૧) “ઋતવક” (અથાયાત “પજારી”) શબદ અન તિના પયાયાયનો સદભયા શરીલ પરભપાદના પસતિકોમા ૩૧ અલગ જગયાઓ પર કરવામા આવયો છ, “દીકા” શબદ અન તિના પયાયાય કરતિા જરાક જ ઓછી વખતિ ક જનો ઉલલખ શરીલ પરભપાદના પસતિકોમા ૪૧ અલગ જગયાએ છ. ચોકકસપણ, વવવધઓમા ઋતવક પજારીઓન ઉપયોગમા લવાનરી વવચારધારા શરીલ પરભપાદના પસતિકોમા સપણયા માનય છઃ

ઋતવક : ૪.૬.૧ / ૪.૭.૧૬ / ૫.૩.૨ / ૫.૩.૩ / ૫.૪.૧૭ / ૭.૩.૩૦ / ૮.૨૦.૨૨ / ૯.૧.૧૫

ઋતવજ: : ૪.૫.૭ / ૪.૫.૧૮ / ૪.૭.૨૭ / ૪.૭.૪૫ / ૪.૧૩.૨૬/ ૪.૧૯.૨૭ / ૪.૧૯.૨૯ / ૫.૩.૪ / ૫.૩.૧૫ / ૫.૩.૧૮ / ૫.૭.૫ / ૮.૧૬.૫૩ / ૮.૧૮.૨૧ / ૮.૧૮.૨૨ / ૯.૪.૨૩ / ૯.૬.૩૫

ઋતવજમ : ૪.૬.૫૨ / ૪.૨૧.૫ / ૮.૨૩.૧૩ / ૯.૧૩.૧ઋતવગભય: : ૮.૧૬.૫૫ઋતવગભિ: : ૪.૭.૫૬ / ૯.૧૩.૩

(આ તિમામ સદભયા શરીમદ ભાગવતિમ માથરી છ)

૨) શરીલ પરભપાદ તિમના પસતિકોમા આધયાતમક વસદાતિો વવસતતિ રીતિ આવરી લરીધા હોવા છતિા આ વસદાતિોનરી વવશષતિા ઘણરી વાર નથરી અપાઈ (દાખલા તિરીક શરીવવગરહ પજા વવશ). સામાનયતિઃ આવરી વવશષ બાબતિોના વયવહારો પરાયોલગક રીતિ અથવા પતો જવા બરીજા માધયમ દારા થયા છ. આમ, દીકા ક દીકારભના વસદાતિ અન તિન વયવહારરક રીતિ લાગ પાડવાનરી સવવગતિો વચચનો તિફાવતિ સમજવો જરરી છ. શરીલ પરભપાદ દીકાનરી વયાખયા કયારય એક ધાવમપિક વવવધના અથયામા આપરી નથરી પરત મકતિ તિરફ લઈ જતિા આધયાતમક જઞાનનરી પરાચપતિ તિરીક આપરી છઃ

“બીજા શબદોમા કહીએ તો, આધયાતમક ગર તનદરાવસથ જીવન તની મળ ચતનામા જાગત કર છ, જથી તઓ િગવાન તવષણની પજા કરી શક. આ દીકા ક દીકારિનો હત છ. દીકારિ એટલ આધયાતમક ચતનાના શદ જાનન પાપત કરવ.” (શરીચવતિનય-ચરરતિામતિ, મધયલરીલા, ૯.૬૧, ભાવાથયા)

“વાસતવમા દીકા એટલ તશષયન આધયાતમક જાનમા દીકારિ કરવ જ વિારા તઓ તમામ િૌતતક દોરથી મકત થાય છ.” (શરીચવતિનય-ચરરતિામતિ, મધયલરીલા, ૪.૧૧૧, ભાવાથયા)

“દીકા એક પહરિયા છ જ વિારા દરક તમના આધયાતમક જાનન જાગત કરી શક છ

Page 60: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

બીજા સબધિત વાિાઓ ૪૭

અન પાપકમથથી થયલી તમામ પતતહરિયાઓનો કય કરી શક છ. પાગટ શાસતોના અભયાસમા તનપણ વયસકત આ પહરિયાન દીકા તરીક જાણ છ.” (શરીચવતિનય-ચરરતિામતિ, મધયલરીલા, ૧૫.૧૦૮, ભાવાથયા)

દીકા વખતિ સામાનય રીતિ એક વવવધ થાય છ, પરત ખરખર આ વવવધ અવનવાયયા નથરી, પણ એક ઔપચારરકતિા છઃ

“આમ િલ, ૧૯૨૨ થી ૧૯૩૩ સિી વયવહાહરક રીત માર દીકારિ કરા ન હત , પરત મન ચતનય મહાપભના સપદાયના પચારનો પિાવ મળયો. જ હ તવચારતો હતો. અન મારા ગર મહારાજ વિારા ત જ દીકારિ હત .” (શરીલ પરભપાદ પરવચન, ૧૦/૧૨/૧૯૭૬, હદરાબાદ)

“દીકારિ એક ઔપચાહરકતા છ. જો તમ ગિીર હોવ તો એ જ ખર દીકારિ છ. […] મારો સપશથ કવળ ઔપચાહરકતા છ. ત તમારો સકલપ છ. એ જ દીકારિ છ.” (“રદવયનરી શોધ”, બરી.ટી.જી. # ૪૯)

“… ગર-પરપરાનો અથથ હમશા એ નથી ક સતતાવાર રીત દરકન દીકારિ કરાવવ જ જોઈએ. ગર-પરપરા એટલ પારપહરક તનષકરથન સવીકારવ.” (રદનશન શરીલ પરભપાદનો પત, ૩૧/૧૦/૧૯૬૯)

“હર કષણ જપવ એ આપણ મખય કામ છ, એ જ સાચ દીકારિ છ. અન ત બાબત તમ મારા આદશન સહ અનસરતા હોવાથી દીકા આપનાર પહલથી જ છ.” (તિમાલ કષણન શરીલ પરભપાદનો પત, ૧૯/૮/૧૯૬૮)

“િલ, દીકારિ થાય ક ન થાય, મખય વસત જાન છ… જાન. દીકારિ એક ઔપચાહરકતા છ. જમ તમ જાન માટ શાળાએ જાવ છો, અન પવશ એ એક ઔપચાહરકતા છ. ત બહ મહવની વસત નથી.” (શરીલ પરભપાદ મલાકાતિ, ૧૬/૧૦/૧૯૭૬, ચડીગઢ)

શીલ પભપાદઃ “કોણ માર વશષય છ? સૌપરથમ તિો તિમન વશસતિતિાના વનયમોન ચસતિપણ પાલન કરવા દો.”

તશષયઃ “જયા સધરી તિ અનસર છ, પછી તિ …”શીલ પભપાદઃ “પછી તિ બરાબર છ.”

(શરીલ પરભપાદ, પરભાતિ ફરી, ૧૩/૬/૧૯૭૬, ડટોઇટ)

“…જયા સિી તશસતતા નથી યા સિી તશષય હોવાનો પશન જ ઉપસસથત થતો નથી. તશષય તન કહવાય જ તશસતતાન પાલન કર.” (શરીલ પરભપાદ, પરભાતિ ફરી, ૮/૩/૧૯૭૬, માયાપર)

“જ કોઈ તશસતતાન પાલન કરત નથી ત તશષય નથી.” (શરીલ પરભપાદ, શરીમદ ભાગવતિમ પરવચન, ૨૧/૧/૧૯૭૪)

Page 61: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૪૮

આમ વવવધવત દીકારભ એક ઔપચારરકતિા છ, અન આ વવવધ વશષયના મનમા દીકા પરરરિયા પરવતિ તિમણ લરીધલરી ગભરીર જવાબદારીઓન સભાન બનાવવા માટ કરવામા આવ છ. આવરી જવાબદારીઓ આ મજબ છઃ

· રદવય જઞાનનરી પરાચપતિ જનાથરી તિઓ તિમના બધા દોષમાથરી શદ બન.

· દીકા ગરના આદશન હરહમશ પાલન કરવાના સકલપન ટકાવરી રાખવ.

· આધયાતમક ગરના આદશોન ઉસાહપવયાક અમલ કરવાન પરારભ કરવ.

શરીલ પરભપાદ સપષટપણ જણાવય છ ક આ વવવધનરી ઔપચારરકતિા ફતિ ઔપચારરકતિા જ છ, આવશયકતિા નથરી. તિદ ઉપરાતિ, દીકારભનરી આ વવવધવત ઔપચારરકતિામા ઘણા તિવોનો સમાવશ થાય છઃ

૧. સામાનયતિઃ મરદર પરમખ દારા સસથા તિરફથરી સતાકીય ભલામણ.

૨. કાયયારતિ ઋતવક દારા સવરીકાર.

૩. અકગન-યજઞમા ભાગ લવો.

૪. આધયાતમક નામ ગરહણ કરવ.

ફતિ મદા (૨) અન (૪)મા જ ઋતવક પજારીનરી આવશયકતિા રહ છ; જયાર (૧) અન (૩) સામાનય રીતિ મરદર પરમખ દારા થાય છ.

અગાઉ દશાયાવય તિ મજબ, એવ કશ જણાવય નથરી ક દીકાન આ કોઈ પણ તિવ, જમ ક રદવય જઞાન, પાપભરી પરવતિરરિયાઓનો કય, અકગન-યજઞનરી વવવધ અન આધયાતમક નામ, મળવવા ગર અન વશષયએ એક સમાન ગરહ પર સહહાજર રહવ જરરી છ. ઊલટ, દીકાના દરક તિવો (જઞાનનો પરસાર, યજઞ વગર) ગરનરી શારીરરક ઉપકસથવતિ વવના પણ સરળતિાથરી આપરી શકાય છ. આન વનદશયાન શરીલ પરભપાદ દારા વયવહારરક રીતિ થય હત , કમ ક તિમણ દીકાના આ તિમામ તિવો તિમના વશષયો અન પસતિકો જવા મધયસથરી દારા આપયા. આમ, ઋતવકોના ઉપયોગથરી કોઈ આધયાતમક વસદાતિો બદલાતિા નથરી. ફતિ સવવગતિ જ બદલાય છ.

આમ ઋતવકોના કાયયાન યથાથયા રીતિ જોતિા એવ વનદશયાન થય છ ક આપણ એક ઔપચારરક વવવધનરી સવવગતિો સાથ વયવહાર કરી રહા છીએ, અન આ વવવધ પોતિ જ દીકાનરી રદવય પરરરિયાન તિવ નથરી (કપા કરી પષઠ ૯૩ પર આપલરી “દીકા” આકવતિ જઓ).

આપણ નોધ લઈએ ક શરીલ પરભપાદ આ બધા તિવો સાથ તિમનરી અગયતિા અનસાર કામ લરીધ છઃ

Page 62: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

બીજા સબધિત વાિાઓ ૪૯

તવગત શ પસતકોમા સમજાવ છ?

શ પથા અનસરવામા

આવી?

પથામા કયા કયા મોટા ફરકારો થયા?

શ પથામા કરલા ફરફારો પસતકોમા સમજાવવામા

આવયા છ?

દીકા હા ના જઞાનનો પરસાર મખયવ વાણરી થકી થયો, અન શારીરરક

સપકયા થકી નરહ

પરયક પરીકાનો અલપ પરયોગ

દીકારભ માટ નવા પરમાણો

કટલાક

દીકારિ

તવતિ

ના ના દીકારભ ગરહણ ભતિોનરી માળા પર જાપ કરવા વનયામકોનો ઉપયોગ

મગનટીક ટપ દારા ગાયતરી મત

આપવો

ના

નામકરણ

પહરિયા

ના ના હરરનામ દીકા સમય

નામ આપવ

નામ આપવા વનયામકોનો ઉપયોગ

ના

આમ, ઐવતિહાવસક અથવા સમકાલરીન દીકારભ પરરરિયામા ઋતવકોના ઉપયોગ વવશ શરીલ પરભપાદના પસતિકોમા વવશષ ઉલલખનો અભાવ દીકારભ વવષયક શરીલ પરભપાદનરી સામાનય પદવતિ સાથ સસગતિ છ; નવરીનતિાઓનરી અગયતિા પરમાણ તિમના પસતિકોમા તિનો વવશષ ઉલલખ જોવા મળ છ.

Page 63: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૫૦

૨. “પરીકા (ગર અન તશષય વચચ સામ-સામ તનરીકણ) જ દીકાનો એક આવશયક ઘટક છ ત પયક સપકથ તવના કઈ રીત શક બન?”

આ પરશ સલચતિ આવશયકતિા પરથરી ઉદ ભવ છ ક એક વશષયએ ગરનરી “સનમખ જવ”, “પરશોતર કરવા”, અન “સવા કરવરી” (ભગવદ -ગરીતિા, ૪.૩૪), અન ગરએ વશષયન “વનરીકણ” કરવ (શરીચવતિનય-ચરરતિામતિ, મધયલરીલા, ૨૪.૩૩૦). આ Åલોકોન ધયાનપવયાક અધયયન કરવાથરી આપણન વનમન મદાઓ સમજાય છઃ

· એવો કોઈ ઉલલખ નથરી ક આ “પરશોતર”, “સવા”, અન “વનરીકણ” માટ પરયક સપકયા જરરી હોય.

· ભગવદ -ગરીતિા ૪.૩૪ ભાવાથયા અનસાર એક વશષય માટ આ પરવવતઓન આવશયક બતિાવરી છ. આમ આ પરવવતઓ માટ જો ગર આ જ ગરહ પર હાજર હોવા જરરી હોય તિો ૧૪ નવમબર ૧૯૭૭ના રોજથરી કોઈ પણ વયકતિ શરીલ પરભપાદન વશષય ન ગણાય.

· “પરશોતર” થાય જથરી “આધયાતમક ગર” “જઞાન આપરી” શક. પરત “જઞાન આપવ” એ પણ વશકાનરી જ વયાખયા છ, અન એવ પહલથરી જ સવરીકારવામા આવય છ ક વશકા આપવા હત અથવા વશકા સબવધતિ પરશોના જવાબ મળવવા ગરન એક સમાન ગરહ પર હાજર રહવાનરી જરર રહતિરી નથરી (કપા કરી જઓ પષઠ ૯૫ – “શ ગર શારીરરક રીતિ ઉપકસથતિ હોવા જરરી છ?”). ઉપરાતિ, ઉપર સમજાવય તિમ, આ દરખાસતિના તિકયા મજબ ૧૪ નવમબર ૧૯૭૭ના રોજથરી કોઈન પણ “જઞાન અપાય” ન કહવાય.

· “વનરીકણ” એ ભાવવ વશષયએ વનયામક વસદાતિોના અમલ માટ કરલો એક કરાર છ, અન તિનરી વનગરાનરી ગરના પરવતિવનવધઓ દારા થઈ શક છઃ

“અમારી કષણિાવનામત ચળવળમા આવશયકતા એ છ ક દરક જણ પાપી જીવનના ચાર સતિો છોરી દવા તયાર થાય […]. ખાસ કરીન પાશચાય દશોમા, અમ પથમ તનરીકણ કરીએ છીએ ક શ િાતવ તશષય તનયામક તસદાતોન અનસરવા તયાર છ.” (શરીચવતિનય-ચરરતિામતિ, મધયલરીલા, ૨૪.૩૩૦, ભાવાથયા)

પરવતિવનવધઓન ઉપયોગમા લવાનરી આ સવલતિનરી પનરકતિ થોડી લરીટીઓ બાદ ફરી થાય છ જયાર દદતિરીય દીકારભ માટ ભાવવ ઉમદવારના વનરીકણનરી ચચાયા થઈઃ

“આ રીત તશષય ઓછામા ઓછા છ માસથી એક વરથ સિી આધયાતમક ગર અથવા તમના પતતતનતિઓના માગથદશથન હઠળ સવા-િસકત કર છ.” (શરીચવતિનય-ચરરતિામતિ, મધયલરીલા, ૨૪.૩૩૦, ભાવાથયા)

થોડી લરીટીઓ બાદ આપણ જોઈએ છીએ ક પરવતિવનવધઓના કાયયાનરી અગયતિા ખરખર કટલરી છઃ

Page 64: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

બીજા સબધિત વાિાઓ ૫૧

“છ માસ ક વરથ સિી ગરએ તશષયની તજજાસાનો અભયાસ કરવો.” (શરીચવતિનય-ચરરતિામતિ, મધયલરીલા, ૨૪.૩૩૦, ભાવાથયા)

· શરીલ પરભપાદ સસથાનરી સથાપના કઈ રીતિ કરી તિ ધયાનમા લઈએ તિો ઉપરોતિ શરતિન પાલન અશકય રહ હોય. તિમણ તિમના હજારો વશષયોમા શકયપણ દરકન વનરીકણ પરા ૬ માસ સધરી કય ન હોય. આમ જો ઉપરોતિ જણાવલરી આવશયકતિા શરીલ પરભપાદ દારા પરી કરવાનરી હતિરી તિો પરવતિવનવધઓન ઉપયોગમા લવાન કાયયા કવળ પસદગરીનો વવષય ન હતિો પરત સપણયાપણ અવનવાયયા હત . જો ગર દારા થતિરી પરયક પરીકા (જમા તિઓ શારીરરક રીતિ કાયયારતિ હોય) એક અખરડતિ શાતસતક વસદાતિ હતિો તિો શા કારણ શરીલ પરભપાદ (સમગર વવશવમા વશષયો અન કનદરો સાથ) જાણરીજોઈન પરચાર મડળ રચય જથરી આવરી પરયક પરીકા અશકય બન? પરયતરમા એવરી દલરીલ કરાય છ ક શરીલ પરભપાદ તિમનરી પરચાર સફળતિા શાસતોના ઉલલઘન ભોગ મળવરી, અન આવરી દલરીલ સામાનયતિઃ ભારતિમા બરીજા ગૌડીયા વવષણવ સમદાય દારા કરાય છ.

· સવય આચાયયા તિરફથરી સવવસતતિ વયવહાર આચરણના મજબતિ પરાવા પરથરી ઉપરોતિ તિમામ મદાઓ વધ વસદ થાય છ. શરીલ પરભપાદ કોઈ પરકારનરી પરયક પરીકા વવના તિમના બહમતિ વશષયોન દીકારભ કય. આમ, શરીલ પરભપાદ એક એવરી પરણાલરી રચરી જ થકી દીકા માટ તિમના પરવતિવનવધઓનરી સનમખ જવ એ તિમનરી પરયક સનમખ જવા બરાબર થાય. એવરી દલરીલ થઈ શક ક પરયક પરીકા રદ થવરી સવાભાવવક હતિરી કારણ ક ગર હજ આ ગરહ પર હાજર હતિા. આમ પરયક પરીકા કદાચ સવદાવતિક રીતિ થઈ હોય. પરત આવરી દલરીલ પાછળ કોઈ આધાર નથરી કમ કઃ

(i) પરયક પરીકા આ રીતિ રદ થાય તિવરી વવશષ કલમનો ઉલલખ કોઈ શાસતમા નથરી. આ કવળ હકીકતિ પાછળનરી કસથવતિ સાથ સગમતિા સાધવાનરી યકતિ ગણાય.

(ii) જયાર પરયક પરીકા માટ પરવતિવનવધઓના કાયયાન વણયાન કરવામા આવ છ યાર શરીલ પરભપાદ એવ કદીય જણાવતિા નથરી ક આ પરવતિવનવધઓન અકસતિવ યા સધરી જ રહ જયા સધરી શરીલ પરભપાદ આ ગરહ પર હાજર છ. અયાર સધરી ન જણાવયો હોય એવો કયો શાતસતક વસદાતિ છ ક જ જમણ આ પરવતિવનવધઓનરી વનમણક કરી તિ વયકતિનરી શારીરરક ઉપકસથવતિ સબવધતિ ચોસ પરરકસથવતિમા આ પરવતિવનવધઓના કાયયા પર રોક લગાડ?

(iii) અગાઉ દશાયાવય તિમ, પરયક પરીકા એક શાતસતક આવશયકતિા નથરી. શરીલ પરભપાદ તિમના પસતિકો અન વશષયોના ઉપયોગન પરયક પરીકાનરી અવજી તિરીક ગણ છ. આથરી પરયક પરીકા કયાર રદ કરવરી ક ન કરવરી એવો પરશ જ રહતિો નથરી.

(iv) શારીરરક સપકયા વગર દીકા આપવામા આવરી હતિરી એ પોતિ જ સાલબતિરી છ ક દીકા પરયક પરીકા વગર શકય છ.

(v) હમશા પરયક પરીકા થઈ નથરી, જયાર એમ કરવ શકય હત યાર પણ, આથરી આ હકીકતિ પરથરી સાલબતિ થાય છ ક દીકા માટ પરયક પરીકા જરરી હોય શક નરહ. એક

Page 65: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૫૨

વશષયમા શરીલ પરભપાદ કયા ધારાધોરણોનરી અપકા રાખતિા હતિા તિ તિમણ સપષટ જણાવરી દીધ હત ; મરદર પરમખો અન ઋતવકો આ ધારાધોરણો જળવાઈ રહ તિ જોવા હત હતિા. દીકારભ વવષયક આજના ધોરણો શરીલ પરભપાદ તિમનરી પરયક હાજરીમા પરસથાવપતિ કરલા ધારાધોરણો જવા જ છ. જયાર તિઓ હાજર હતિા યાર જો તિમણ પોતિાનરી પરયક સલાહ ન લવા વવનતિરી કરી હોય તિો પછી એવ તિો શ છ જ આપણન આવ વવચારવા પરરરતિ કર ક તિમન હવ વચચ પડવાનરી તિાકીદ જરર છ? આપણ માત એટલો જ ખયાલ રાખવાનો છ ક આ ધારાધોરણો કોઈ ફરફાર ક ઉપજાવ વવના કડકપણ જળવાઈ રહ.

૩. “આપણ િલ શીલ પભપાદન સવીકારી લઈએ, પરત આપણ કઈ રીત જાણવ ક તમની શારીહરક ગરહાજરીમા પણ તમણ આપણન તમના તશષય તરીક સવીકાયાથ?”

૭ જલાઈના રોજ, ઋતવક પરણાલરીના સયોજન વખતિ, શરીલ પરભપાદ જણાવ છ ક તિમના અલભપરાય વવના ઋતવકો નવા ભતિોન તિમના વશષયો તિરીક સવરીકારી શક છ. આમ, નવા વશષયોન સવરીકારવાનરી ક અલગ તિારવવાનરી પરરરિયામા શરીલ પરભપાદ સામલ ન હતિા. ઋતવકોન પરી સતા અન છટ આપવામા આવરી હતિરી. શરીલ પરભપાદનરી શારીરરક શાવમલગરીરી જરરી ન હતિરીઃ

શીલ પભપાદઃ “આથરી મારી રાહ જોયા વગર તિમન જ લાયક લાગ. એ વવવકબદદ પર આધાર રાખ.”

તમાલ કષણ ગોસવામીઃ “વવવકબદદ પર.”શીલ પભપાદઃ “હા.”

(ખડ વાતિાયાલાપ, ૭/૭/૧૯૭૭, વ દાવન)

તિદઉપરાતિ, ઋતવકો દારા અપાયલા નામ “દીકારભ ગરહણ વશષયો” નામના પસતિકમા તિમાલ કષણ ગોસવામરી દારા દાખલ થતિા. આમ બાહ રીતિ તિો શરીલ પરભપાદન કદાચ વશષયના અકસતિવ અગ જાણ પણ ન હોય. આ પરરણામરપ, આ પરરરિયા હવ પણ પહલા જવરી જ હોય કમ ક ઋતવકોન પરી સતા આપવામા આવરી હતિરી.

૪. “જો ગરજી આ ગરહ છોર ત પવત જ દીકારિ થઈ ચક હોય તો અન તો જ “સનમખ”, “પશનોતતર” અન તમની “સવા” તમની ગરહાજરીમા પણ થઈ શક.”

ઉપરોતિ દલરીલ એટલ તિો સવરીકાર છ ક આધયાતમક ગરનરી ગરહાજરીમા “સનમખ”, “પરશોતર” અન “સવા” થઈ શક છ. આવ તિો અન તિો જ શકય હોય “જો દીકાનરી કડી ગરજી આ ગરહ છોડ તિ પવવ જ બધાઈ ચકી હોય” એ સપણયા ઉપજાવરી કાઢવામા આવલરી વાતિ છ, અન આનો શરીલ પરભપાદના પસતિકોમા કોઈ સદભયા નથરી, આથરી આન અવગણરી શકાય. દીકા કાયયારતિ થાય તિ માટ એક વવવધવત સમારોહ પણ જરરી નથરી, દીકા એ ગર તિરફથરી વશષયન મળલા રદવય જઞાનનો પરસાર છ (પાપભરી પરવતિરરિયાઓના કયનરી સાથ):

Page 66: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

બીજા સબધિત વાિાઓ ૫૩

“…ગર-પરપરાનો અથથ હમશા એ નથી ક સતતાવાર રીત દરકન દીકારિ કરાવવ જ જોઈએ. ગર-પરપરા એટલ પારપહરક તનષકરથન સવીકારવ.” (રદનશન શરીલ પરભપાદનો પત, ૩૧/૧૦/૧૯૬૯)

“િલ, દીકારિ થાય ક ન થાય, પથમ વસત જાન છ… જાન. દીકારિ એક ઔપચાહરકતા છ. જમ તમ જાન માટ શાળાએ જાવ છો, અન પવશ એ એક ઔપચાહરકતા છ. ત બહ મહવની વસત નથી.” (શરીલ પરભપાદ મલાકાતિ, ૧૬/૧૦/૧૯૭૬, ચડીગઢ)

એવ કહવ મખાયામરીભય હશ ક જો ગર પરયક રીતિ હાજર ન હોય, ખાસ કરીન લબનજરરી અકગન-યજઞ સમય, તિો દીકાનરી આ રદવય પરરરિયા યોગય રીતિ કામ ન લાગ, કારણ કઃ

· શરીલ પરભપાદ ઘણરી વાર દીકારભ સમારોહ સમય પરયક હાજર ન હતિા. આવા સમારોહ ઘણરી વખતિ મરદર પરમખો, વરરષઠ સનયાસરીઓ અન ઋતવકો જવા તિમના પરવતિવનવધઓ દારા કરવામા આવયા હતિા.

· એવ સવરીકારવામા આવ છ ક શરીલ પરભપાદ લગભગ બ દસકોથરી પરયક ઉપકસથતિ ન હોવા છતિા તિમના હજારો વશષયો દીકાનરી આ પરરરિયાથરી હજ લાભ મળવરી રહા છ.

એવરી દલરીલ થઈ શક ક ભલ શરીલ પરભપાદ આ દીકા સમારોહમા હાજર ન હતિા પરત તિઓ આ સમારોહ વખતિ આ ગરહ પર તિો હાજર હતિા જ ન. તિો શ દીકારભ સમય આ ગરહ પર ગરનરી પરયક હાજરી દીકા માટ જરરી છ? આ દલરીલન ભાર આપવા માટ શરીલ પરભપાદના પસતિકોમા કઈક આવ વવધાન શોધવ જરરી બનઃ

‘દીકા તિો અન તિો જ શકય બન જો દીકારભ સમારોહ સમય ગર તિમના વશષયથરી અમક જ અતિર હોય, પથવરીના વયાસ કરતિા વધ અતિર નરહ.’

આજ રદન સધરી આવ વવધાન કોઈએ દશાયાવય નથરી. ઊલટ, જમ વનમન અવતિરણ દશાયાવ છ, આપણરી રફલસફીમા દીકાનો પરખયાતિ દાખલો (ભગવદ -ગરીતિા, ૪.૧) ઉપરોતિ દરખાસતિથરી વવપરીતિ છ:

“આમ મન ક તમના પતર ઇકવાક સાથ વાતચીત કરવી મશકલ ન હતી. પસાર માધયમો હતા જ, અથવા રહરયો પણાલી એટલી સરસ હતી ક વાતચીત એક ગરહ પરથી બીજા ગરહ સિી પસાહરત થઈ શકતી હતી.” (શરીલ પરભપાદ, ભગવદ -ગરીતિા પરવચન, ૨૪/૮/૧૯૬૮)

એવ સમજાય છ ક ગર અન વશષય વચચના શારીરરક અતિરથરી દીકા પર કોઈ અસર પડતિરી નથરી.

Page 67: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૫૪

૫. “તમ જ દરખાસત મકો છો એ સશયમ ભરિસતી િમથ જવી લાગ છ!”

૧) ઋતવક પરણાલરીનરી દરખાસતિ અમ કરતિા નથરી, પરત ૯ જલાઈ ૧૯૭૭ના આદશમા શરીલ પરભપાદ કર છ. આમ ભલન તિ લરિસતિરી ધમયા જવરી હોય તિોપણ આપણ તિન અનસરણ કરવ જ રહ, કમ ક આ ગરનો આદશ છ.૨) શરીલ પરભપાદ સપષટપણ સવગતીય ઈશ લરિસતિન તિઓના ગર તિરીક અનસરવાન ચાલ રહવાના લરિસતિરીઓના ખયાલન માનય રાખ છ. તિમણ શરીખવય ક જમણ ઈશ લરિસતિનરી વશકાઓન પાલન કય તિઓ વશષય છ, અન તિઓ ઈશ લરિસતિ દારા અપાતિા મકતિના સતિરન પરાપતિ કર છઃ

મધવિીસાઃ “ઈશ લરિસતિનરી વશકાઓમા શદા રાખરી, તિમનરી વશકાઓન અનસરણ કરી આધયાતમક ગરનરી કપા વગર એક લરિસતિરી માટ આધયાતમક જગતિમા પહોચવા માટ કોઈ માગયા છ ખરો?”

શીલ પભપાદઃ “મન સમજાય નહી.”તમાલ કષણઃ “શ આ યગમા એક આધયાતમક ગર વગર કોઈ લરિસતિરી બાઈબલ

વાચરીન તિથા ઈશ લરિસતિનરી વશકાઓન અનસરણ કરી….. પહોચ.”શીલ પભપાદઃ “જયાર તિમ બાઈબલ વાચો છો યાર તિમ આધયાતમક ગરન અનસરો

છો. તિમ કઈ રીતિ કહી શકો ક વગર? જવા તિમ બાઈબલ વાચો છો, તિનો મતિલબ ક તિમ ઈશ લરિસતિના આદશન અનસરો છો, અથાયાત તિમ એક આધયાતમક ગરન અનસરો છો. તિો પછી આધયાતમક ગર વગરનરી વાતિ જ કયા છ?”

મધવિીસાઃ “હ જીવવતિ આધયાતમક ગરનરી વાતિ કરતિો હતિો.”શીલ પભપાદઃ “આધયાતમક ગર …. પરશ જ નથરી. આધયાતમક ગર સનાતિન છ.

આધયાતમક ગર સનાતિન છ. તિો તિમારો પરશ છ આધયાતમક ગર વગર. આધયાતમક ગર વગર તિમ તિમારા જીવનના કોઈ સતિર ન રહી શકો. તિમ આ આધયાતમક ગરન સવરીકારો ક પલા આધયાતમક ગરન. એ અલગ વાતિ છ. પરત તિમાર સવરીકાર કરવો જ રહો. જમ તિમ કહો છો ક “બાઈબલ વાચરીન”, જયાર તિમ બાઈબલ વાચો છો, તિનો મતિલબ તિમ ઈશ લરિસતિનરી હરોળમા કોઈ પજારી ક પાદરી દારા પરવતિવનવધવ કરાતિા આધયાતમક ગરન અનસરો છો. (શરીલ પરભપાદ પરવચન, ૨/૧૦/૧૯૬૮, સરીટલ)

“ઈશ ભરિસતના િકતોની મતજલ તવશ, તઓ સવગથમા જઈ શક છ, બસ એ જ. ત આ િૌતતક જગતનો એક ગરહ છ. ઈશ ભરિસતના િકત ત છ જ દસ આદશોન ચસતપણ પાલન કર છ. […] આથી તનષકરથ એ છ ક ઈશ ભરિસતના િકતો સવગતીય ગરહો પર પહોચ છ જ આ િૌતતક જગતનો િાગ છ.” (ભગવાનન શરીલ પરભપાદનો પત, ૨/૩/૧૯૭૦)

Page 68: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

બીજા સબધિત વાિાઓ ૫૫

“ખરખર જન ઈશ ભરિસતન માગથદશથન મળ છ તન ચોકસ મસકત મળ છ.” (પણયા પરશો અન પણયા ઉતરો, પરકરણ ૯)

“ભરિસતીઓ ઈશ ભરિસત જવા એક મહાન વયસકતન અનસર છ, મહાજનો યના ગતઃ સ પથાઃ. તમ કોઈ મહાજન, મહાન વયસકતન અનસરો. […] તમ એક આચાયથન અનસરો, જમ ક ભરિસતીઓ ઈશ ભરિસત આચાયથન અનસર છ. મસસલમો, તઓ આચાયથન અનસર છ, મોહમમદ. એ સાર છ. તમાર કોઈક આચાયથન અનસરવ.[...] એવમ પરપરા પાપતમ.” (શરીલ પરભપાદ ખડ વાતિાયાલાપ, ૨૦/૫/૧૯૭૫, મલબકૉનયા)

૩) “લરિસતિરી” હોવા પર આ વાધો અવળચડો છ કમ ક ઇસકકૉનમા વતિયામાન ગર પરણાલરીમા જ કટલરીક લરિસતિરી પદવતિઓ અપનાવવામા આવરી છ. જી.બરી.સરી. વનવાયાલચતિ ગરઓ પાછળનરી સવદાવતિક વવચારધારા કથોલરીક ચચયામા પકૉપન વનવાયાચન કરતિરી કારડદિનલોનરી કકૉલજ પરણાલરી જવરી છઃ

“ગર ઉમદવાર માટ […] મતદાન પદતતઓ […] મતદાર સભયોની પરી સલાહ-મસલત થશ. ઉમદવાર ૨/૩ બહમત પાપત કરવો જરરી છ. […] દીકારિ ગર તરીકની તનમણક માટ તમામ જી.બી.સી. સભયો ઉમદવાર છ.” (જી.બરી.સરી. ઠરાવ)

આ જ રીતિ જી.બરી.સરી. પોતિાન “ઇસકકૉનન માગયાદશયાન આપત સવયોચચ ધમયોપદશક મડળ” (બરી.ટી.જી., ૧૯૯૦-૧૯૯૧) કહ છ, જ ફરી “લરિસતિરી” પરરભાષા છ.

આ ખાસ “લરિસતિરી” વયવહારો ઈશ લરિસતિ દારા કદીય શરીખવવામા આવયા નથરી, અન તિ શરીલ પરભપાદ દારા સપણયા વખોડાયા હતિાઃ

“વષણવ આચાયથની પસદગી િૌતતક મત અતિકાર કતરમા આવતી નથી. વષણવ આચાયથ સવ-પિાવશાળી હોય છ, અન અદાલતના કોઈ ચકાદાની જરર રહતી નથી.” (શરીચવતિનય-ચરરતિામતિ, મધય-લરીલા, ૧.૨૨૦, ભાવાથયા)

“શીલ જીવ ગોસવામીની સલાહ છ ક વારસાગત ક સામાતજક હરવાજ તથા િમયોપદશક પણાલીઓન આિાર આધયાતમક ગરની પસદગી કરવી નહહ.” (શરીચવતિનય-ચરરતિામતિ, આરદ-લરીલા, ૧.૩૫, ભાવાથયા)

૬. “ઋતવકો એક પકારની દીકા આપ છ. શીલ પભપાદ આપણા માતર તશકા ગર છ.”

૧) ઋતવકોન કાયયા દીકા ગરના કાયયા કરતિા અલગ છ. તિમનો એકમાત હત વશષયોના દીકારભમા દીકા ગરન સહયોગ આપવાન છ, નરહ ક વશષયોન પોતિાના ગણવાન.

૨) ઋતવકો કવળ દીકારભ વવવધ પર નજર રાખ છ; આધયાતમક નામ આપ છ વગર, પરત તિઓન અકગન-યજઞ કરવાનરી પણ જરર રહતિરી નથરી. આ અકગન-યજઞ સામાનયતિઃ મરદર

Page 69: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૫૬

પરમખ કયાયા, અન કોઈ એવ કહત નથરી ક તિઓ દીકા ગર છ.

૩) શા માટ શરીલ પરભપાદન તિઓ જમ ઇચછ છ તિમ ન કરવા દઈએ? તિઓ ચોકકસપણ આપણા વશકા ગર છ, પરત તિમણ ૯ જલાઈના રોજ સપષટપણ વનદદશ કયયો તિમ તિઓ આપણા દીકા ગર પણ છ.

૪) કમ ક શરીલ પરભપાદ આપણા મખય વશકા ગર છ, હકીકતિ પરમાણ તિઓ આપણા દીકા ગર પણ છ, કારણ કઃ

· તિઓ રદવય જઞાન આપ છ – દીકાનરી વયાખયા.

· તિઓ ભકતિ-લતિા-બરીજન રોપાણ કર છ – દીકાનરી વયાખયા.

ભતિો પણ આ ઉપરોતિ પરવવતઓમા સહયોગ આપરી શક છ (પરચાર, પસતિક વવતિરણ વગર દારા), પરત તિઓ વતિયામા-પરદશયાક ગરઓ છ, દીકા ગરઓ નથરી, ભલ આવરી સવા થકી તિઓ પણ મ તિ જીવ બનતિા હોય.

૫) આમ પણ તિો મખય વશકા ગર સામાનયતિઃ દીકા ગર બનતિા જ હોય છઃ

“શીલ પભપાદ તમામ ઇસકૉન િકતો માટ મખય તશકા ગર છ […] શીલ પભપાદની સચનાઓ દરક ઇસકૉન િકત માટ જરરી તશકાઓ છ.” (જી.બરી.સરી. ઠરાવ, ન. ૩૫, ૧૯૯૪)

“સામાનયતઃ એક આધયાતમક ગર જઓ તશષયન આધયાતમક તવજાન તવશ સતત માગથદશથન આપ છ તઓ પાછળથી તમના દીકા ગર બન છ.” (શરીચવતિનય-ચરરતિામતિ, આરદ-લરીલા, ૧.૩૫, ભાવાથયા)

“એક તશકા ક દીકા ગરની ફરજ છ ક તઓ તશષયન સાચા માગત દોર, અન આ પહરિયાનો અમલ કરવો તશષય પર તનિથર છ. શાસતના તનયમાનસાર તશકા ગર અન દીકા ગર વચચ કોઈ િદ નથી, અન સામાનયતઃ તશકા ગર પાછળથી દીકા ગર બન છ.” (શરીમદ ભાગવતિમ , ૪.૧૨.૩૨, ભાવાથયા)

૭. “જો શીલ પભપાદ દરકના તશકા ગર હોય તો પછી તઓ કઈ રીત દીકા ગર પણ હોય શક?”

દીકા અન વશકા ગરઓ વચચ ગ ચવણ એટલા માટ ઊભરી થાય છ ક તિમના શરીષયાકો તિમના કાયયો સાથ ગ ચવાડાભયાયા છ. આમ કટલરીક વાર એવ માનવામા આવ છ ક માત વશકા ગર જ વશકા આપરી શક, દીકા ગર નરહ. પરત, જમ ઉપરોતિ છલલા અવતિરણમા દશાયાવય તિમ, દીકા ગર પણ વશકા આપ છ. આ આવ જ હોવ જોઈએ નરહતિર દીકા ગર બરીજી કઈ રીતિ રદવય જઞાનનો પરસાર કરી શક?

Page 70: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

બીજા સબધિત વાિાઓ ૫૭

પધમનઃ

શીલ પભપાદઃ

પધમનઃ

શીલ પભપાદઃ

“ગર-પાદાશય. ‘સૌપરથમ આધયાતમક ગરનરી શરણ લવરી જરરી છ. તિસમાત કષણ-દીકાદી-વશકણમ. તિસમાત , ‘તિમના તિરફથરી’, કષણ-દીકાદી-વશકણમ. ‘કષણ-દીકા, દીકારભ અન વશકા લવરી જરરી છ.’”

“દીકા એટલ રદવય જઞાન કપયતિરી ઇતિરી દીકા. જ રદવય જઞાન, રદવય, સમજાવ છ તિ દીકા છ. રદ, રદવય, દીકાનમ . દીકા. આમ રદવય જઞાન, રદવય જઞાન… જો તિમ આધયાતમક ગર ન સવરીકારો તિો તિમ કઈ રીતિ રદવય… મળવો. તિમન આમ તિમ કઈ વશખવાડી દવામા આવ, આમ તિમ, અન સમયનો વયય. વશકકના સમયનો વયય અન તિમારા કીમતિરી સમયનરી બરબાદી. આથરી તિમાર એક વનપણ આધયાતમક ગરન જ માગયાદશયાન લવ જોઈએ. આ વાચો.”

“કષણ-દીકાદી-વશકણમ .”

“વશકણમ . આપણ શરીખવ જ પડ. જો તિમ ના શરીખો તિો તિમ કઈ રીતિ પરગવતિ સાધરી શકો? પછી?”

(ખડ વાતિાયાલાપ, ૨૭/૧/૧૯૭૭, ભવનશવર)

રદવય-વશકા દીકાનો જ સાર છ એવ ગર-વશષય સબવધતિ ખબ પરખયાતિ Åલોકમા (ભગવદ -ગરીતિા ૪.૩૪) સાલબતિ થાય છ. આ Åલોકમા, “ઉપદશયકનતિ” શબદન શબદશઃ ભાષાતિર “દીકારભ” થાય છ. પરત આ Åલોકના અનવાદમા આ શબદ “દીકારભ” ન બદલ “જઞાન આપવ” થયો છ, વશષયના “પરશોતર” સાથ જોડાયલરી એક પરરરિયા. આમ, દીકારભ પરરરિયાન વણયાન અહી જઞાન આપવા સાથ સમાનાથતી તિરીક થાય છ. પરરણામ, “પરભપાદ વશકા, દીકા નરહ” ના પરચારકો પોતિાનરી જ તિારકદિક જાળમા ફસ છ. આ ગરહ પર શરીલ પરભપાદનરી ગરહાજરીમા જો શરીલ પરભપાદ “જઞાન આપવા” સકમ હોય તિો વયાખયા મજબ તિઓ રદવય જઞાન આપતિા જ હોવા જોઈએ. આમ, જો શરીલ પરભપાદ શારીરરક અરસ-પરસ વવના વશકા ગર હોય શક તિો શા માટ દીકા ગર પણ નરહ? એવરી દલરીલ વારહયાતિ છ ક આ ગરહ પર તિમનરી ગરહાજરીમા શરીલ પરભપાદ વશકા ગર તિરીક વતિતી વશકા આપરી શક પરત જો આપણ તિમન શરીષયાક બદલરીએ તિો તિઓ વશકા આપરી શક નરહ. આ ગરહ પર તમની ગરહાજરીમા તઓ તશકા ગર હોય શક છ—આ હકીકત જ એક પરાવો છ ક શીલ પભપાદ આ સાથ દીકા પણ આપી શક છ.

કટલરીક વયકતિઓએ આનાથરી આગળ વધરી દલરીલ કરી છ ક શારીરરક દહ વવના શરીલ પરભપાદ રદવય વશકા પણ ન આપરી શક. જો આવ હોતિ તિો આચિયયા એ થાય ક શા કારણ શરીલ પરભપાદ આટલા બધા પસતિકો લખવાનો શમ કયયો અન આ પસતિકોન દસ હજાર વષયો સધરી પરચાર કરવાના મખય હતસર એક સઘનરી સથાપના કરી? જો શરીલ પરભપાદના પસતિકોમાથરી રદવય વશકાઓ મળવવાન હવ શકય ન હોય તિો શા માટ આપણ આ પસતિકોન

Page 71: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૫૮

વવતિરણ કરીએ છીએ? અન શા માટ લોકો હજય માત આ પસતિકોના બળ શરણ થાય છ?

૮. “શ તમ એવ કહો છો ક શીલ પભપાદ એકપણ શદ િકત ન બનાવયા?”

ના, અમ એટલ જ કહીએ છીએ ક શરીલ પરભપાદ દીકારભ ચાલ રાખવા ઋતવક પરણાલરીનરી રચના કરી. શરીલ પરભપાદ શદ ભતિો બનાવયા ક નરહ તિન તિમના સપષટ અન એકઅથતી અવતિમ આદશ સાથ કોઈ સબધ નથરી. વશષયો તિરીક આપણરી ફરજ ગરના આદશોન કવળ અનસરવાનરી છ. ગરના આદશનો આદર ન કરી તિ બદલ કટલા શદ ભતિો હાલમા છ અન ભવવષયમા કટલા હશ એ વવશ અટકળ લગાડવરી અયોગય છ.

હાલ ખરખર કોઈ શદ ભતિો નથરી એવો ખરાબ રકસસો પણ લઈએ તિો શરીલ ભકતિવસદાતિ સરસવતિરી મહારાજના પરસથાન બાદનરી પરરકસથવતિન ધયાનમા લવરી જોઈએ. લગભગ ૪૦ વષયો પછી શરીલ પરભપાદ સકતિ કયયો ક ગૌડીયા મઠમાથરી ફતિ એક જ અવધકતિ દીકા ગર હતિા:

“ખરખર મારા ગરબધઓ પકી કોઈ આચાયથ* બનવા લાયક નથી. […] આપણા તવદાથતીઓ અન તશષયોન પોસાહહત કરવાના બદલ તઓ કટલીક વાર તમન પદતરત કર. […] તઓ આપણી પાકતતક પગતતન નકસાન પહોચારવા ખબ સકમ છ.” (રપાનગાન શરીલ પરભપાદનો પત, ૨૮/૪/૧૯૭૪)

*(શરીલ પરભપાદ “આચાયયા” અન “ગર” શબદો એકબરીજાના પયાયાય તિરીક વાપરતિા)

“હ કટલાક ગર પસદ કરીશ. હ કહીશ, ‘હવ તમ આચાયથ બનો’. […] તમ છતરી શકો, પરત તની કોઈ અસર ન હોય. આપણ ગૌરીયા મઠ જઓ. દરક જણન ગર બનવ છ, અન એક નાન મહદર અન ‘ગર’. કવા પકારના ગર?” (શરીલ પરભપાદ, પરભાતિ ફરી, ૨૨/૪/૧૯૭૭)

આન શરીલ ભકતિવસદાતિના પરચાર કાયયા પર સરરયામ આરોપ તિરીક જોઈ શકાત હત . પરત એવરી દલરીલ કરવરી ક શરીલ ભકતિવસદાતિ “વનષફળ” ગયા એ ઘણરી મખાયામરીભરી ગણાય. શરીલ ભકતિવસદાતિ એવ કહવા જાણરીતિા છ ક જો તિમના કાયયાથરી એક પણ વયકતિ શદ ભતિ બન તિો તિઓ તિન એક સફળતિા ગણશ.

કોઈ પણ રકસસામા, ઋતવક પરણાલરીન લાગ પાડવાનરી વાતિથરી પહલથરી જ શદ ભતિોન સભવવતિ અકસતિવ રદ થત નથરી. એવા ઘણા રકસસાઓ છ જમા સરળતિાથરી ઋતવક અન શદ ભતિો એમ બનનો સમાવશ થઈ શક. દાખલા તિરીકઃ

શરીલ પરભપાદ ઘણા શદ ભતિો બનાવયા હોય જમનરી દીકા ગરઓ બનવાનરી કોઈ લાલસા નથરી. એવો કોઈ સચનામક પરાવો નથરી ક ઇસકકૉનમા સવયોચચ પરગવતિશરીલ ભતિો એવરી જ વયકતિઓ હોવરી જોઈએ જઓ પોતિ દર વષવ મતિદાન માટ ઊભા થાય. આ શદ ભતિો કદાચ શરીલ પરભપાદના કાયયામા કવળ નમરભાવ સહયોગ આપવાનરી ઇચછા ધરાવતિા હોય. એવ કશ જણાવય નથરી ક એક શદ ભતિએ દીકા ગર બનવ ફરતજયાતિ છ. આવરી વયકતિઓ ઋતવક પરણાલરીમા કામ કરવા રાજી હોય જો તિમ કરવ તિમના ગરનો આદશ હોય.

Page 72: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

બીજા સબધિત વાિાઓ ૫૯

શરીલ પરભપાદનરી ઇચછા કદાચ ઘણા વશકા ગરઓનરી હોય, પરત જરરી નથરી ક ઘણા દીકા ગરઓનરી. દરકન વશકા ગર બનવાના અગાઉ જણાવલા આદશ અન વશષયો ન સવરીકારવાનરી શરીલ પરભપાદનરી ચતિવણરી સાથ આ સસગતિ છ. તિ આ વાતિ સાથ પણ સસગતિ હશ ક શરીલ પરભપાદ તિમના કાયયાન એકલા હાથ સફળતિા અપાવરી હતિરીઃ

મહમાનઃ “શ તિમ એક ઉતરાવધકારી પસદ કરવાન પરયોજન કરી રહા છો?”

શીલ પભપાદઃ “એ પહલથી જ સફળ છ […]”.મહમાનઃ “પરત તિમ જાણો આ બધ સભાળવા કોઈક તિો જોઈએ ન.”

શીલ પભપાદઃ “હા, એ અમ તિવયાર કરી રહા છીએ. અમ આ ભતિોન તિવયાર કરી રહા છીએ જઓ બધ સભાળશ.”

હનમાનઃ “એક વાતિ જ આ શાણો માણસ પછ છ અન હ જાણવા ઇચછ છ, શ તિમારા ઉતરાવધકારી પસદ કરાયા અથવા તિમારા ઉતરાવધકારી ….”

શીલ પભપાદઃ “મારી સફળતા હમશા છ જ.” (ખડ વાતિાયાલાપ, ૧૨/૨/૧૯૭૫, મકસકો)

“આમ નવ કહવા માટ કશ નથી. માર જ પણ કહવ હત ત મ મારા પસતકોમા કહી દીધ છ. હવ તમ તન સમજવાનો પયાસ કરો અન તમાર કાયથ ચાલ રાખો. હ હાજર હોઉ ક ન હોઉ તનાથી કોઈ ફરક પરતો નથી.” (શરીલ પરભપાદ, આગમન વાતિાયાલાપ, ૧૭/૫/૧૯૭૭, વ દાવન)

તતરીઃ “તિમારા મરણ પચિાત અમરરકામા આ આદોલનન શ થશ?”શીલ પભપાદઃ “હ કદી ન મરીશ”

િકતોઃ “જય! હરરબોલ!” (હાસય.)શીલ પભપાદઃ “હ મારા પસતિકોમા જીવતિ રહીશ અન તિમ તિનો લાભ લશો.”

(શરીલ પરભપાદ, પરસ સભા, ૧૬/૭/૧૯૭૫, સન ફાકનસસકકૉ)

તતરીઃ “શ તિમ કોઈ ઉતરાવધકારીન તિાલરીમ આપરી રહા છો?”શીલ પભપાદઃ “હા, મારા ગર મહારાજ છ ન.”

(શરીલ પરભપાદ, પરસ સભા, ૧૬/૭/૧૯૭૫, સન ફાકનસસકકૉ)

“માર સથાન માતર િગવાન શીચતનય લઈ શક. તઓ આ આદોલનન સિાળશ.” (શરીલ પરભપાદ ખડ વાતિાયાલાપ- રહદીમાથરી અનવાદ, ૨/૧૧/૧૯૭૭)

મલાકાતીઃ “જયાર એવો અવનવાયયા સમય આવ ક એક ઉતરાવધકારીનરી જરર પડ યાર શ થશ?”

Page 73: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૬૦

રામશવરઃ “તિઓ ભવવષય વવશ પછ છ, આ આદોલન ભવવષયમા કોણ ચલાવશ?”

શીલ પભપાદઃ “તિઓ ચલાવશ. હ તિઓન તિાલરીમ આપરી રહો છ.”મલાકાતીઃ “તિો શ એક આધયાતમક નતિા હશ?”

શીલ પભપાદઃ “ના, હ જી.બરી.સરી.ન તિાલરીમ આપરી રહો છ જ વવશવસતિર ૧૮ છ.” (શરીલ પરભપાદ મલાકાતિ, ૧૦/૬/૧૯૭૬, લકૉસ ઍનજલરીસ)

તતરીઃ “શ તિમ તિમારા ઉતરાવધકારી તિરીક કોઈ વયકતિનરી વનમણક કરવા જઈ રહા છો ક પછી તિમ એમ કરી દીધ છ?”

શીલ પભપાદઃ “હમણા હ એ વવચારતિો નથરી. પરત કોઈ એક વયકતિનરી જરર નથરી.”

(ખડ વાતિાયાલાપ, ૪/૬/૧૯૭૬, લકૉસ ઍનજલરીસ)

મલાકાતીઃ “હ વવચાર છ ક શ તિમનરી પાસ કોઈ ઉતરાવધકારી છ... તિમારા મરણ પચિાત તિમાર સથાન લવા શ તિમારી પાસ કોઈ ઉતરાવધકારી છ?”

શીલ પભપાદઃ “હજ એ નકકી થય નથરી. હજ એ નકકી થય નથરી.”મલાકાતીઃ “તિો હર કષણવાળા કઈ પરરરિયા..?”

શીલ પભપાદઃ “અમારી પાસ સલચવો છ. તિઓ સચાલન કર છ.” (શરીલ પરભપાદ મલાકાતિ, ૧૪/૭/૧૯૭૬, નય યકૉકયા)

શરીલ પરભપાદ તિમના કોઈ પણ વશષયન દીકા ગર તિરીક વતિયાવા અવધકતિ કયાયા નહી તિનો મતિલબ એવો નથરી ક તિઓ શદ ભતિો ન હતિા. વશકા ગર પણ મ તિ જીવ હોય શક. આ કદાચ એવ હોય શક ક ભગવાન શરીકષણનરી યોજનામા તિઓન આવરી ભવમકા ભજવવાનરી જરર ન હતિરી. જ પણ હોય, શરીલ પરભપાદના અનયાયરીઓ માટ અગયનો ભાગ ભજવવાનો છ જ, એ જ રીતિ જમ શરીલ પરભપાદનરી શારીરરક હાજરીમા ભજવયો હતિો. એટલ ક તિમના સહયોગરી તિરીક વતિતીન, નરહ ક ઉતરાવધકારી આચાયયો તિરીકઃ

“તમામ જી.બી.સી.એ તશકા ગર રહવ . હ દીકા ગર છ, અન હ જ શીખવ છ તવ જ શીખવી અન જ કર છ તવ જ કરી તમાર તશકા ગર રહવ .” (મધદરીસાન શરીલ પરભપાદનો પત, ૪/૮/૧૯૭૫)

“કટલીક વખત દીકા ગર હમશા હાજર હોતા નથી. આથી એક પગતતશીલ િકત પાસથી તશકા, સચના લઈ શકાય. તમન તશકા ગર કહવાય છ.” (શરીલ પરભપાદ, ભગવદ -ગરીતિા પરવચન, ૪/૭/૧૯૭૪, હોનોલલ)

આમ પરશ એ નથરી ક શ શરીલ પરભપાદ કોઈ શદ ભતિો બનાવયા ક નરહ પરત એ છ ક તિમણ ઋતવક પરણાલરી રચરી ક નરહ. ભલ દીકા ગર આ સમય પરયક હાજર નથરી, પણ તિનો મતિલબ એમ નથરી ક તિઓ દીકા ગર નથરી. તિમનરી ગરહાજરીમા આપણ સવનષઠ

Page 74: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

બીજા સબધિત વાિાઓ ૬૧

વશકા ગરઓ પાસથરી વશકા લઈએ એવરી આશા રખાય છ, અન આવા વશકા ગરઓ કદાચ સકડો હશ.

૯. “જયા સિી ગર ચસતપણ પાલન કર છ યા સિી પશન નથી ક તઓ કટલા પગતતશીલ છ, તઓ ઉતતરોઉતતર લાયક બનશ અન તમના તશષયોન િગવત િામ લઈ જશ.”

જમ આગળ ચચાયા કરી, એક દીકા ગર તિરીક વતિયાવા માટ તિમણ સૌપરથમ મહા-ભાગવતિ તિરીક સવા-ભકતિન ઉચચ સથાન મળવવ જરરી છ, અન પછી તિઓ દીકારભ માટ તિમના પરોગામરી આચાયયા તિરફથરી અવધકતિ હોવા જરરી છ. ઉપરોતિ “પોસટ-ડટડ ચક” ગર-રફલસફી અપમાનજનક અટકળ છ, જમ વનમન Åલોક દશાયાવ છઃ

“િલ પથ મહારાજ ખરખર િગવાન પરરોતતમના જ અવતાર હતા, પરત તમ છતા તમણ એ બિી પશસાઓ નકારી, કારણ ક િગવાન પરરોતતમના ગણો તમનામા હજ પગટ થયા ન હતા. તઓ િારપવથક કહવા માગતા હતા ક જ વયસકત આવા ગણો ખરખર િરાવત ન હોય તમણ તમના અનયાયી અન િકતોન તમના ગણગાન ગાવા માટ પવતતતશીલ કરવાનો પયન કરવો નહહ, પછી િલન આવા ગણો કદાચ િતવષયમા પગટ થવાના હોય. એક મહાન વયસકતના ગણો ખરખર િરાવત ન હોય તવી વયસકત જો તમના અનયાયીઓન પોતાની પશસા માટ પવતતતશીલ કર અન ત પણ એવી આશાએ ક આવા ગણો િતવષયમા પગટ થશ, તો આવા પકારની પશસા ખરખર એક અપમાન ગણાય.” (શરીમદ ભાગવતિમ , ૪.૧૫.૨૩, ભાવાથયા)

જમ એક આધળા માણસન “કમળ-નયન” વાળો સબોધવ અપમાન ગણાય તિમ આવશક બદ જીવોન “સાકાત ભગવાન” (જી.આઈ.આઈ., મદો ૮, પષઠ ૧૫) તિરીક સબોધવ આવ જ અપમાન છ; માત એ જ વયકતિન અપમાન થત નથરી જનરી ખોટી પરશસા કરાય છ પરત ભગવાન સરહતિ સાચા સાકાકારી જીવોનરી શદ પરપરાન પણ અપમાન ગણાય.

“ચસતિપણ અનસરવ” એ વશષય માટ પરગવતિ સાધવાનરી એક પરરરિયા છ, તિ પોતિ એક લાયકાતિ નથરી. ભતિો ઘણરી વાર આ પરરરિયા અન લાયકાતિ વચચ ગ ચવણ ઊભરી કર છ, કટલરીક વખતિ એવો પણ પરચાર કર છ ક આ બન એકસમાન છ. કોઈ ચસતિપણ અનસર છ એનો અથયા એવો નથરી ક તિઓ મહા-ભાગવતિ છ, અન એમ પણ થતિો નથરી ક તિમના પોતિાના આધયાતમક ગરએ તિમન દીકારભ કરવા વવનતિરી કરી; અન જો વશષય તિમનરી લાયકાતિ અન અવધકવતિ પરાપતિ કર તિ પહલા જ દીકારભ શર કર તિો તિઓ ખરખર “ચસતિપણ અનસરતિા” પણ નથરી.

કટલરીક વખતિ, “એક કવનષઠ ક મધયમ સતિરના વવષણવ પણ વશષયો સવરીકારી શક” એવ સાલબતિ કરવા ભતિો રદવય સચનો (ભાવાથયા) માથરી અવતિરણ ૫ નો ઉલલખ કર છ. કોઈ કારણસર તિઓ એ ધયાનમા નથરી લતિા ક બાકીન વાકય આવા ગરઓના વશષયોન ચતિવણરી આપ છ કઃ “તમના અપરતા માગથદશથન હઠળ તઓ જીવનના સવયોચચ ઉદશ તરફ સારી

Page 75: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૬૨

રીત પગતત સાિી શક નહી.” પછી આ જણાવ છઃ

“આથી એક તશષયએ આધયાતમક ગર તરીક એક ઉતતમ અતિકારી સવીકારવા કાળજી રાખવી.”

યોગયતિા ધરાવતિા ન હોય તિવા ગરઓન પણ ચતિવણરી આપવામા આવ છઃ

“જયા સિી ઉતતમ અતિકારીન સતર પાપત ક ન હોય યા સિી તમણ આધયાતમક ગર બનવ નહહ.” (રદવય સચનો, Åલોક ૫, ભાવાથયા)

જો કોઈ ગર કવળ “અપરત માગયાદશયાન” આપતિા હોય તિો વયાખયા મજબ તિઓ એક દીકા ગર ન હોય શક, કારણ ક તિ માટ પણયા રદવય જઞાનના પરસારનરી જરર રહ છ. “અપરત ” મતિલબ પરત નથરી તિ. આ સવ-વસદ છ ક જઓ “સારી રીતિ પરગવતિ સાધવામા” મદદ કરી શકતિા ન હોય તિવા દીકારભ કરતિા ગરઓન કદાચ પરથમ ટાળવા જોઈએ.

૧૦. “વયાખયાનસાર ઋતવક પણાલી એટલ પરપરાનો અત.”

ગર-વશષય પરપરા સનાતિન છ; તિના અતિનો પરશ જ નથરી. શરીલ પરભપાદ અનસાર આ સકીતિયાન આદોલનન (અન આમ ઇસકકૉનન) અકસતિવ માત ૯૫૦૦ વષયા જટલ છ. સનાતિનનરી સરખામણરીમા ૯૫૦૦ વષયા કશ જ નથરી; વવવશવક કાળમા માત એક પલકારો છ. જયા સધરી શરીલ પરભપાદ ક ભગવાન શરીકષણ ૯ જલાઈ આદશન બદલ નહી અથવા તિો જયા સધરી કોઈ બાહ પરરકસથવતિના કારણ આ આદશન પાલન અશકય ન બન (જમ ક સપણયા તિાપ-કષનદરય પરલય) યા સધરી આ એ સમયગાળો લાગ છ જ દરમયાન ઇસકકૉનમા શરીલ પરભપાદ “વતિયામાન કડી” રહ છ.

પરોગામરી આચાયયો ઘણા લાબા સમય સધરી વતિયામાન કડી રહા હતિા; હજારો વષયો (શરીલ વયાસદવજી) અથવા કરોડો વષયો સધરી પણ (જઓ વનમન અવતિરણ). શરીલ પરભપાદ “વતિયામાન કડી” તિરીક રહ તિનરી અવવધ કોઈ ખાસ સમસયા ઊભરી કર એવ અમન લાગત નથરી, જો આ સમયગાળો સકીતિયાન આદોલનના અતિ સધરી ચાલ તિોપણ.

“પરપરા પણાલી તવશઃ લાબા સમયગાળાથી આશચયથ થવાની જરર નથી […] આપણ િગવદ -ગીતામા જોઈએ છીએ ક કટલાક કરોરો વરયો પહલા િગવદ -ગીતાન જાન સયથ િગવાનન મળ હત , પરત શીકષણ િગવાન આ પરપરામા માતર તરણ જ નામ જણાવયા છ—તવવશવાન, મન અન ઇકવાક; અન આમ પરપરા સમજવા આ સમયગાળો આર આવતો નથી. આપણ મખય આચાયયો પસદ કરવાના છ, અન તમન અનસરવાન છ. […] જ સપદાયમા આપણો સમાવશ થતો હોય તમાથી આપણ અતિકત આચાયથ પસદ કરવાના છ.” (દયાનદન શરીલ પરભપાદનો પત, ૧૨/૪/૧૯૬૮)

૯ જલાઈ આદશ ઘણો અગયનો છ કારણ ક તિનો અથયા એવો થાય ક જયા સધરી સસથાન

Page 76: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

બીજા સબધિત વાિાઓ ૬૩

અકસતિવ છ યા સધરી ઇસકકૉન સભયો માટ શરીલ પરભપાદ મખય આચાયયા રહ છ. કવળ શરીલ પરભપાદ ક શરીકષણ ભગવાનનરી દરમયાનગરીરી જ આ આદશન રદ કરી શક (આવરી દરમયાનગરીરી એટલરી જ સપષટ અન સહજ હોવરી જોઈએ જટલરી સમગર સસથાન જાહર થયલરી હસતિાકરરતિ વનદદ વશકા છ). આમ જયા સધરી બરીજો આદશ આપવામા ન આવ યા સધરી સવા-ભકતિના વવજઞાનનો પરસાર સરીધા શરીલ પરભપાદ દારા તિમના વશષયોનરી ઉતરો-ઉતર પઢીઓમા ચાલ રહ છ. આવરી ઘટના આપણરી પરપરામા સામાનય હોવાથરી ચતિવણરીનો કોઈ સકતિ નથરી. પરપરાનો “અતિ” આવયો એમ યાર જ કહવાય જયાર આ સવા-ભકતિન વવજઞાન નષટ પામ. આવા સજોગોમા સામાનયતિઃ ભગવાન શરીકષણ પોતિ જ ધમયાના વસદાતિો સથાપવા માટ આવ છ. જયા સધરી શરીલ પરભપાદના પસતિકોન વવતિરણ ચાલ રહ યા સધરી આ “વવજઞાન” અફર, અખરડતિ અન સપણયા સગમ રહ છ.

૧૧. “ઋતવક પણાલીનો અથથ થાય હજારો વરયોથી વારસાગત રહો છ ત ગર-તશષય સબિનો અત.”

ઋતવક પરણાલરી સભવવતિ રીતિ અસખય વનખાલસ વશષયોન એક મહાન આચાયયા શરીલ પરભપાદ સાથ જોડ છ, જઓ હમશા આ પથવરી માટ આશરીવાયાદરપ રહા છ. આ વશષયોનો શરીલ પરભપાદ સાથ તિમના પસતિકોના અભયાસ થકી તિથા તિમનરી સસથામા તિમનરી સવા આધાર એક સબધ રહલો છ, જયા અસખય વશકા ગર-વશષય સબધના અકસતિવનરી અનક તિકો રહલરી છ. આ કઈ રીતિ ગર-વશષય સબધોનરી વારસગતિનો અતિ આણ?

દીકા ગર અન વશષય વચચના સબધો ઔપચારરકપણ કઈ રીતિ બધાય છ તિનરી વવસતતિતિા સમય, સથળ અન કસથવતિ અનસાર એક આચાયયા નકકી કર છ, પરત વસદાતિ તિનો તિ જ રહ છઃ

“રામાનજ સપદાયની પરપરામા આચાયથ શીમાન તવરરાઘવાચાયથએ તમની હટપપણીમા નોિ કરી છ ક ચરાલો અથવા બદ જીવો જમણ શદર કરતા પણ નીચ જાતતમા જનમ લીિો છ તઓન પણ પહરસસથતત અનસાર દીકા આપી શકાય. તઓન વષણવ બનાવવા માટ ઔપચાહરકતાઓ કદાચ આમ તમ સહજ બદલાય.” (શરીમદ ભાગવતિમ , ૪.૮.૫૪, ભાવાથયા)

તિ જ પરમાણ એક સવનષઠ આધયાતમક ગર પાસથરી દીકા ગરહણ કરવાના આ વસદાતિમા ઋતવક પરણાલરીન કારણ કોઈ છટછાટ ક બાધછોડ થતિરી નથરી.

કટલાક લોકો ભારતિમા ગામડાઓમા જીવન જીવતિા રરઢગતિ ગરઓન ઇસકકૉન માટ એક આદશયા ઉદાહરણ તિરીક ગણ છ. દરક ગરના થોડા-થોડા વશષયો હોય જમન તિઓ વયકતિગતિ રીતિ તિાલરીમ આપ છ. આ ગમ તિટલ સરસ લાગત હોય, પરત આન ભગવાન શરીચવતિનય દારા આગાહી અન શરીલ પરભપાદ દારા સથાવપતિ વવશવવયાપરી વમશન સાથ કશ લાગત વળગત નથરી. આ વમશનમા શરીલ પરભપાદ હજારો, સભવવતિ રીતિ કરોડો, વશષયો સાથ જગતિ ગર છ. શરીલ પરભપાદ એક અલખલ આદોલનનરી સથાપના કરી જ થકી દવનયાના કોઈ પણ ખણ કોઈ પણ વયકતિ તિમનરી “સનમખ” જઈ “સવા” અન “પરશોતર” કરી શક છ. શા માટ

Page 77: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૬૪

આપણ ઇસકકૉનમા એક ગરામરીણ ગર-પરણાલરી લાગ પાડવરી જોઈએ? ખાસ કરીન જયાર શરીલ પરભપાદ એવો કોઈ આદશ આપયો નથરી અથવા એવરી કોઈ પરણાલરી રચરી નથરી.

જો દરક જણ જદા જદા દરષષટકોણ, અલભપરાય અન સાકાકારના સતિર ધરાવતિા સકડો અલગ અલગ ગરઓનરી કલપના કર તિો એકતિા કયાથરી હોય? આધયાતમક જીવન પરય આવરી “ભાગય-ભરોસ” પદવતિ કરતિા તિો, જમ અમ દશાયાવય, શરીલ પરભપાદ આપણન એક “વવશવાસપણયા” પરણાલરી આપરી છ જ દારા સરીધા જ તિમનરી શરણ જઈ શકાય, અન તિમનરી સો ટકા ખાતિરી છ. આપણ જાણરીએ છીએ ક તિઓ આપણન કયારય નરીચા પડવા દશ નરહ, અન આ રીતિ ઇસકકૉનમા એકતિા રહી શક, કવળ નામ પરતિરી જ નરહ, પરત ચતિનામા પણ.

કટલાક ભતિોન એવ લાગ છ ક જીવવતિ તિથા પરયક હાજર હોય તિવા દીકારભ કરતિા ગરઓનરી પરપરા વગર સવા-ભકતિન વવજઞાન નષટ પામ. પરત આવો વસદાતિ શરીલ પરભપાદ એકપણ વાર કયારય જણાવયો નથરી અન આથરી તિન અકસતિવ આપણરી રફલસફીમા હોય શક નહી. જયા સધરી ઋતવક પરણાલરી ચાલ રહ છ (હા, તિન પનઃપરસથાવપતિ કરીન) યા સધરી એક જીવતિ, પરત ભલ પરયક હાજર ન હોય તિવા, મહા-ભાગવતિ વતિરી કાયયારતિ જીવવતિ વશકા ગરઓનરી પરપરા ચાલ રહ છ. જયા સધરી આ વશકા ગરઓ કશો ફરફાર કરતિા નથરી, નવરી રફલસફી ઉપજાવતિા નથરી, અગયના આદશોન અનાદર કરતિા નથરી અન અનવધકતિપણ પોતિાન દીકા ગરઓ તિરીક ગણતિા નથરી યા સધરી સવા-ભકતિન વવજઞાન સપણયાપણ અખરડતિ રહ છ. જો ભકતિના અવવનાશરી વવજઞાનમા આવરી ગરવતિયાણક અડચણરપ નડશ તિો ભગવાન શરીકષણ ચોસપણ કોઈક રીતિ દરમયાનગરીરી કર, કદાચ તિો એક ગોલોકવાસરીન એક નવા સવનષઠ સમાજના વનમાયાણ માટ ફરી મોકલ. ચાલો આપણ સૌ સાથ મળી એવ કઈક કરીએ ક જથરી આનરી આવશયકતિા ન રહ.

૧૨. “ઋતવક પણાલી પરપરા સચાલનની કોઈ તનયતમત રીત નથી. પરપરા સચાલનની યોગય પદતત છ ક ગર તમના તશષયન શીકષણ તવશ તઓ જ જાણવા ઇચછતા હોય ત તમની પયક હાજરીમા શીખવ. જવા ગર આ ગરહ પરથી પસથાન કર યાર તમના તમામ તશસતબદ તશષયોની ફરજ બન છ ક તઓ તરત તમના પોતાના તશષયોન દીકારિ કરવાન શર કર, આમ પરપરા ચાલ રાખ. પરપરા સચાલનની આ જ “તનયતમત” રીત છ.”

દીકારભ કરવા માટ બ અગયનરી પવયા શરતિોન (અવધકવતિ અન યોગયતિા) બાજએ મકતિા એવ સપષટ છ ક આપણરી પરપરામા દીકા પરવવત તિદન જદી છ. આપણ વનરીકણ કય છ ક કહવાતિરી “વનયવમતિ” પરણાલરીન ઉલલઘન મખય પાચ વવભાગોમા પડ છ, બરીજા અનય વવભાગો પણ હોય શક અન તિ અમ નકારતિા નથરીઃ

(અ) સમયગાળો

આ એવા સજોગો છ જમા પરપરામા એક આચાયયા પરસથાન કર યાર તિાકાલલક દીકારભ શર કરવા આગામરી કોઈ કડી હોતિરી નથરી. અથવા જ વયકતિ આગામરી કડી બનનાર છ તિમણ તિમના આધયાતમક ગર પાસથરી તિમના પરસથાન સમય ક તરતિ પરસથાન બાદ દીકારભ માટ

Page 78: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

બીજા સબધિત વાિાઓ ૬૫

તિાકાલલક અવધકવતિ મળવરી નથરી. દાખલા તિરીક, આપણા સપરદાયમા શરીલ ભકતિવસદાતિના પરસથાન અન આગામરી સવનષઠ દીકારભ વચચ લગભગ વરીસ વષયાનો સમયગાળો હતિો. પરપરામા સભયો વચચ સો વષયાથરી વધનો સમયગાળો અસામાનય નથરી.

(બ) તવપરીત સમયગાળો

આ એવા સજોગો છ જયા એક આચાયયાએ હજ દહ છોડો નથરી તિ પહલા જ તિમના વશષયો દીકારભ શર કરી દ છ. દાખલા તિરીક, ભગવાન બહમાજીએ પોતિાનો દહ છોડો નથરી અન છતિા ઉતરાવધકારી ગરઓનરી પઢીઓએ કરોડો વશષયોન દીકારભ કય છ. શરીલ ભકતિવવનોદ અન શરીલ ગૌર રકશોર હજ પરયક હાજર હતિા યાર શરીલ ભકતિવસદાતિ દીકારભ કય હત . જી.આઈ.આઈ. (પષઠ ૨૩) અનસાર આપણરી સપરદાયમા આ સામાનય ઘટના છ.

(ક) તશકા/દીકા કરીઓ

આ એવરી ઘટનાઓ છ જયા એક વશષય કોઈ આચાયયાન આ ગરહ પરથરી તિમના પરસથાન બાદ એક મખય આધયાતમક ગર તિરીક સવરીકાર છ. પરસથાન પામલા આ આચાયયા શ વશષયના એક વશકા ગર છ ક પછી દીકા ગર તિ નકકી કરવ મશકલ છ. આ આધયાતમક અરસ-પરસ વચચનો સવભાવ શરીલ પરભપાદ સામાનયતિઃ જણાવતિા નથરી. દાખલા તિરીક, શરીલ વવશવનાથ ચરિવતિતી ઠાકર અન નરોતમ દાસ ઠાકર, જમના જીવન વચચ સો વષયાથરી વધનો તિફાવતિ છ, તિમનરી વચચના સબધનરી ચોકકસ ગહતિા શરીલ પરભપાદ વવસતતિમા જણાવતિા નથરી. આપણ આ સબધન વશકા-સબધ કહવા કદાચ ઇચછીએ, પરત તિ એક અટકળ હશ, કારણ શરીલ પરભપાદ કવળ આટલ જ કહ છઃ

“શીલ નરોતતમ દાસ ઠાકર, જમણ શીલ તવશવનાથ ચરિવતતીન તમના સવક તરીક સવીકાયાથ.” (શરીચવતિનય-ચરરતિામતિ, આરદ-લરીલા, ૧)

“…તવશવનાથ ચરિવતતી ઠાકર. એમણ નરોતતમ દાસ ઠાકરન પોતાના ગર સવીકાયાથ.” (શરીલ પરભપાદ, શરીમદ ભાગવતિમ પરવચન, ૧૭/૪/૧૯૭૬, મબઈ)

ભલ આવા વશષયો સામાનયતિઃ કોઈ પરકારનરી વવવધમાથરી પસાર થાય જમા કોઈ વયકતિ પરયક હાજર હોય, પરત આ પણ પરસથાન પામલા આચાયયાન તિમના દીકા ગર હોવા પર પરવતિબધ મકી શક નહી; જમ ક ઋતવક વવવધનો મતિલબ એવો નથરી ક ઋતવક અથવા મરદર પરમખ દીકા ગર છ. ઉપરાતિ, સામાનયતિઃ આવા વશષયોએ શારીરરક રીતિ હાજર ન હોય તિવા સદ ગર સવરીકારવા માટ પરયક હાજર હોય તિવરી સતા પાસથરી મજરી મળવલરી હોય છ. આ જ રીતિ જો ઋતવક પરણાલરીન પનઃસથાપન થાય તિો શરીલ પરભપાદના નવા વશષયો તિમના દીકારભ પવવ મરદર પરમખ અન ઋતવક પાસથરી મજરી મળવરી શક છ.

(ર) દીકારિની રીત

દીકારભનરી આ વવલકણ રીતિ છ જયા દીકાનો પરસાર અનપમ ક અકલપનરીય પરકારોએ થાય છ. દાખલા તિરીક, ભગવાન શરીકષણ તિરફથરી ભગવાન બહમાન; અથવા ભગવાન

Page 79: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૬૬

શરીચવતિનયન એક બદના કાનમા કઈક કહવ . આતિર ગરહો વચચ થતિરી દીકા પણ કદાચ આ વવભાગમા પડ. અહી ગર બરીજા અનય ગરહ પર રહતિા વશષયન દીકા આપ છ, જમ ક ભગવદ -ગરીતિામા (૪.૧) મન તિરફથરી ઇકવાક.

(ઈ) ઉતતરાતિકારી પણાલીઓ

આ વવભાગ આપણા સપરદાયમા જદા જદા ઉતરાવધકારી આચાયયોના સદભયામા છ. દાખલા તિરીક, શરીલ ભકતિવવનોદ ઠાકર એક “સશતિ વવષણવ પત” ઉતરાવધકારી પરણાલરી અપનાવરી. શરીલ ભકતિવસદાતિનો વવચાર એક “સવ-પરભાવશાળી આચાયયા” ઉતરાવધકારી પરણાલરીનો હતિો. જયા સધરી અમ જાણરીએ છીએ, શરીલ પરભપાદ “દીકારિ કરવા હતસર ઋતવક – આચાયથના પતતતનતિ” પરણાલરી રચરી જ થકી “નવા દીકારિ ગરહણ િકતો શી શીમદ એ.સી. િસકતવદાત સવામી શીલ પભપાદના તશષયો છ.” જી.બરી.સરી. દારા રલચતિ વતિયામાન પરણાલરી એક “બહ આચાયયા ઉતરાવધકારી” પરણાલરી છ.

અહી સપષટ થાય છ ક દરક આચાયયાનરી રીતિ તિદન અલગ જ છ; આથરી પરપરા ચાલ રાખવાનરી “વનયવમતિ” પરણાલરી વવશ વાતિો કરવરી વયવહારરક રીતિ અથયાહીન છ.

૧૩. “જો આપણ ઋતવક પણાલી જ અપનાવવી હોય તો પછી આપણ અનય પરોગામી આચાયથ જમ ક શીલ િસકતતસદાત પાસથી દીકારિ કમ ન લઈ શકીએ?”

બ કારણોસર આ એક સવનષઠ વવકલપ નથરીઃ

(અ) શરીલ ભકતિવસદાતિ અન અનય બરીજા આચાયયોએ “હવથરી” ઋતવક પરણાલરીના સચાલનનરી અવધકવતિ આપરી ન હતિરી.

(બ) આપણ વતિયામાન કડીનરી સનમખ જ જવ જોઈએઃ

“…શીમદ -િાગવતમ ના સાચા સદશન પાપત કરવા માટ દરક ગર-પરપરાની સાકળમા વતથમાન કરી ક આધયાતમક ગરની સનમખ જવ જોઈએ.” (શરીમદ ભાગવતિમ , ૨.૯.૭, ભાવાથયા)

આ સવ-વસદ છ ક શરીલ પરભપાદ સપરદાય આચાયયા છ જઓ શરીલ ભકતિવસદાતિના ઉતરાવધકારી બનયા. શરીલ પરભપાદ આથરી આપણરી વતિયામાન કડી છ, અન આથરી દીકારભ માટ સનમખ જવા સાચા વયકતિ છ.

૧૪. “વતથમાન કરી હોવા માટ તમાર પયક હાજર હોવ જરરી છ.”

શીલ પભપાદ આવ ઉપરોકત કથન કારય જણાવતા નથી.

તિો ચાલો આવ ધયાનમા લઈએઃ જો આધયાતમક ગર શારીરરક રીતિ હાજર ન હોય તિો શ તિઓ “વતિયામાન” હોય શક?

Page 80: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

બીજા સબધિત વાિાઓ ૬૭

(અ) શરીલ પરભપાદના તિમામ પસતિકોમા માત એક જ સથાન “વતિયામાન કડી” પરરભાષાનો ઉલલખ છ; અન આ પરરભાષા સાથ શારીરરક હાજરીનો કોઈ સદભયા નથરી. જો શારીરરક હાજરી જરરી હોતિ તિો એમણ તિનો ઉલલખ કયયો હોતિ.

(બ) “વતિયામાન” શબદનરી શબદકોશ વયાખયાઓમા શારીરરક હાજરીનો કોઈ સદભયા નથરી.

(ક) “અવતિ આધવનક”, “સવયા જાણરીત , આચરણમા લરીધલ અથવા સવરીકતિ”, “વવસતતિ”, “હાલ માનય અન પરવતિયામાન” – આ “વતિયામાન” શબદનરી શબદકોશ વયાખયાઓ શારીરરક ગરહાજર આધયાતમક ગર અન તિમના પસતિકોન પણ સહલાઈથરી લાગ પાડી શકાય છ.

અમારી સમજણ મજબ આ ઉપરોતિ વયાખયાઓ શરીલ પરભપાદ અન તિમના પસતિકોન લાગ પાડી શકાય છ.

(ર) શરીલ પરભપાદના પસતિકોના વાચનથરી “વતિયામાન કડીનરી” સનમખ જવા પાછળનો હત સપણયા રીતિ સફળ થઈ શક છઃ

“…શીમદ -િાગવતમ ના સાચા સદશન પાપત કરવા માટ દરક ગર-પરપરાની સાકળમા વતથમાન કરી ક આધયાતમક ગરની સનમખ જવ જોઈએ.” (શરીમદ ભાગવતિમ , ૨.૯.૭, ભાવાથયા)

(ઈ) શરીલ પરભપાદ “વતિયામાન કડી” ના સમાનાથતી તિરીક “ઈવમજીયટ આચાયયા” શબદનો પણ પરયોગ કર છ. “ઈવમજીયટ” શબદનો અથયા છઃ

“વચગાળાના માધયમ વવના”, “સૌથરી નજીકન અથવા સબધ ક અસરમા સરીધ જ.”

આ વયાખયાઓ કોઈ મધયસથરીઓનરી જરરરયાતિ વગર શરીલ પરભપાદ સાથના સરીધા સબધન લાગ પડ છ, ફરી શારીરરક હાજરી/ગરહાજરીનરી ગણના વગર.

(ફ) પોતિાના ગર હજ આ ગરહ પર હાજર હોવા છતિા દીકારભ આપતિા વશષયોના દાખલાઓ હોવાથરી એવ લાગ છ ક વતિયામાન કડી અન શારીરરક હાજરી/ગરહાજરી વચચ કોઈ સરીધો સબધ નથરી. બરીજા શબદોમા કહીએ તિો, જો તિમારા ગર શારીરરક રીતિ હાજર હોવા છતિા આગામરી વતિયામાન કડી હોવાન સભવ હોય તિો શા કારણ પરસથાન પામલા આચાયયા માટ વતિયામાન કડી રહવાન સભવ નથરી?

વનષકષયામા, આપણરી પાસ એવ કહવા માટ કોઈ પરાવા નથરી ક વતિયામાન કડીનો ઉદય શારીરરક અથવા લબનશારીરરક ગણના પર આધારરતિ છ.

૧૫. “શીલ િસકતતસદાતના અતધયાથન બાદ શીલ પભપાદના સૌ ગરબધઓ દીકા આચાયયો બનયા તો પછી શીલ પભપાદના તશષયો એવ કર તમા શ ખોટ છ?”

શરીલ ભકતિવસદાતિના વશષયોએ દીકા આચાયયો તિરીક ઢોગ કરી તિમના આધયાતમક ગરના અવતિમ આદશનરી (જી.બરી.સરી. રચવ અન સવ-પરભાવશાળી આચાયયાનરી રાહ જોવરી)

Page 81: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૬૮

સરીધરી અવગણના કરી. દીકારભનરી વાતિ તિો જવા દો, શરીલ પરભપાદ તિમન પરચાર માટ લબનઉપયોગરી એમ ઉલલખરી તિમના ગરબધઓનરી આ આજઞાભગ બદલ સખતિ ટીકા કરીઃ

“…મારા ગરબધઓ પકી આચાયથ બનવા કોઈ લાયક નથી.” (રપાનગાન શરીલ પરભપાદનો પત, ૨૮/૪/૧૯૭૪)

“ટકમા, તમ જાણી લો ક તઓ (બૉન મહારાજ) મકત જીવ નથી, અન આથી તઓ કોઈ પણ વયસકતન કષણિાવનામતમા દીકા આપી શક નહહ. આ માટ ઉચચ સતતાઓ તરફથી સતવશર આધયાતમક આશીવાથદ આવશયક છ.” (જનાદયાનન શરીલ પરભપાદનો પત, ૨૬/૪/૧૯૬૮)

“જો આમ બિા દીકારિ આપતા રહ તો તન પહરણામ કવળ તવપરીત હોય. જયા સિી આવ ચાલશ યા સિી કવળ તનષફળતા જ મળશ.” (શરીલ પરભપાદ, ફાલગન કષણ પચમરી, Åલોક ૨૩, ૧૯૬૧)

તિાજા અનભવ પરથરી આપણ જોઈ શકીએ છીએ ક આમાનરી એક જ વયકતિ શરીલ પરભપાદના વમશનન કટલ નકસાન પહોચાડી શક. આવરી વયકતિઓથરી બન તિટલ દર રહવ એવરી અમારી સલાહ છ. એક વશષયએ તિમના ગરના વમશનન કઈ રીતિ આગળ ધપાવવ જોઈએ તિના નાયક નમના તિરીક આવા વયકતિઓ આપણન ચોકકસ પરવડ નરહ. તિઓએ તિમના આધયાતમક ગરના વમશનનો નાશ કયયો છ, અન જો આપણ તિઓન ઇસકકૉનમા દાખલ કરીએ તિો તિઓ ઇસકકૉનનો વવધવસ કરવા કરતિા પણ વવશષ સકમ છ.

ગૌરીયા મઠ ગર-પણાલી તવશ આ કદાચ એકમાતર ઐતતહાતસક પરાવો હશ જ પતત એમ.એ.એસ.એસ. દાવો મકી શક, એટલ ક ત પણ તના સસથાપક આચાયથના સપષટ આદશોની અવગણના કરી રચા હત .

૧૬. “જયાર શીલ પભપાદ કહ ક તઓએ આચાયથ ન બનવ યાર તઓ આચાયથનો અથથ કતપટલ “A” સાથ કર છ. એટલ ક સસથાન સચાલન કરતા આચાયથ.”

કયાર શરીલ પરભપાદ દીકારભ આચાયયો વચચ કવપટલ “A” અન સમોલ “a” જવો તિફાવતિ કર છ? કયાર શરીલ પરભપાદ સસથા ચલાવરી શકતિા હોય તિવા દીકારભ આચાયયોનરી વવશષ જાવતિ વવશ વાતિો કર છ, અન એવ કયાર સચવ છ ક એક એવો પણ નરીચલો વગયા છ જ, કોઈ ખામરી ક તરટન કારણ, દીકારભ આપરી શકતિા નથરી?

૧૭. “આ સામાનય જાન છ ક આચાયથ તરણ પકારના હોય છ. ઇસકૉનમા દરક જણ આ માન છ.”

પરત આવો ખયાલ શરીલ પરભપાદ કયારય શરીખવયો નથરી, આ વવચાર તિો પરધયમન દાસ ૭/૮/૧૯૭૮ના રોજ સત સવરપ દાસ ગોસવામરીન લખલા પતમા ઊપજાવયો હતિો. આ પત

Page 82: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

બીજા સબધિત વાિાઓ ૬૯

પાછળથરી “મારા આદશ હઠળ” (રવરીનદર-સવરપ દાસ, ૧૯૮૫) લખમા પરવસદ થયો, અન તિનો ઉપયોગ ઇસકકૉનમા ગર-પરણાલરી સધારણા કઈ રીતિ કરવરી એ વવષયક આ લખ-વનબધના એક આધારસતિભ તિરીક થયો. તિ પછી, આ “મારા આદશ હઠળ સમજાય (જી.બરી.સરી. ૧૯૯૫)” લખ છ જના આધાર દીકારભ વવષયક જી.આઈ.આઈ.ના વસદાતિો રચાયા છ (પરરચયમા જણાવય તિ મજબ, પષઠ xi). આ લખના આધાર કવતય આચાયયા પરણાલરીન પરરવતિયાન વતિયામાન એમ.એ.એસ.એસ.મા થય:

“આચાયથની આ વયાખયા મ પધમનના ઑગસટ ૭, ૧૯૭૮ના રોજ સત સવરપ દાસન લખલા પતરમાથી લીિી છ. વાચનાર હવ આ પતરનો ધયાનપવથક અભયાસ કરવો (જ મ પહરતશષટમા બીરલ છ).” (મારા આદશ હઠળ, રવરીનદર-સવરપ દાસ, ઑગસટ ૧૯૮૫)

આ પતમા પરધયમન સમજાવ છ ક આચાયયા શબદ તણ અથયામા લઈ શકાયઃ

૧. જવ પરચાર કર તિવ પાલન કરતિા હોય તિઓ.

૨. વશષયન દીકારભ કર તિઓ.

૩. સસથાના આધયાતમક વડા જમન પરોગામરી આચાયયા તિરફથરી તિમના ઉતરાવધકારી તિરીક વવશષરપ જાહર કરવામા આવયા હોય તિઓ.

અમ વયાખયા (૧) સવરીકારીએ છીએ કારણ ક શરીલ પરભપાદ આ વયાખયા પરયોગમા લરીધરી હતિરી. આ વયાખયા કોઈ પણ સરરિય પરચારકન આપોઆપ લાગ પડ છ, તિઓ વશકા ગર હોય ક પછી દીકા ગર.

વયાખયા (૨) પર આવરીએ, પરધયમન સમજાવ છ ક આ પરકારના આચાયયા તિમના વશષયોન દીકારભ કરી શક છ અન કવળ તિમના વશષયો દારા જ તિમન “આચાયયાદવ” તિરીક સબોધવામા આવ છઃ

“જ કોઈ દીકારિ આપ અથવા ગર હોય તમન કવળ તમના તશષયો વિારા જ “આચાયથદવ” તવગર તરીક સબોિી શકાય! જમણ પણ તમન ગર તરીક સવીકાયાથ છ તમણ તમન દરક રીત આદર-સકાર આપવો, પરત જઓ તમના તશષયો નથી તઓન આ લાગ પરત નથી.” (પરધયમન દાસ, ૭/૮/૧૯૭૮)

આ એક તકો છ. શરીલ પરભપાદ કશ પણ એવા દીકારભ ગર વવશ વણયાન કરતિા નથરી ક જમનરી વનરપક પરકવતિ કવળ તિમના વશષયો દારા જ ઓળખાતિરી હોય, સમગર જગતિ દારા નરહ, અથવા સપરદાયના અનય વવષણવો દારા પણ નરહ. ચાલો જોઈએ શરીલ પરભપાદ કઈ રીતિ “આચાયયાદવ” શબદનરી વયાખયા આપ છ. વનમન લખાણ “આમ સાકાકારન વવજઞાન” ના પરકરણ-૨ મા પરવસદ શરીલ પરભપાદનરી વયાસ-પજા અપયાણમાથરી છ, જયા શરીલ પરભપાદ “આચાયયાદવ” શબદનો પરયોગ તિમના પોતિાના આધયાતમક ગર શરીલ ભકતિવસદાતિના સબધમા કર છઃ

Page 83: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૭૦

“જમ આપણ સતનષઠ શાસતોમાથી શીખીએ છીએ, ગર અથવા આચાયથદવ આધયાતમક જગતનો સદશો આપ છ…”

“…જયાર આપણ ગરદવ અથવા આચાયથદવના મળ તસદાતની વાત કરીએ છીએ યાર આપણ એમની વાત કરીએ છીએ જમની પયોભગતા સાવથતતરક છ.”

“આચાયથદવ જમન નમર-અજભલ આપવા આજ રાતતર આપણ સૌ િગા થયા છીએ, તઓ એક સકભચત સસથાના ગર નથી, ન તો સયના તવભિનન તવચારકો પકી એક. બલક, તઓ જગત-ગર છ, અથવા આપણા બિાના ગર છ…” (આમ સાકાકારન વવજઞાન, પરકરણ-૨)

શરીલ પરભપાદ દારા આપવામા આવલરી આચાયયાદવ શબદનરી વયાખયા અન પરયોગ પરધયમનએ આપલરી વયાખયા કરતિા તિદન વવપરીતિ છ. પરધયમનના કહવા મજબ આચાયયાદવ શબદ ખોટી રીતિ એવરી વયકતિઓન લાગ પાડી શકાય ક જઓ ખરખર ઉચચ સતિર પર નથરી. આમ પરધયમન દીકા ગરના વનરપક સથાનન ઓછ આક છ.

“આચાયયાદવ” શબદ ફતિ એવરી જ વયકતિન લાગ પાડી શકાય જઓ ખરખર “આપણા બધાના ગર” છ; એવરી વયકતિ ક જમનરી પજા-અચયાના સમગર વવશવ દારા થવરી જોઈએઃ

“…તઓ િગવાનના સીિા પાગટય અન શી તનયાનદ પભના સાચા પતતતનતિ તરીક જાણીતા છ. આવા આધયાતમક ગર આચાયથદવ તરીક ઓળખાય છ.” (શરીચવતિનય-ચરરતિામતિ, આરદ-લરીલા, ૧.૪૬, ભાવાથયા)

વયાખયા (૩) મા પરધયમન સમજાવ છ ક “આચાયયા” શબદ સસથાના વડા તિરીક થાય છ, અન આ શબદનો અથયા સવવશષ છઃ

“આનો અથથ કોઈ પણ વયસકત નથી. આનો મતલબ એવી વયસકત થાય જમન તમના પરોગામી આચાયથએ તમની આધયાતમક સસથા ક જના તઓ વરા છ તની ગાદી પીઠ પર તમના ઉતતરાતિકારી તરીક ભબરાજવા બીજી વયસકતઓ કરતા તવશર જાહર કયાથ હોય. […] બિા ગૌરીયા સપદાયોમા આ એક ચસત હરવાજ છ.” (સત સવરપ દાસ ગોસવામરીન લખલો પરધયમનનો પત, ૭/૮/૧૯૭૮)

અમ આ વવશ ચોકકસ સમતિ છીએ ક દીકારભ કરવા માટ પરથમ તિમણ તિમના પરોગામરી આચાયયા તિરફથરી અવધકવતિ મળવલરી હોવરી જોઈએ (આ એક એવો મદો છ જનો વયાખયા (૨) ના વવવરણમા ઉલલખ પણ નથરી):

“દરક ગર-પરપરામાથી આવતા સતનષઠ આધયાતમક ગર પાસથી દીકારિ ગરહણ કરવ જોઈએ, જ તમના પરોગામી આધયાતમક ગર વિારા અતિકત હોય.” (શરીમદ ભાગવતિમ , ૪.૮.૫૪, ભાવાથયા)

પરત “આધયાતમક સસથાનરી ગાદીપરીઠ” પર બસવા સાથ આન શ લવાદવા છ એ ઊલટ ગ ચવણભય છ, કારણ ક શરીલ પરભપાદ તિમના ગર-મહારાજનરી સસથા કરતિા સપણયા લભનન એવરી સસથાના આચાયયા છ. આથરી, પરધયમનનરી રફલસફી પરમાણ શરીલ પરભપાદ કદાચ

Page 84: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

બીજા સબધિત વાિાઓ ૭૧

આચાયયાનરી માત વયાખયા (૨) મા આવ. જ પણ “ચસતિ રરવાજ”નરી પરધયમન વાતિ કર છ તિ રરવાજ શરીલ પરભપાદ ચોકકસપણ કદીય જણાવયો નથરી, આમ આપણ તિન સલામતિપણ કોર મકી શકીએ. આગળ આપણ જોઈએ ક પરધયમનન આ કપટી વવચાર ખરખર કયાથરી આવયોઃ

“ખરખર અલગ અલગ ગૌરીયા મઠોમા કોઈ ગરબધ આચાયથના સથાન હોય તોપણ તઓ સામાનયતઃ નમરતા હત કવળ એક પાતળ કપડ આસન તરીક લ છ, કોઈ ઉચચ સથાન નહી.”(સત સવરપ દાસ ગોસવામરીન લખલો પરધયમનનો પત, ૭/૮/૧૯૭૮)

શરીલ પરભપાદના ગરબધઓ પવકી એકય અવધકતિ આચાયયા ન હતિા. સાચરી નમરતિાનો અથયા એ થવો જોઈએ ક પોતિાનરી જ પણ અનવધકતિ પરવવતઓ હોય તિન યજી દઈએ; શરીલ પરભપાદના પરમખ સથાનન ઓળખરીએ અન પછી સાચા જગતિ ગરનરી શરણ લઈએ. દભાયાગય, ગૌડીયા મઠના થોડાક જ સભયોએ આવ કય છ. પરધયમનનો આવરી વયકતિઓન સવનષઠ દાખલાઓ તિરીક ઉલલખવાનો અથયા એ થાય ક પરધયમન ફરી વાર સાચા આચાયયાદવના સથાનન બદનામ કર છ.

“િસકત પરી, તીથથ મહારાજ તવશ, તઓ મારા ગરબધઓ છ અન તઓન આદર આપવો જોઈએ. પરત તમની સાથ તમાર કોઈ ગાઢ સબિ ન રાખવો કમ ક તઓ મારા ગર-મહારાજના આદશોથી તવરદ ગયા છ.” (પરધયમનન શરીલ પરભપાદનો પત, ૧૭/૨/૧૯૬૮)

આ શરમજનક છ ક પરધયમન પરભએ તિમના ગર-મહારાજના આ સરીધા આદશનરી અવગણના કરી, અન આ તિદન વવલકણ છ ક ઇસકકૉનનરી વતિયામાન ગર “વસદાતિ”નરી રપરખા આપવા તિમના વવચલલતિ વવચારોન માનય રાખવામા આવયા.

આમ, જયાર શરીલ પરભપાદ કહ ક આચાયયા બનવા તિમના ગરબધઓ પવકી કોઈ અવધકતિ નથરી, તિો શરીલ પરભપાદ આચાયયાનરી વયાખયા (૧) કર છ ક (૩) તિ અસબદ છ. જો તિઓ વયાખયા (૧) માટ લાયક ન હતિા તિો એનો અથયા એ થયો ક તિઓએ આચરણ થકી વશખામણ આપરી ન હતિરી, અન આ તિઓન વયાખયા (૩) માથરી પણ આપમળ ગરલાયક ઠરાવ, અન આથરી તિઓ દીકારભમાથરી પણ ગરલાયક ઠર. અન જો તિઓ વયાખયા (૩) પરમાણ લાયક ન હતિા તિો તિઓ અવધકતિ ન હતિા, અન આથરી ફરી તિઓ દીકારભ કરવા સકમ ન હતિા.

તનષકરથ

(અ) તિમામ પરચારકોએ વયાખયા (૧) પરમાણ આચાયયા અથવા વશકા ગર બનવાનરી મહવાકાકા રાખવરી જોઈએ.

(બ) પરધયમન દારા વયાખયા (૨) ન વવવરણ સપણયા બનાવટી છ. એક સવનષઠ ગર ક આચાયયાદવન એક સામાનય માણસ ગણવ દરક માટ પરવતિબવધતિ છ, પછી તિઓ વશષય હોય ક ન હોય. અન જો તિઓ સાચ જ સામાનય વયકતિ હોય તિો તિઓ કોઈન દીકારભ કરી શક નરહ, અન તિમન આચાયયાદવનરી ઉપાવધ આપરી શકાય નરહ. તિદ ઉપરાતિ, પરપરામા

Page 85: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૭૨

પરોગામરી આચાયયા તિરફથરી વવશષ અવધકવતિ મળવવાનરી આવશયકતિાનો વયાખયા (૨) મા કોઈ ઉલલખ નથરી, અન આ અવધકવતિ વવના કોઈ દીકારભ આપરી શક નરહ.

(ક) વયાખયા (૩) કવળ એવા પરકારના આચાયયાનરી છ જઓ દીકારભ આપરી શક; એટલ ક તિમના પોતિાના સપરદાય આચાયયા - આધયાતમક ગર - દારા અવધકતિ હોય. આમ અવધકવતિ મળવયા બાદ તિઓ સસથાના વડા તિરીક વતિવ પણ ખરા અથવા ન પણ વતિવ, અન આ અસબદ છ.

ઇસકકૉનમા તિમામ ભતિોન આચરણ થકી વશખામણ આપરી વયાખયા (૧) પરમાણ આચાયયો ક વશકા ગરઓ બનવાનો આદશ અપાય છ. આ પરકારના આચાયયા બનવાના પથ પર સારી શરઆતિ આધયાતમક ગરના આદશોન ચસતિપણ પાલન કરવાનરી શરઆતિથરી થાય છ.

૧૮. “આ એક નજીવો મદો લાગ છ, તથી આચાયથ તવરયક આ તવચારોની ઇસકૉન પર કોઈ નોિનીય તવપરીત અસર કઈ રીત હોય?”

ખર જોતિા, દીકા ગરના સાપકરીકરણથરી ઇસકકૉનમા તિમામ પરકારનરી ગ ચવણ ઊભરી થઈ છ. કટલાક ગરઓ એવો દાવો કર છ ક તિઓ સસથાપક આચાયયા શરીલ પરભપાદનરી વતિયામાન કડી તિરીક વતિતી તિઓના વશષયોન ભગવતિધામ લઈ જાય છ; અન કટલાક કહ છ ક તિઓ વશષયોન શરીલ પરભપાદ સાથ જોડ છ જઓ ખરખર વતિયામાન કડી છ અન તિમના વશષયોન ભગવતિધામ લઈ જાય છ (લગભગ ઋતવક રફલસફી). કટલાક ગરઓ કહ છ ક શરીલ પરભપાદ હજ પણ વતિયામાન આચાયયા છ; અન બરીજા ગરઓ કહ છ ક શરીલ પરભપાદ વતિયામાન આચાયયા નથરી; જયાર બ જણાઓએ તિો પોતિ જ શરીલ પરભપાદના મખય ઉતરાવધકારી આચાયયા હોવાનો દાવો કયયો છ. કટલાક ઇસકકૉન ગરઓ હજય માન છ ક શરીલ પરભપાદ ૧૧ ઉતરાવધકારી આચાયયો વનય તિ કયાયા હતિા (એક ખોટી માનયતિા જ હાલમા જ એલ.એ. ટાઈમસમા હકીકતિરપ નોધાઈ હતિરી); બરીજા ગરઓ માન છ ક તિમણ ૧૧ ઋતવકોનરી વનમણક કરી હતિરી જઓ તિમના પરસથાન સાથ સમોલ “a” આચાયયોમા ફરવાય; કટલાક એવ માન છ ક પરસથાન સાથ માત ૧૧ જણાઓ જ નરહ પરત શરીલ પરભપાદના તિમામ વશષયોએ (એવ લાગ છ સતરીઓન બાદ કરતિા) સમોલ “a” આચાયયામા ફરવાઈ જવ જોઈત હત .

જો આપણ જી.આઈ.આઈ. પર પાછા ફરીએ તિો આપણ જોઈ શકીએ છીએ ક જી.બરી.સરી. જ ગરઓન “અવધકતિ” કર છ તિઓ પોતિ જ ઘણરી દવવધામા મકાયા છ. સપરદાય આચાયયો તિરીક રબર છાપ કરવાન કય બનાવટી છ એમ સવરીકારવા છતિા (જી.આઈ.આઈ., મદો ૬, પષઠ ૧૫) પરયતરમા જી.બરી.સરી. પરવતિવષયા ગૌરપલણણિમાના રદવસ માયાપરમા આ કય ખબ સારી રીતિ કર છ. આપણરી પાસ હવ લગભગ સો જટલા દીકારભ ગરઓ છ, આ તિમામ પર “વાધો નરહ” નરી માનય છાપ ચોપડાયલરી છ. વશષયો માટ જી.બરી.સરી.નરી પોતિાનરી વનદદ વશકાઓ પરમાણ આ તિમામ ગરઓન “સાકાત હરર” તિરીક પજવામા આવ છ (જી.આઈ.આઈ., મદો ૮, પષઠ ૧૫).

આ દીકારભ આચાયયોન હજારો વષયા પવવ સવય ભગવાનથરી શર મહા-ભાગવતિોનરી પરપરામા

Page 86: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

બીજા સબધિત વાિાઓ ૭૩

“વતિયામાન કડીઓ” તિરીક ઓળખવામા આવ છ:

“િકતોએ શીલ પભપાદના પતતતનતિઓની શરણ લવી જઓ પરપરામા વતથમાન કરી છ.”(જી.આઈ.આઈ., પષઠ ૩૪)

પરત આ સાથ વશષય બનવા ઇચછક ભતિન ચતિવણરી આપવામા આવ છ ક ઇસકકૉન આપલરી આ માનયતિાન “માનય ગરની િગવત સાકાકારની માતરા તરીક ન ગણી લવી.” (જી.આઈ.આઈ., વવભાગ ૨.૨, પષઠ ૯)

બરીજ પણ આપણન આગળ ચતિવણરી આપવામા આવ છઃ

“જયાર એક િકતન નવા તશષયોન દીકારિ કરી પરપરા તવસતારવા શીલ પભપાદના “આદશ” પાલન માટ મજરી આપવામા આવ છ યાર તન તમના “ઉતતમ-અતિકારી”, “શદ િકત” હોવાના અથવા સાકાકારન કોઈ તવશર સતર પાપત ક હોવાના પમાણ ક મજરી તરીક ન ગણવ.” (જી.આઈ.આઈ., પષઠ ૧૫)

આ ગરઓન પજન મરદરમા દરક જણ માટ નથરી, પરત એક અલગ જગયાએ કવળ તિઓના પોતિાના વશષયો માટ જ છ. (જી.આઈ.આઈ., પષઠ ૭) – પરધયમનનરી આચાયયાદવ વયાખયા.

આપણ દશાયાવય છ ક એક અવધકતિ મહા-ભાગવતિ જ સવનષઠ દીકા ગરનો એકમાત પરકાર છ. (આપણ એ પણ દશાયાવય છ ક સાચો “આદશ” ઋતવકો અન વશકા ગરનો હતિો). આમ કોઈન પણ “વતિયામાન કડી” ક “દીકા ગર” તિરીક ગણવાનો અથયા તિમન કવપટલ “A” અથવા વયાખયા (૩) મજબના આચાયયા, “ઉતમ-અવધકારી” ક “શદ ભતિ” ગણવાના દાવા બરાબર થાય.

અમ બોલવાનરી રહમતિ કરીશ ક દીકા ગરઓના વનમાયાણન માનયતિા આપરી અથવા તિ વવશ “વાધો ન હોવો” અન તિ જ સમય જયાર તિઓ વવચલલતિ થાય યાર તિનરી જવાબદારી ક આરોપ ન સવરીકારવો એ અનલચતિ છ. આધવનક મનોવવજઞાવનક ભાષામા આન “નકારમા જીવવ” કહવાય. અમન ખાતિરી છ ક શરીલ પરભપાદ ઇસકકૉનન એક પરકારનરી લકૉટરી ક રવશયન રલટ તિરીક ન ઇચછતિા જયા દાવ પર કોઈન આધયાતમક જીવન લાગય હોય. જી.બરી.સરી. જમન માનયતિા આપ છ તિઓ પાછળ જયા સધરી પણયા જવાબદારી ન સવરીકાર યા સધરી તિઓએ આ રબર છાપ કામ હવ બધ કરવ જોઈએ. અતિ તિો એક સવનષઠ આધયાતમક ગર તિરીક શરીલ પરભપાદ પાછળ આપણ દરક જણ પણયા જવાબદારીઓ લઈએ જ છીએ; આથરી આવરી વયકતિગતિ લાયકાતિનરી સહમવતિજનય સવરીકવતિ અશકય નથરી.

હાલમા જ આ જી.બરી.સરી. ગર ગ ચવણનો સારાશ જયઅદવતિ સવામરીએ તિદન સલકપતિમા આપયો હતિો:

““તનમણક થઈ” શબદ કારય વપરાયો નથી. પરત “દીકા ગર માટના ઉમદવારો” છ, મતદાન થાય છ, અન જઓ આ પદતતમાથી સફળતાથી પસાર થાય છ તઓ

Page 87: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૭૪

“ઇસકૉન માનય” ક “ઇસકૉન અતિકત” ગરઓ બન છ. તમારો તવશવાસ વિારવાઃ એક તરફ જી.બી.સી તમન સતનષઠ, અતિકત ઇસકૉન ગર પાસથી દીકા લવા અન તમન િગવાનની જમ પજવા પોસાહહત કર છ. બીજી તરફ, જયાર તમારા ઇસકૉન-અતિકત ગરન પતન થાય યાર તની પાસ સમયાતર લાગ પારવા કાયદાઓની એક તવશાળ પણાલી છ. એવા તવચાર બદલ કદાચ માફ કરવામા આવ ક આ તમામ કાયદાઓ અન ઠરાવો છતા જી.બી.સી. માટ પણ ગરની ભતમકા હજ એક ગ ચવણ છ.” (જયા ઋતવક લોકો સાચા છ, જયઅવિત સવામી, ૧૯૯૬)

જયાર આપણ ઇસકકૉનમા ગરઓનો આઘાતિજનક ઇવતિહાસ જોઈએ છીએ યાર એવ ભાગય જ આચિયયા થાય ક આવો અધવવશવાસ અકસતિવ ધરાવતિો હોય. ફરી જયઅદવતિ સવામરીના લખમાથરી અવતિરણ લઈએઃ

“હકીકતઃ ઇસકકૉન ગરઓએ અનક ગરબધઓ અન ગરબહનોનો વવરોધ કયયો છ, દાબ દબાણમા રાખયા છ અન ખદડી મકયા છ.

હકીકતઃ ઇસકકૉન ગરઓએ નાણા પચાવરી તિનો દરપયોગ કયયો છ, અન બરીજા ઇસકકૉન સસાધનોન પોતિાનરી પરવતિષઠા અન ઇચનદય તચપતિ માટ વાળયા છ.

હકીકતઃ ઇસકકૉન ગરઓએ સતરીઓ તિથા પરષો, અન કદાચ બાળકો સાથ પણ, અનવવતિક જાતિરીય દવયયાવહાર કયયો છ.

હકીકતઃ … (…વગર, વગર…)” (જયા ઋતવક લોકો સાચા છ, જયઅદવતિ સવામરી, ૧૯૯૬)

ઇસકકૉનમા નવા આવનારાઓન એવ કહવામા આવ છ ક શરીલ પરભપાદના પસતિકો અન આદશોન આધાર ઇસકકૉન ગરઓનરી સચતિ ચકાસણરી કરવરી એ તિમનરી જવાબદારી છ, અન તિમણ જાતિ જ ખાતિરી કરવરી ક ગરઓ દીકારભ આપવા લાયક છ ક નથરી. પરત આવા કોઈ ભાવવ વશષય એવા તિારણ પર આવ ક પરસતતિ “શારીરરક રીતિ હાજર” ગરઓ પવકી એકય ઉતમ નથરી, અન તિના બદલ તિ શરીલ પરભપાદન દીકા ગર કરવા ઇચછ છ યાર તિમન ઇસકકૉનમાથરી કરરતિાપવયાક ખદડી મકવામા આવ છ. શ આ ખરખર સાર છ? છવટ તિો તિ માત એવ જ કર છ જ જી.બરી.સરી.એ તિમન કરવા કહ છ. “સાચા” તિારણ પર ન આવવા બદલ શ તિમન સજા થવરી જોઈએ? ખાસ કરીન જયાર એવો સપષટ અન સચોટ પરાવો છ ક આ પસદગરી એ જ છ જ ચોસ શરીલ પરભપાદ હમશા ઇચછતિા હતિા.

શ કોઈન વતિયામાન ઇસકકૉન ગર પરય પરી શદા હોય એવરી અપકા રાખવરી વયાજબરી છ? જયાર તિ જએ છ ક ગરઓન વશષટાચારમા રાખવા પોતિ જ જી.બરી.સરી.ન એક ચસતિ ફોજદારી પરણાલરી રચવાનરી અવનવાયયાતિા જણાઈ; એવરી ફોજદારી પરણાલરી ક જનો ઉલલખ એકપણ વાર એ બધા પસતિકો અન આદશોમા કયારય કરવામા આવયો નથરી જના આધાર ભાવવ વશષયન વનણયાય લવાન પછવામા આવ છ. આવો સવ-સદભતીય અસગતિતિાનો એક સપષટ રકસસો શોધવો બહ મશકલ હોય.

Page 88: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

બીજા સબધિત વાિાઓ ૭૫

ઇસકકૉનમા માત શરીલ પરભપાદ દીકા ગર તિરીક રહ છ એવા તિમના સપષટ આદશન જો આપણ અનસરીએ તિો બધા માટ તિ સલામતિરીભય હશ. કોણ તિનો વાધો ઉઠાવરી શક?

૧૯. “ઇસકૉન જનથલ ૧૯૯૦ મજબ શીલ પભપાદના કટલાક ગરબધઓ ખરખર આચાયયો હતા.”

આ કોણ કહ?

· એ જ વયકતિએ જમણ કહ ક વવષણવ શબદકોશમા “ઋતવક” જવો કોઈ શબદ જ નથરી (ઇસકકૉન જનયાલ ૧૯૯૦, પષઠ ૨૩), પછી ભલ આ શબદ શરીમદ ભાગવતિમ મા અવાર નવાર પરયોગમા આવ છ, અન શરીલ પરભપાદ દારા સવ-હસતિાકરરતિ ૯ જલાઈ પતમા તિનો પરયોગ થયો છ.

· એ જ વયકતિએ જમણ કહ ક દીકારભ કરવા શરીલ પરભપાદન કોઈ સવવશષ અવધકવતિ આપવામા આવરી ન હતિરીઃ

“િસકતતસદાત સરસવતીએ એવ કહ ન હત અથવા એવા કોઈ દસતાવજ આપયા ન હતા ક સવામીજી (શીલ પભપાદ) ગર બનશ.”(ઇસકકૉન જનયાલ ૧૯૯૦, પષઠ ૨૩)

· એ જ વયકતિએ જમણ કહ ક તિરીથયા, માધવ અન શરીધર મહારાજ સવનષઠ આચાયયો હતિા, ભલ પછી તિઓ અવધકતિ ન હતિા એમ શરીલ પરભપાદ કહ હત :

“પરત આપણા સપદાયમા એક પણાલી છ. આમ તીથથ મહારાજ, માિવ મહારાજ અન શીિર મહારાજ, આપણા ગરદવ સવામીજી – સવામીજી િસકતવદાત સવામી – તઓ તમામ આચાયયો બનયા.” (ઇસકકૉન જનયાલ ૧૯૯૦, પષઠ ૨૩)

ઉપરોતિ વવધાનો કરતિા વવપરીતિ શરીલ પરભપાદ આ “આચાયયો” પવકી એક વવશ શ વવચારતિા…

“િસકત તવલાસ તીથથ આપણી સસથા પય ઘણા તવરોિી છ અન તમન સવા-િસકત તવશ કોઈ સચોટ ખયાલ નથી. તઓ ભષટ છ.” (શકદવન શરીલ પરભપાદનો પત, ૧૪/૧૧/૧૯૭૩)

…અન એમણ બાકીનાઓ વવશ શ કહ:

“…મારા ગરબધઓ પકી એકય આચાયથ બનવા લાયક નથી.” (રપનગાન શરીલ પરભપાદનો પત, ૨૮/૪/૧૯૭૪)

· એ જ વયકતિએ જમણ હાલમા દાવો કયયો ક શરીલ પરભપાદ કઈ બધ જ આપય નથરી, અન ઉચચ જઞાન મળવવા માટ એક રસરીકા ગરનરી સનમખ જવ અવનવાયયા છ.

Page 89: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૭૬

૨૦. “કટલીક વખત શીલ પભપાદ તમના ગરબધઓ તવશ સાર બોલયા છ.”

એ સય છ ક શરીધર મહારાજન તિમના વશકા ગર વગર કહીન શરીલ પરભપાદ પરસગોપાત તિમના ગરબધઓ સાથ કાયયા કશળતિાથરી વયવહાર કયયો. શરીલ પરભપાદ એક પરમાળ વયકતિ પણ હતિા જમન તિમના ગરબધઓ પરવતિ સાચરી લાગણરી અન હ ફ હતિરી, તિઓન સકીતિયાન આદોલનમા વયસતિ રાખવાનરી યકતિઓ હમશા વવચારતિા. પરત આપણન એ સપષટ થવ જોઈએ ક જો તિઓ ખરા આચાયયાદવો હોતિ તિો શરીલ પરભપાદ તિમના વવશ એક પણ વાર ખરાબ બોલયા ન હોય શક. સવનષઠ દીકા ગરઓ વવશ “આજઞાનો અનાદર કરનારા”, “ઈષયાયાળ સાપ”, “કતિરાઓ”, “ડકકરો”, “ભમરાઓ” વગર શબદો ઉચચારવા એ એક ગભરીર અપરાધ છ, અન આથરી આ એવ નથરી જ શરીલ પરભપાદ કય હોય. શરીલ પરભપાદ તિમના ગરબધઓન કઈ નજરથરી જોતિા તિ દશાયાવવા નરીચ આપણ એક ખડ વાતિાયાલાપ જોઈએ જમા ભવાનદ તિરીથયા મહારાજના મઠમાથરી વહચાયલ એક પતક વાચ છઃ

િવાનદઃ “આનરી શરઆતિ મોટા અકર થાય છ, “આચાયયાદવ વતદડી સવામરી શરીલ ભકતિવવલાસ તિરીથયા મહારાજ. બધા વશલકતિ માણસોન ખબર છ ક ભારતિના અધકાર યગમા જયાર રહદ ધમયા મોટા ભયમા હતિો…””

શીલ પભપાદઃ (હાસય.) “આ બકવાસ છ.”

આમ દખરીત છ ક શરીલ પરભપાદ તિરીથયા મહારાજન કયા પરકારના “આચાયયાદવ” ગણ છ (આ એ જ તિરીથયા છ જમન અગાઉ ઇસકકૉન જનયાલ ૧૯૯૦મા સવનષઠ આચાયયા તિરીક ઉદ ગારવામા આવયા હતિા.) આ પતકમા આગળ વણયાન છ ક વમશનન આગળ ધપાવવા એક અદ ભતિ વયકતિવ હોવા બદલ શરીલ ભકતિવસદાતિ કટલા ભાગયવાન હતિા.

િવાનદઃ “… યોગય સમય, તિમન (શરીલ ભકતિવસદાતિ) એક મહાન વયકતિ મળયા જમણ તરતિ જવાબદારી લરીધરી.”

શીલ પભપાદઃ “જરા જઓ હવ. “તિમન એક મહાન વયકતિ મળયા.” તિઓ એ જ વયકતિ છ. તિ એવ સાલબતિ પણ કરી બતિાવશ. […] કોઈ તિમન સવરીકારત નથરી. […] કયા છ તિમનરી મહાનતિા? કોણ તિમન જાણ છ? જરા જઓ. આમ તિઓ પોતિાન એક મહાન વયકતિ જાહર કરવાનરી યકતિ કરી રહા છ. […] તિઓ (તિરીથયા મહારાજ) આપણા પરય ઘણા ઈષાયાળ છ. […] આ હરામખોરો કઈક મસરીબતિ ઊભરી કરશ.”

(ખડ વાતિાયાલાપ, ૧૯/૧/૧૯૭૬, માયાપર)

સવનષઠ આચાયયોન વણયાન ઈષાયાળ હરામખોરો જઓ કવળ મસરીબતિ ઊભરી કરવા જ માગ છ એમ કદીય ન થઈ શક. દઃખદપણ આજ રોજ પણ ગૌડીયા મઠના કટલાક સભયો હજય મસરીબતિ ઊભરી કર છ. દરથરી જ સલામ સલામતિભરી નરીવતિ.

Page 90: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

બીજા સબધિત વાિાઓ ૭૭

૨૧. “આપણ જાણીએ છીએ ક સતનષઠ આચાયયો એટલા બિા ઉતતમ હોવા જરરી નથી કારણ ક કોઈક વખત તઓન પતન થાય.”

શરીલ પરભપાદ આનાથરી તિદન વવપરીતિ જણાવ છઃ

“એક સતનષઠ આચાયથ પરપરામા સનાતન સમયથી હોય છ, અન તઓ િગવાનના આદશોથી જરાય તવચભલત થતા નથી.” (ભગવદ -ગરીતિા, ૪.૪૨, ભાવાથયા)

૨૨. “પરત પરોગામી આચાયયો એવ પણ સમજાવ છ ક જયાર કોઈકના આધયાતમક ગરન પતન થાય યાર તમણ શ કરવ.”

વણયાન કરલા આ વવચલલતિ ગરઓ વયાખયા મજબ સનાતિન પરપરાના સભયો ન હોય શક. ઊલટ, તિઓ દીકારભ આચાયયો તિરીક દભ કરતિા બદ, સવ-અવધકતિ કૌટલબક પજારીઓ હતિા. પરપરામા આવતિા સવનષઠ સભયો કદીય વવચલલતિ થતિા નથરીઃ

“િગવાન હમશા િગવાન છ, ગર હમશા ગર.” (આમ સાકાકારન વવજઞાન, પરકરણ ૨)

“જો તઓ ખરાબ હોય તો તઓ કઈ રીત ગર બની શક?” (આમ સાકાકારન વવજઞાન, પરકરણ ૨)

“શદ િકત માયાના બિન અન તના પિાવથી હમશા મકત હોય છ.” (શરીમદ ભાગવતિમ , ૫.૩.૧૪)

“એવી કોઈ શકતા નથી ક ઉતતમ-કકાના િકતન પતન થાય.” (શરીચવતિનય-ચરરતિામતિ, મધયલરીલા, ૨૨.૭૧)

“આધયાતમક ગર હમશા મકત હોય છ.” (તિમાલ કષણન શરીલ પરભપાદનો પત, ૨૧/૬/૧૯૭૦)

શરીલ પરભપાદના પસતિકોમા આપણરી પરપરામા સતાકીય રીતિ અવધકતિ દીકા ગરનો એકપણ દાખલો નથરી જઓ સવા-ભકતિના માગયા પરથરી કયારય વવચલલતિ થયા હોય. આચાયયો પતિન પામ અથવા તિમનો વતિરસકાર કરી શકાય એવા ખયાલના પષષટકરણમા કયારક શરિાચાયયાના વતિરસકારનો ઉલલખ કરવામા છ, પરત આ દાખલો પરપરો ગરમાગવ દોર તિમ છ કમ ક તિઓ કયારય આપણરી પરપરાના અવધકતિ સભય ન હતિા. કયારક ભગવાન બહમા અન તિમનરી પતરી વચચના પરસગોનો ઉલલખ કરવામા આવ છ. પરત શરીમદ ભાગવતિમ મા એવ સપષટ જણાવય છ ક આવા પરસગો ભગવાન બહમા આપણા સપરદાયના વડા બન તિ પવવ બનયા હતિા. ખરખર તિો, જયાર વશષય વનતિાઈએ આ પરસગન એક આચાયયાના પતિન થવાના દાખલા તિરીક સદભયામા લરીધો યાર શરીલ પરભપાદ ખબ હતિાશ થયાઃ

Page 91: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૭૮

અકયાનદઃ “તિાજતિરમા મન એક ભતિ દારા એવ જાણવા મળય ક આચાયયા એક શદ ભતિ હોવા જરરી નથરી. […]”

શીલ પભપાદઃ “એ કોણ છ હરામખોર? […]”અકયાનદઃ “એ તિમણ કહ. વનતિાઈએ કહ. એ તિમણ આ સદભયામા કહ.

તિમણ કહ ક ભગવાન બહમા બહમ સપરદાયના આચાયયા છ, છતિા પણ તિઓ કયારક ઉદ વગમા આવરી જાય છ. આમ આથરી તિ એવ કહ છ ક આ દખરીત છ ક આચાયયા એક શદ ભતિ હોવા જરરી નથરી. આમ આ ખર લાગત નથરી.[…]”

શીલ પભપાદઃ “તિમણ તિમનો વવચાર ઊપજાવરી કાઢો. આથરી તિ હરામખોર છ. આથરી તિ હરામખોર છ. વનતિાઈ કોઈ સતા બનરી બસરી છ?[…] તિમન કઈક બદમાશગરીરીનો વવચાર આવયો, અન તિ એ વયતિ કરી રહો છ. આથરી તિ મહા બદમાશ છ. આવ બધ ચાલ છ.”

(પરભાતિ ફરી, ૧૦/૧૨/૧૯૭૫, વ દાવન)

શરીલ પરભપાદ મજબ, કવળ અનવધકતિ ગરઓ જ જાહોજલાલરી તિથા સતરીઓથરી મોરહતિ થઈ શક.

શરીલ પરભપાદના પસતિકોમા સવનષઠ ગરઓના વવચલનનો સપણયા અભાવ છતિા જી.બરી.સરી.નરી પસતિક જી.આઈ.આઈ.મા એક વશષયના પવયા સવનષઠ ગર વવચલલતિ થાય યાર તિમણ શ કરવ તિ વવશ એક આખો વવભાગ છ! આ પરકરણનરી શરઆતિ વતિયામાન કડીનરી સનમખ જવા અન તિનરી “ઉપરવટ” ન જવાના મહવ પર ભાર મકવા સાથ થાય છ (જી.આઈ.આઈ., પષઠ ૨૭). પરત આવ ચોસપણ કરવા આ લખકો શરીલ પરભપાદ દારા કદીય ન શરીખવવામા આવયા હોય તિવા વસદાતિો પરસથાવપતિ કરવાના પરયાસમા ઘણા પરોગામરી આચાયયોનો સદભયા લઈ આગળ વધ છ. આ પરોગામરી આચાયયોએ વણયાન કરલા ગરઓ પરપરામા સવનષઠ સભયો કયારય ન હોય શકઃ

“િગવાનના ગણ-ગાનના પસાર હત તવશરરપ સમથથ નારદ મતન, હહરદાસ ઠાકર અન બીજા એવા આચાયયોન િૌતતક સતર પર ન ગણી શકાય.” (શરીમદ ભાગવતિમ , ૭.૭.૧૪, ભાવાથયા)

“ઉપરવટ” જવાનો ભય જી.આઈ.આઈ.મા કટલરી હદ પરવતિયામાન છ એ તિો “પનઃદીકારભ” (પરરભાષા જનો પરયોગ એકપણ વાર શરીલ પરભપાદ ક અનય પરોગામરી આચાયયા દારા થયો નથરી) વવષયક પરકરણમા દખાઈ આવ છ. પરશોતર વવભાગમા (જી.આઈ.આઈ., પરશ ૪, પષઠ ૩૫) એવરી પરરકસથવતિઓન વણયાન છ જમા કોઈ વયકતિ તિના ગરનો વતિરસકાર કરી શક છ અન “પનઃદીકારભ” લઈ શક છ. તિનરી “સમજતિરી” આ મજબ છઃ

“સદ િાગય, શીલ િસકતતવનોદ ઠાકર તમના જવ-િમથમા અન શીલ જીવ ગોસવામીએ તમના િસકત સદિથમા આપણા માટ આ સમસયાના મળન તનરાકરણ જણાવ છ.”(જી.આઈ.આઈ., પષઠ ૩૫)

Page 92: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

બીજા સબધિત વાિાઓ ૭૯

આ “સદ ભાગય” શબદ “દભાયાગય” એવ દશાયાવ છ ક “કમ ક શરીલ પરભપાદ આપણન એવ કહવાન ભલરી ગયા ક એક ગર વવચલલતિ થાય યાર શ કરવ, આથરી એ ઉલચતિ છ ક આપણ તિમનરી ઉપરવટ આ પરોગામરી આચાયયો પાસ પણ જઈ શકીએ.” પરત શરીલ પરભપાદ તિો આપણન કહ ક આધયાતમક જીવન વવશ આપણન જ કઈ જાણવ હોય તિ બધ તિમના પસતિકોમા છ જ. તિો પછી શા કારણ આપણ એવરી પરણાલરીઓ દાખલ કરવરી જનો ઉલલખ આપણા આચાયયાએ કયારય કયયો ન હોય?

૨૩. “પરત પરોગામી આચાયયોનો અભિપાય લવામા શ ખોટ છ?”

કશ ખોટ નથરી, જયા સધરી આપણ તિમનો ઉપયોગ કરવાનો પરયાસ એવા નવા વસદાતિો ઉમરવા ન કરીએ જનો ઉલલખ આપણા પોતિાના આચાયયાએ કયયો ન હોય. એક સવનષઠ ગર વવચલલતિ થઈ શક એવો ખયાલ શરીલ પરભપાદનરી વશકાઓથરી સપણયા વવપરીતિ છ. “જીવનરી ઉપવત” વવષયક બધરી સમસયાઓ આ જ ઉપરવટ જવાના વલણથરી ઉદ ભવ છઃ

“…આપણ પરોગામી આચાયયોન શીલ પભપાદ થકી જ જોવા. આપણ શીલ પભપાદની ઉપરવટ ન જઈ શકીએ અન પછી તમન પરોગામી આચાયયોની દરષષટથી ન જોઈ શકીએ.” (આપણ મળ સથાન, જી.બરી.સરી. પરસ, પષઠ ૧૬૩)

“પરોગામરી આચાયયોન શરીલ પરભપાદ થકી જ જોવા” - આ તિદન નવા રફલસફીકલ વસદાતિોનો સવરીકાર કઈ રીતિ કરવો જનો ઉલલખ શરીલ પરભપાદ કયારય નથરી કયયો?

જો આ પરોગામરી આચાયયોના લખાણો વવશ જી.આઈ.આઈ.મા જી.બરી.સરી.એ જણાવલા અથયાઘટન સાચા હોતિ તિોપણ આપણ તિનો પરયોગ શરીલ પરભપાદનરી વશકાઓમા ફરબદલ ક ઉમરો કરવા ન કરી શકીએ. આ એકદમ સપષટપણ શરીલ નરહરર સરકાર રલચતિ “શરીકષણ ભજનામતિ” પસતિકમા બ Åલોકોમા સમજાવવામા આવ છ. જી.આઈ.આઈ.મા એક ચતિવણરી તિરીક આ Åલોકોનો ઉલલખ થવો જોઈતિો હતિો, કમ ક જી.આઈ.આઈ.મા તિના વનબધના સમથયાનમા આ જ પસતિકમાથરી બરીજા Åલોકો તિો લરીધા જ હતિા:

Åલોક ૪૮

“કોઈ તશષય બીજા પગતતશીલ વષણવ પાસથી કટલીક સચનાઓ સાિળ, પરત આ સારી સચનાઓ મળવયા બાદ તમણ આ સચનાઓ તમના પોતાના આધયાતમક ગર સમક લાવી રજ કરવી. તમની રજઆત બાદ તમણ આ જ તશકાઓ ફરી તમના આધયાતમક ગર પાસથી ઉભચત આદશો સહહત સાિળવી.”

Åલોક ૪૯

“…એક તશષય જઓ બીજા વષણવની વાણી સાિળ છ, તમની સચનાઓ ઉભચત અન સાચી હોવા છતા આ તશકાઓની પનઃપષષટ પોતાના આધયાતમક ગર પાસ નથી કરતા અન તન બદલ આ સચનાઓન વયસકતગત રીત સીિી જ સવીકારી

Page 93: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૮૦

લ, તો ત એક ખરાબ તશષય ગણાય અન પાપી કહવાય.”

અમ નમરતિાપવયાક એવ સચન કરીએ ક જી.બરી.સરી. માટ સાતિય જાળવરી રાખવા હત તિથા તિમામ ઇસકકૉન સભયોના આધયાતમક જીવનના રહતિ હત જી.આઈ.આઈ. પસતિકન ઉપરોતિ સચનાઓ સાથ બધબસ તિ રીતિ સધારવામા આવ.

૨૪. “જયાર કોઈ ગર તવચભલત થાય યાર શ કરવ ત તવશ શીલ પભપાદ શા કારણ ન સમજાવ?”

શરીલ પરભપાદના અવતિમ આદશ મજબ તિઓ ભવવષયમા પણ દીકા ગર રહવા માટ હતિા, અન ગર-પરપરામા એક અવધકતિ કડી તિરીક એક કણ માટ પણ શદ સવા-ભકતિના માગયા પરથરી તિમના વવચલનનો કોઈ પરશ જ ન હતિોઃ

“સતનષઠ આધયાતમક ગર પણથ-પરરોતતમ િગવાનની અહહતકી સવા-િસકતમા હમશા મગન હોય છ.” (શરીચવતિનય-ચરરતિામતિ, આરદ-લરીલા, ૧.૪૬, ભાવાથયા)

શરીલ પરભપાદ શરીખવય ક કોઈ ગર તિો અન તિો જ પતિન પામ જો તિઓ દીકારભ કરવા યોગય રીતિ અવધકતિ ન હોયઃ

“…પરત કટલીક વખત, જો કોઈ આધયાતમક ગર યોગય રીત અતિકત ન હોય અન માતર તમની પોતાની પહલથી જ આધયાતમક ગર બન, તો તઓ િન-સચય અન તશષયોની મોટી સખયા વિારા બહકી શક.” (ભકતિ રસામતિ વસધ, પષઠ ૧૧૬)

જયાર કોઈ ગર પતિન પામ યાર આ એક વનણાયાયક સાલબતિરી બન છ ક તિઓ કદીય તિમના પરોગામરી આચાયયા દારા યોગય રીતિ અવધકતિ ન હતિા. જો એકપણ ઇસકકૉન ગર કયારય પવતિતિ થયા ન હોતિ તિોપણ કાયદાકીય રીતિ એવો પરશ તિો કરી જ શકાય ક તિમનરી પાસ દીકારભ કરવા અવધકવતિ કયાથરી આવરી.

જી.બરી.સરી. માટ સમસયા છ ક આવા ઉપરોતિ અવતિરણોના નયાયા સયન સવરીકારવામા તિમનરી સામ વવલભનન હતિાશ પરશાખાઓ ભયજનકપણ દખાય છ. કમ ક તિમામ ઇસકકૉન ગરઓ એક સમાન ગાસડીના ભાગ તિરીક એક સમાન અશ અવધકતિ થયા હોવાનો દાવો કર છ (શરીલ પરભપાદ જણાવલો “આદશ” તિઓ સવયાન લાગ પડતિો હોવાથરી), તિમાના ઘણા દખરીતિરી રીતિ પવતિતિ થયા છ એ હકીકતિ પરથરી જ વનણાયાયકપણ સપષટ થાય છ ક આ “આદશ” નરી ગરસમજણ થઈ હતિરી. જો તિઓન ઉલચતિ અવધકવતિ ખરખર આપવામા આવરી હોતિ તિો તિમન પતિન થવાનો સવાલ જ ન હોતિ. ખરખર, તિઓ બધા મહા-ભાગવતિ હોતિઃ

“આધયાતમક ગર હમશા મકત હોય છ.” (શરીલ પરભપાદ પત, ૨૧/૬/૧૯૭૦)

Page 94: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

બીજા સબધિત વાિાઓ ૮૧

૨૫. “શીલ પભપાદન કોઈ તશષય જવા પણથતાના સતર પહોચ ક તરત ઋતવક પણાલી નકામી બની જાય.”

“કામચલાઉ ઋતવક” તિરીક કટલરીક વાર ઉલલખવામા આવત ઉપરોતિ વાકય એવરી ધારણા પર આધારરતિ છ ક ઋતવક પરણાલરી માત આ કારણસર લાગ પાડવામા આવરી હતિરી ક તિ સમય શરીલ પરભપાદના પરસથાન પવવ યોગયતિા ધરાવતિા કોઈ વશષયો ન હતિા.

પરત આ ધારણા એક તકકો છ કારણ ક આવરી કોઈ સપષટતિા શરીલ પરભપાદ કયારય કરી ન હતિરી. એવો કોઈ પરાવો નથરી ક ઋતવક પરણાલરી યોગયતિા ધરાવતિરી વયકતિઓનરી અછતિનરી પરવતિરરિયાના કારણ જ રચાઈ હતિરી, અન જવરી યોગયતિા ધરાવતિરી વયકતિ મળ ક તરતિ આપણ તિન અનસરણ બધ કરી દવ. આવરી કલપનાનરી દભાયાગય આડઅસર ઋતવક પરણાલરીન કવળ દદતિરીય ઉતમ ક કામચલાઉ લાગ તિમ બનાવવાનરી છ, જયાર ખરખર તિો આ ભગવાન શરીકષણનરી પણયા યોજના છ. આવરી કલપના કટલાક ભાવવ અનવધકતિ આકાકાવાદી વયકતિઓ માટ ભકતિના ખોટા ડોળ થકી આ પરણાલરીન રદ કરવાન પણ શકય બનાવ છ.

સવદાવતિક રીતિ, યોગયતિા ધરાવતિા ઉતમ-અવધકારી વશષયો હાલ હાજર હોય તિોપણ, જો તિઓન ઇસકકૉનમા રહવ હોય તિો તિઓન ઋતવક પરણાલરીન જ અનસરણ કરવ પડ. જમ આપણ અગાઉ જણાવય તિમ, યોગયતિા ધરાવતિરી વયકતિન શરીલ પરભપાદના આદશન પાલન કરી ખશ ન રહવાન કોઈ કારણ નથરી.

આવરી ગરસમજણનો એક શકય સતોતિ કદાચ ગૌડીયા મઠન આપલા શરીલ ભકતિવસદાતિના આદશો હોય શક. શરીલ પરભપાદ આપણન કહ ક તિમના ગર મહારાજ જી.બરી.સરી. રચવા વવનતિરી કરી હતિરી, અન સમય જતિા એક સવ-પરભાવશાળી આચાયયા પરગટ થશ. જમ આપણ જાણરીએ છીએ ક ગૌડીયા મઠ વવનાશકતિાનરી અસર સધરી આન પાલન કય નહી. કટલાક ભતિો એવ માન છ ક આપણ પણ એક સવ-પરભાવશાળી આચાયયાનરી શોધમા રહવ ; અન તિઓ કોઈ પણ સમય પરગટ થઈ શકતિા હોવાથરી ઋતવક પરણાલરી કવળ એક કામચલાઉ ઉપાય છ.

આ વાદ સામ મશકલરી એ છ ક શરીલ ભકતિવસદાતિ તિમના વશષયોન આપલરી સચનાઓ અન શરીલ પરભપાદ આપણન આપલા આદશો જદા છ. શરીલ પરભપાદ ચોસપણ એવા આદશો આપયા હતિા ક જી.બરી.સરી.એ તિમનરી સસથાન સચાલન ચાલ રાખવ, પરત એમણ ઇસકકૉનમા ભાવવ સવ-પરભાવશાળી આચાયયાનરી પરગટતિા વવશ કશ કશ કહ નથરી. ઊલટ, તિમણ ઋતવક પરણાલરી સયોતજતિ કરી જ થકી તિઓ “હવથરી” આચાયયા રહ છ. આ દખરીત છ ક વશષયો તિરીક આપણ શરીલ પરભપાદનરી ઉપરવટ ન જઈ શકીએ અન શરીલ ભકતિવસદાતિન અનસરવાન શર ન કરી શકીએ.

જો શરીલ પરભપાદન શરીકષણ દારા એવો કોઈ હકમ મળયો હોતિ ક તિમનરી સસથાન સકાન ટક સમયમા જ એક નવા આચાયયા લશ તિો એમણ આ માટનરી કોઈ જોગવાઈ એમના અવતિમ આદશમા કરી હોતિ. પરત આન બદલ, એમણ આદશ કયયો ક માત એમના પસતિકોન વવતિરણ થાય, અન આ પસતિકો હવથરી દસ હજાર વષયો સધરી કાયદો રહશ. એક

Page 95: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૮૨

ભાવવ આચાયયા માટ પછી બાકી શ રહ? શરીલ પરભપાદ આ આદોલનન પહલથરી જ એવરી કસથવતિમા લાવરી દીધ હત ક તિ સકીતિયાન આદોલનના છવટ સધરી આપણરી પરપરાનરી દરક આગાહી અન આશયન સતિોષ.

જયાર દીકા આપવા માટ એકમાત અવધકતિ વયકતિ શરીલ પરભપાદ છ યાર ઇસકકૉનમા એક નવા સવ-પરભાવશાળી દીકા ગર પરગટ થવાનરી શકયતિા કઈ રીતિ હોય શક?

કટલાક લોકોએ એવરી દલરીલ કરી છ ક આચાયયોન પરરકસથવતિ બદલવાનરી સતા રહલરી છ, અન આથરી ઇસકકૉનમા એક નવા આચાયયા ઋતવક પરણાલરીન બદલરી શક છ. પરત શ એક અવધકતિ આચાયયા કયારય એક પરોગામરી આચાયયાએ તિમના અનયાયરીઓન આપલા આદશો સામ વવરોધાભાસરી હોય? આમ થવાથરી ચોકકસપણ પરોગામરી આચાયયાનરી અવધકવતિ નબળી પડ. કોના આદશન અનસરવ તિનરી જરટલ પસદગરીનો સામનો કરતિા અનયાયરીઓ માટ આ ચોકકસ ગ ચવણ અન મ ઝવણ ઊભરી કર.

આ બધરી લચતિાઓ અવતિમ આદશ વાચતિા જ દર થાય છ. તિમા “કામચલાઉ” ઋતવકનો કોઈ ઉલલખ નથરી. ૯ જલાઈ પત કવળ એટલ જ કહ છ “હવથરી”. આમ, એવ કહવ ક નવા આચાયયા ક પણયાતિા પરાપતિ વશષયના પરગટતિાનરી સાથ જ આ પરણાલરીનો અતિ થાય એ એક તિદન સપષટ આદશ ઉપર પોતિાનરી અટકળ ઠોકી બસાડવા બરાબર છ. પત માત “કાયમરી” ઋતવક પરણાલરીના સમજણના સમથયાનમા જ છ, એટલ કઃ

જયા સિી સસથાન અસસતવ છ યા સિી શીલ પભપાદ ઇસકૉનમા દીકા ગર તરીક રહ છ.

આ સમજણ એવરી વવચારધારા સાથ સપણયા બધબસ છ ક શરીલ પરભપાદ તિમના વમશનન એકલા હાથ પહલથરી જ સફળ બનાવરી દીધ હત (કપા કરી જઓ સલગન વાધો ૮ “શ તિમ એવ કહો છો ક શરીલ પરભપાદ એકપણ શદ ભતિ ન બનાવયા?”).

કટલરીક વખતિ એવો દાવો કરવામા આવ છ ક ૯ જલાઈ પત કવળ મળ ૧૧ વનય તિ ઋતવકોન જ અવધકતિ કરતિો હોવાથરી જવા આ ૧૧ વનમણક વયકતિઓ મરણ પામ અથવા વવચલલતિ થાય તિ સાથ જ આ પરણાલરી રદ થાય.

આ તિો ઊલટ છવટનરી દલરીલ છ. છવટ તિો ૯ જલાઈ પતમા એવ જણાવય નથરી ક માત શરીલ પરભપાદ જ ઋતવકોનરી પસદગરી કરી શક, અથવા કાયયારતિ ઋતવકોનરી યાદીમા કદીય ઉમરો ન કરી શકાય. શરીલ પરભપાદ અમલમા મકલરી બરીજી પણ વયવસથાપન પરણાલરીઓ છ જમ ક જી.બરી.સરી પોતિ જ, જયા જરર જણાય યાર નવા સભયોન સરળતિાથરી ઉમરવામા ક બાદ કરવામા આવ છ. આવ તિકયાહીન છ ક વયવસથાપનનરી કોઈ એક પરણાલરીન અલગ કરી તિન સચાલન બરીજી એટલરી જ મહવનરી પરણાલરીઓ કરતિા તિદન જદી જ રીતિ કરવામા આવ. આવ વવશષ એટલા માટ છ ક શરીલ પરભપાદ કયારય એવો સકતિ આપયો નથરી ક ઋતવક પરણાલરીના સચાલનનરી ઢબ તિમણ અમલમા મકલરી બરીજી પરણાલરીઓના સચાલન કરતિા કોઈક રીતિ જદી હોવરી જોઈએ.

કોઈક કારણસર આ દલરીલ પરખયાતિ બનરી છ, આથરી અમ તિમન વનમન મદાઓ ધયાનમા

Page 96: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

બીજા સબધિત વાિાઓ ૮૩

લવા વવનતિરી કરીએ છીએઃ

૧) તિોપગા કનયન ટપમા તિમાલ કષણ ગોસવામરી પસદ કરાયલા ઋતવકોનરી યાદી બનાવતિરી વળા વનમન પરશ પછ છઃ

તમાલ કષણઃ “શરીલ પરભપાદ, આ બરાબર છ ક પછી તિમ બરીજા ઉમરવા ઇચછો છો?”

શીલ પભપાદઃ “જરર જણાય યાર બરીજા ઉમરી શકાય.” (વપરામરીડ ગહ એકરાર, તિોપગા કનયન, ૩/૧૨/૧૯૮૦)

જો કટલાક ઋતવકો અથવા તિો બધા જ મરણ પામ ક વવચલલતિ થાય યાર ચોકકસપણ બરીજા ઋતવકો “ઉમરવાનરી” “જરર જણાય” એવરી આ પરરકસથવતિ હોય શક.

૨) ૯ જલાઈ પતમા ઋતવકન “આચાયયાના પરવતિવનવધ” તિરીક વયાખયાવયતિ કરવામા આવ છ. શરીલ પરભપાદન પરવતિવનવધવ કરવા કોઈનરી પસદગરી ક રદ કરવાનરી પરી સતા જી.બરી.સરી.ના હાથમા છ, પછી તિઓ સનયાસરીઓ હોય, મરદર પરમખો હોય ક પછી જી.બરી.સરી સભયો પોતિ જ હોય. હાલ તિઓ દીકા ગરઓનરી પસદગરી કર છ, જઓ ભગવાનના પરયક પરવતિવનવધઓ મનાય છ. આમ, શરીલ પરભપાદ વતિરી જવાબદારીપવયાક કાયયારતિ હોય તિવા નામ આપનારા થોડા પજારીઓ પસદ કરવાનરી સતા સરળતિાથરી તિમનરી કમતિામા જ હોવરી જોઈએ.

૩) ૯ જલાઈ પતમા શરીલ પરભપાદનરી ઇચછા “હવથરી” ઋતવક પરણાલરીના સચાલનનરી હતિરી. શરીલ પરભપાદ અમલમા મકલરી તિમામ પરણાલરીઓન સચાલન અન વનયમન જી.બરી.સરી. કરી શક તિ હત તિમણ જી.બરી.સરી.ન અવતિમ વયવસથાપન સતા બનાવરી હતિરી. ઋતવક પરણાલરી દીકારભના સચાલન માટનરી તિમનરી એક પરણાલરી હતિરી. જમ બરીજા કતોમા તિઓ વનમણક કરવા અવધકતિ છ તિમ વયકતિઓ ઉમરી ક બાદ કરી આ પરણાલરીન સચાલન કરવાનરી જવાબદારી પણ જી.બરી.સરી.નરી છ.

૪) ૯, ૧૧ અન ૨૧ જલાઈએ જાહર થયલા પતોમા “અયાર લગરી”, “અયાર સધરી”, “પરથમ યાદી” જવા શબદોના પરયોગથરી સલચતિ થાય છ ક આ યાદીમા ઉમરો કરી શકાય છ. આમ બરીજા ઋતવકોનો ઉમરો કરવાનરી પદવતિ રચાઈ ચકી હોવરી જોઈએ, ભલન પછી તિનો અમલ કરવાન બાકી હોય.

૫) કોઈ એક આદશન સમજવાનરી કોવશશ કરતિરી વળા સવાભાવવકપણ તિ પાછળનો હત ધયાનમા લવાય. પતમા જણાવવામા આવ છ ક શરીલ પરભપાદ “દીકારભ કરવા હતસર તિમના કટલાક વરરષઠ વશષયોનરી “ઋતવક” – આચાયયાના પરવતિવનવધ તિરીક વતિયાવા” વનમણક કરી, અન તિ સમય શરીલ પરભપાદ “અયાર સધરી” ૧૧ નામ આપયા હતિા. એક વશસતિબદ વશષયન કતિયાવય પરણાલરી પાછળના હતન સમજી તિનો અમલ કરવાન છ. અવતિમ આદશ પાછળનો હત તિમામ ભાવવ દીકારભન કવળ “ચનદા સસકારી” વયકતિઓના (“કટલાક […] અયાર સધરી”) એક એવા સમહ સાથ બાધરી રાખવાનો સાચ જ ન હતિો જઓ સમયાતિર તિો મરણ પામવાના જ છ, અન એમ કરી ઇસકકૉનમા દીકારભ પરરરિયાનો અતિ લાવવાનો

Page 97: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૮૪

ન હતિો. ઊલટ તિનો હત તિ સમયથરી દીકારભ વયવહાર રીતિ ચાલ તિનરી ખાતિરી કરવાનો હતિો. આથરી જયા સધરી દીકારભનરી આવશયકતિા રહ છ યા સધરી આ પરણાલરી અમલમા રહવરી જરરી છ. આમ જરર જણાય યાર “આચાયયાના પરવતિવનવધ” તિરીક વતિયાવા બરીજા “વરરષઠ વશષયો”નો ઉમરો કરી પરણાલરી પાછળનો હત વસદ રહ તિનરી ખાતિરી થઈ શક છ.

૬) શરીલ પરભપાદનરી વવસયતિન પણ ધયાનમા લઈ (જ દશાયાવ છ ક ભારતિમા કાયમરી સપવત માટ તિમામ ભાવવ અવધકારીઓ માત તિમના “દીકારભ ગરહણ વશષયો” માથરી જ પસદ કરાય), આ સપષટ છ ક શરીલ પરભપાદનરી ઇચછા આ પરણાલરીન કાયમરી ધોરણ ચલાવવાનરી હતિરી, જયા જી.બરી.સરી. કવળ બધરી વસતઓન વયવસથાપન કર.

આમ કહા પછી એ હમશા સભવ છ ક જો શરીલ પરભપાદ ઇચછ તિો આ આદશન રદ કરી શકતિા હતિા. જમ અગાઉ જણાવય તિમ પરવતિ-આદશ પણ એટલો જ સપષટ અન એકઅથતી હોવો જોઈએ જટલો આ સવ-હસતિાકરરતિ પત છ જનાથરી ઋતવક પરણાલરી પરથમ અમલમા મકાય. શરીકષણ અન તિમના શદ ભતિો સાથ કઈ પણ શકય છઃ

અખબાર તતરીઃ “… હવ તિમ આગવાન અન આધયાતમક ગર છો. તિમાર સથાન કોણ લશ?”

શીલ પભપાદઃ “એ તિો કષણન ફરમાન હશ ક માર સથાન કોણ લશ.” (મલાકાતિ, ૧૪/૭/૧૯૭૬, નય યોકયા)

પરત ભવવષયમા કયો આદશ થશ તિ વવશ અટકળ લગાડવા કરતિા, અથવા તિો આથરીય વધ ખરાબ, પોતિાના આદશો ઉપજાવવા કરતિા આપણા આચાયયા તિરફથરી આપણન મળલા આદશોન અનસરવામા જ અમન સલામતિરી લાગ છ.

૨૬. “ઋતવક પચારકો બસ ગરના શરણ જવા માગતા નથી.”

આ આરોપ એવરી ગરસમજણ પર આધારરતિ છ ક ગરનરી શરણ જવા માટ ગર પરયક હાજર હોવા જરરી છ. જો આવ જ હોતિ તિો હાલ શરીલ પરભપાદના મળ વશષયો પવકી કોઈ તિમનરી શરણ જઈ શક નહી. ગરના શરણ જવાનો અથયા તિમના આદશોન પાલન છ, અન આ કરવ શકય છ, પછી તિઓ પરયક હાજર હોય ક ન હોય. ઇસકકૉનનો હત તિમા આવનારી તિમામ વયકતિઓન સભવવતિપણ અમયાયારદતિ વશકા સબધો મારફતિ યોગય માગયાદશયાન અન ઉસાહ પરો પાડવાનો છ. જવરી વતિયામાન જી.બરી.સરી. પોતિ જ શરીલ પરભપાદના આદશન શરણ થાય, પછી આ જ પરણાલરી પરાકતિ રીતિ બરીજાઓન પણ વધ ન વધ શરણ જવા પરરરતિ કરશ, છવટ કદાચ કટટર ઋતવક કાયયાકરોન પણ આમ કરવામા આકષવ.

જો તિમામ ઋતવક પરચારકો ખરખર હઠપવયાક ગરના શરણ જવા ઇચછતિા ન હોતિ તિોપણ તિ ૯ જલાઈ આદશન રદ કરત નથરી. ઋતવક પરચારકો આકવપતિ આટલા અ-શરણરીય છ તિ પરથરી જી.બરી.સરી. શરીલ પરભપાદના અવતિમ આદશન પાલન કરવા વધ લચતિાતર હોવરી જોઈએ, બરીજા કોઈ કારણોસર નરહ તિો કવળ વવરદ પરવાર કરવા ખાતિર.

Page 98: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

બીજા સબધિત વાિાઓ ૮૫

૨૭. “પરત જો દીકા ગરઓ જ ન હોય તો િકતોન માગથદશથન અન સવા આપવાન કામ કોણ કરશ?”

દીકા ગર તિો છ જઃ શરીલ પરભપાદ, અન તિઓ પરયક હાજર હતિા યાર જમ માગયાદશયાન અન સવા અપાતિરી તિ જ રીતિ આબહબ અપાશ; તિમના પસતિકો વાચરીન તિમજ બરીજા ભતિો સાથ વશકા-સબધો મારફતિ. ૧૯૭૭ પવવ, જયાર કોઈ વયકતિ મરદરમા જોડાત યાર તિઓન આગવાન ભતિ, સકીતિયાન આગવાન, મલાકાતિરી સનયાસરીઓ, રસોઈ કરનાર, પજારી, મરદર પરમખ વગર મારફતિ આદશ અપાતિા. શરીલ પરભપાદ તિરફથરી સરીધ જ વયકતિગતિ માગયાદશયાન મળ એવ ખબ અસામાનય હત , ખરખર તિો તિઓ પોતિાના લખાણ પર ધયાન કષનદરતિ કરી શક તિ માટ આવરી આતિરરરિયાન સતિતિ લબનપરોસારહતિ કરતિા હતિા. અમારી સલાહ છ ક શરીલ પરભપાદ જમ ગોઠવણ કરી છ તિ જ પરમાણ બધ ચાલવ જોઈએ.

૨૮. “તરણ પસગો પર શીલ પભપાદ જણાવ છ ક તમન એક શારીહરક ગર હોવા જરરી છ, અન આમ છતા તમારી પરી દલીલ એ ખયાલ પર આિાહરત છ ક તમન શારીહરક ગરની જરર નથી.”

“આથી, જવા આપણ કષણમા રભચ લઈએ ક તરત જ તઓ આપણા હદયમાથી આપણન અનકળ આદશ આપ છ જથી આપણ ઉતતરોતતર પગતત સાિી શકીએ, ઉતતરોતતર. કષણ પથમ આધયાતમક ગર છ, અન જવા આપણ વધ રસ લઈએ યાર આપણ એક શારીહરક આધયાતમક ગરની સનમખ જવ.” (શરીલ પરભપાદ, ભગવદ -ગરીતિા પરવચન, ૧૪/૮/૧૯૬૬, નય યકૉકયા)

“કારણ ક કષણ દરકના હદયમા સસથત છ. ખરખર તઓ આધયાતમક ગર છ, ચય-ગર. આમ આપણન મદદ કરવા તઓ એક શારીહરક આધયાતમક ગર તરીક બહાર આવ છ.”(શરીલ પરભપાદ, શરીમદ ભાગવતિમ પરવચન, ૨૮/૫/૧૯૭૪, રોમ)

“આથી િગવાનન ચય-ગર કહવામા આવ છ, હદય સસથત આધયાતમક ગર. અન શારીહરક આધયાતમક ગર એ િગવાનની કપા છ […] તઓ તમન અદર તથા બહારથી મદદ કર; બહારથી એક આધયાતમક ગરના પયક સવરપ, અન અદરથી હદય સસથત આધયાતમક ગર તરીક.” (શરીલ પરભપાદ ખડ વાતિાયાલાપ, ૨૩/૫/૧૯૭૪)

શરીલ પરભપાદ “શારીરરક ગર” પરરભાષાનો પરયોગ એવ સમજાવવા કયયો ક બદ કસથવતિમા આપણ માગયાદશયાન માટ ચવય-ગર ક પરમામા પર સપણયા વનભયાર રહી શકતિા નથરી. એ જરરી છ ક આપણ પરમામાના બાહ પરાગટનરી શરણ લવરી જોઈએ. આ જ દીકા ગર છ. આવા આધયાતમક ગર જમન આધયાતમક જગતિ વનવાસરી તિમજ ભગવાન શરીકષણના સવનષઠ સગરી ગણવામા આવ છ તિઓ પવતિતિ બદ જીવોન માગયાદશયાન આપવા માટ પોતિ શારીરરક રીતિ પરગટ થાય છ. ઘણરી વાર આવા આધયાતમક ગર શારીરરક પસતિકો લખ છ;

Page 99: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૮૬

તિઓ પરવચનો આપ છ જ શારીરરક કણયોથરી સાભળી શકાય છ અન શારીરરક ટપ યતો પર નોધરી શકાય છ; તિઓ તિમના શારીરરક પરસથાન બાદ શારીરરક પરવતિમાઓ અન સવયા-સચાલન ચાલ રાખવા હત એક શારીરરક જી.બરી.સરી. પણ છોડી જાય છ.

પરત ગર તિરીક વતિયાવા આ શારીરરક ગર શારીરરક રીતિ પણ હાજર હોવા જોઈએ એવ શરીલ પરભપાદ કદી શરીખવય નથરી. જમ અમ દશાયાવય, જો આવ જ હોતિ તિો હાલ કોઈ પણ તિમન વશષય ન ગણાય. રદવય જઞાનના પરસાર હત જો ગર હમશા શારીરરક રીતિ હાજર હોવા જરરી હોય તિો જવા શરીલ પરભપાદ આ ગરહ છોડી ગયા યાર તિમના તિમામ વશષયોએ “પનઃદીકારભ” લવ જોઈત હત . તિદ ઉપરાતિ, શરીલ પરભપાદના હજારો વશષયોન દીકારભ શરીલ પરભપાદના શારીરરક સપકયા વગર થય હત . તિમ છતિા, એવ સવરીકારવામા આવ છ ક તિઓ શારીરરક ગરનરી સનમખ ગયા, પરરપરશ કયાયા, શરણ લરીધરી, સવા કરી અન દીકાનો આરભ થયો. કોઈ એવરી દલરીલ કરત નથરી ક આ ઉપરોતિ તણ અવતિરણોન કારણ તિઓના દીકારભ વનરથયાક ગયા.

૨૯. “શ દીકા ગર બદ જીવ ન હોય શક?”

જમ અમ દશાયાવય, શરીલ પરભપાદનરી તિમામ વશકાઓમા માત એક જ સથળ દીકા ગરનરી લાયકાતિનો વવશષ ઉલલખ છ (શરીચવતિનય-ચરરતિામતિ, મધય, ૨૪.૩૩૦). શરીચવતિનય-ચરરતિામતિનો આ એ વવભાગ છ જયા વવશષ દીકા સબવધતિ વાતિો થાય છ. આ અવતિરણમા સપષટપણ પરસથાવપતિ થાય છ ક દીકા ગર એક મહા-ભાગવતિ હોવા જોઈએ. શરીલ પરભપાદ દારા “હોવા જોઈએ” અન “માત” જવા શબદોનો પરયોગ સબવધતિ નોધનરીય મદો છ. આનાથરી વધ કહવ શકય નથરી. દીકા ગર બદ જીવ હોય શક એવ જણાવતિા કોઈ અવતિરણો નથરી. આ કોઈ આચિયયા નથરી, નરહતિર શરીલ પરભપાદ ગર તિવમા એક વવરોધાભાસનો પરચાર કરતિા જણાય. એવા અવતિરણો છ જ એવરી છાપ આપતિા જણાય ક આ અવતિરણો એક બદ ગરના સમથયાનમા છ, પરત આવા અવતિરણો મખયવ બ વવભાગોમા પડ છઃ

૧) વશકા ગરનરી લાયકાતિ સબવધતિ અવતિરણોઃ આ અવતિરણોમા ભાર આપવામા આવ છ ક એક ગર તિરીક વતિયાવ કટલ સરળ છ, કવરી રીતિ એક બાળક પણ કરી શક, અન આ સામાનયતિઃ ભગવાન શરીચવતિનયના આમાર આજઞા Åલોક સાથ સબવધતિ છ.

૨) ગરપદ પરાપતિ કરવાનરી પરરરિયાન વણયાન કરતિા અવતિરણોઃ આ અવતિરણોમા સામાનયતિઃ “બનવ” શબદ છ. આ એ કારણસર ક પરસતતિ પરરરિયાન “ચસતિપણ અનસરી” કોઈ પણ પરગવતિ સાધરી શક અન ગરપદ માટ પોતિ લાયક ઠરી શક. આ રીતિ કોઈ ગર “બનરી” શક. આ અવતિરણોમા એવ નથરી જણાવય ક પરરણામરી ગરનરી લાયકાતિ મહા-ભાગવતિ કરતિા સહજ ઓછી હોય. આ અવતિરણો સામાનયતિઃ પરરરિયાન જ વણયાન કર છ.

અમ આન સલકપતિ રાખય છ કારણ ક આ એવો વવષય છ જના પર એક બરીજો લખ લખરી શકાય; વધ અગયનરી વાતિ તિો આ એવો વવષય છ ક જનો પરસતતિ મદા સાથ કોઈ સરીધો સબધ નથરી—કહીએ તિો શરીલ પરભપાદ ખરખર શ આદશ આપયો હતિો. ફતિ એ કારણસર

Page 100: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

બીજા સબધિત વાિાઓ ૮૭

ક દીકા ગર એક મહા-ભાગવતિ હોવા જોઈએ એનો અથયા એવો નથરી ક આપણન ઋતવક પરણાલરી જ હોવરી જોઈએ, અથવા તિો શરીલ પરભપાદ આવરી પરણાલરી સથાપરી. આથરી વવરદ, જો દીકા ગરનરી લાયકાતિ નયનતિમ હોતિ તિોપણ તિનો અથયા એ નથરી ક શરીલ પરભપાદ ઋતવક પરણાલરીનો આદશ ન આપયો. આપણ કવળ શરીલ પરભપાદ શ કય તિ જ પરીકણ કરવ અન તિન જ અનસરણ કરવ; નરહ ક શરીલ પરભપાદ શ કરવ જોઈત હત . આ લખ શરીલ પરભપાદના ખરા અવતિમ આદશો સાથ સવવસતતિ સબવધતિ છ.

૩૦. “દરક વસતના સચાલન માટ શીલ પભપાદ જી.બી.સી.ન સવયોપહરતા આપી અન તઓએ દીકારિન સચાલન આ પમાણ કરવાન પસદ ક છ.”

· સવય અમલમા મકલરી કોઈ પણ વયવસથાપન પરણાલરીન બદલવાનરી સતા શરીલ પરભપાદ જી.બરી.સરી.ન કયારય આપરી નથરી:

“ઠરાવઃ શી શીમદ એ.સી. િસકતવદાત સવામી પભપાદ જઓ આતરરાષટીય કષણિાવનામત સઘના સસથાપક-આચાયથ અન પરમ સતતા છ તમણ આ સઘના સચાલનની જવાબદારીના તનિાવમા તમન પતતતનતિવ કરવા જી.બી.સી.ની (વહીવટી મરળ આયોગ) સથાપના કરી છ. જી.બી.સી. તમના હદવય આદશોન તના પાણ અન આમા તરીક સવીકાર છ, તમજ એવ જાણ છ ક ત સવથ પકાર તમની કપા પર સપણથ તનિથર છ. શી શીમદ વિારા અપાર કપાથી અપાયલા આદશોના અમલ તમજ તમની તશકાઓનો સમગર તવશવમા તના શદ સવરપ પચાર અન સચય કરવા તસવાય જી.બી.સી.ન બીજ કોઈ કાયથ ક હત નથી.” (જી.બરી.સરી.નરી વયાખયા, ઠરાવ ૧, જી.બરી.સરી. નોધ ૧૯૭૫)

“વયવસથાપન પણાલી જમ હાલ છ તમ જ ચાલશ અન તમા કોઈ ફરફારની જરર નથી.” (શરીલ પરભપાદન વવસયતિનામ, ૪ જન, ૧૯૭૭)

· ઋતવક પરણાલરી ઇસકકૉનમા દીકારભના સચાલન માટ તિમન પસદ કરલરી એક પદવતિ છ. જી.બરી.સરીન કાયયા આ પરણાલરી વયવકસથતિ રીતિ ચાલ તિનરી ખાતિરી કરવાન છ, નરહ ક તિન રદ કરી તિમનરી પોતિાનરી પરણાલરી શર કરી રિમશઃ તિમનરી પોતિાનરી રફલસફી ઉપજાવવાન:

“િારાિોરણો મ તમન આપી દીિા છ, હવ તન પમાભણત પદતત પમાણ હમશા તનિાવવાની કોતશશ કરો. કશ નવ-જન ક ઉપજાવવાની કોતશશ કરવી નહહ જનાથી બધ નાશ થાય.” (બલલ મદયાન અન પષટ કષણન શરીલ પરભપાદનો પત, ૧૮/૯/૧૯૭૨)

“હવ મ આપણા કષણિાવનામત સઘના િારાિોરણના તનિાવ માટ જી.બી.સી.ન કાયથરત કરી છ, આથી જી.બી.સી.ન પરા તનરીકણમા રાખો. મ તમન મારા પસતકોમા

Page 101: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૮૮

પર માગથદશથન આપી દીધ છ.” (સત સવરપન શરીલ પરભપાદનો પત, ૧૩/૯/૧૯૭૦)

“મ મળ ૧૨ જી.બી.સી. સભયોની તનમણક કરી છ, અન મ તમન વહીવટ અન વયવસથાપન માટ ૧૨ કતરો આપી દીિા છ, પરત કવળ સાઠગાઠથી તમ બધ બદલી નાખ, તો આ શ છ, મન ખબર પરતી નથી.” (રપાનગાન શરીલ પરભપાદનો પત, ૪/૪/૧૯૭૨)

“હ અહી ન રહીશ યાર શ થશ? શ જી.બી.સી. બધ બગારી મકશ?” (હસદતન શરીલ પરભપાદનો પત, ૧૧/૪/૧૯૭૨)

જી.બરી.સરી. મડળ શરીલ પરભપાદ રલચતિ ધારાધોરણોમા પરપર રહી વતિયાવ જોઈએ. એ જોતિા દઃખ થાય છ ક શરીલ પરભપાદના પરવતિવનવધ મડળ છટછાટ કરી, કમ ક એ તિમનરી ઇચછા હતિરી ક તિમના માગયાદશયાન હઠળ દરક જણ સાથ-સહકાર આપ.

ચાલો આપણ સૌ શીલ પભપાદના અતતમ આદશની હદશામા સાથ-સહકાર આપીએ.

Page 102: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

નિષકરષ ૮૯

તનષકરથ

અમન આશા છ ક તિમન હવ ઇસકકૉનમા ભાવવ દીકારભ વવષયક શરીલ પરભપાદના અગયના અવતિમ આદશ પરય ઊડી કદર થઈ હોય. જો અમારા કોઈ પણ પરસતતિ ભાગથરી કોઈનરી પણ લાગણરી દભાઈ હોય તિો અમ માફી માગરીએ છીએ; કોઈનરી લાગણરી દભાય એવો અમારો ઇરાદો ન હતિો, આથરી કપા કરી અમારી અપણયાતિાઓન માફ કરશો.

આ સાથ ભાર મકતિા અમ આ લખ શર કયયો હતિો ક અમ એટલા તિો ચોકકસ છીએ ક જો કોઈ ભલ થઈ હોય તિો તિ જાણરીજોઈન કરાઈ નથરી, અન આથરી કોઈના પર બાખડવ અથવા આરોપ લગાડી લબનજરરી ઊજાયા વયય કરવાનરી જરર જણાવરી ન જોઈએ. એ સય છ ક જયાર આચાયયા પરસથાન કર છ યાર આપોઆપ કઈક ગ ચવાડો ઊભો થાય છ. જો એ ધયાનમા લવામા આવ ક આ આદોલન બરીજા નયનતિમ ૯૫૦૦ વષયો સધરી ચાલવા વનવમપિતિ થયલ છ, યાર ઓગણરીસ વષયાનો ગ ચવાડો ખરખર ખબ નજીવો છ. હવ સમય શ ખોટ બનય હત તિ ભલરી, આપણરી ભલોમાથરી શરીખરી, ભતિકાળન પાછળ મકી ઇસકકૉનન વધ સાર બનાવવા સૌ સાથ મળી કામ કરવાનો છ.

ઋતવક પરણાલરીન સહજપણ, કદાચ તિબકકાવાર, અમલમા મકવાનરી જરર જણાય એમ લાગ છ. કદાચ ટક સમય પરત , પવયાવનધાયારરતિ સમયગાળા માટ, ખોટ તિણાવ તિથા ખલલ ટાળવા હત આ પરણાલરી એમ.એ.એસ.એસ.નરી સાથ પણ ચલાવરી શકાય. આવા મદાઓ કાળજીપવયાક ચચાયા અન વવચારણા માગરી લ તિમ છ. જયા સધરી આપણ ધયય શરીલ પરભપાદના અવતિમ આદશન પનઃસથાવપતિ કરવાન છ યાર તિમા દરકનરી લાગણરીઓન સહજપણ ધયાનમા લવાનરી શકયતિા રહલરી છ. ભતિોન વયવકસથતિ થવા સમય આપરી આપણ તિઓ સાથ કાળજી અન વવચારપવયાક વયવહાર કરીએ. જો એક સવવસતતિ કાયયારિમ યોજવામા આવ જમા ગર અન દીકારભ વવષયક શરીલ પરભપાદનરી વશકાઓ અન આદશોન પદવતિસર પરસતતિ કરવામા આવ તિો અમન પરો વવશવાસ છ ક નજીવા વયવધાન અન મનદઃખ સાથ ઝડપથરી બધ સધરી શક છ.

જવા આ સાથ સમતિ થાવ ક ઋતવક પરણાલરી જ આગલો માગયા છ યાર આ મદાના બનન પક જ દશમનાવટ ઊભરી થઈ છ તિન દર કરી શકાય તિવા શરીતિ-કાળનરી જરર રહ છ. એવા આશયો યોજી શકાય જયા બનન પકો એકમક સાથ મળ અન વમતો બનાવરી શક. દભાયાગયવશ, હાલ ઘણરી અપરરપવતિા છ; કટલાક ઋતવક પરચારકોન પણ એટલરી જ અપરરપવતિા છ જટલરી બરીજા કોઈન હોય. સાચ જ, અમારા વવશ અમ નથરી માનતિા ક શરીલ પરભપાદના પરસથાન સમય જો અમ વરરષઠ વશષયો હોતિ તિો અમ જરર કઈક અલગ કય હોતિ અથવા વધ સારી રીતિ વતિયાન કય હોતિ. કદાચ તિો અમારાથરી પરરકસથવતિ આથરીય વધ ખરાબ બનરી હોતિ.

અમારા અનભવમા ઇસકકૉનમા ઘણા ભતિોન, સૌથરી વરરષઠ ભતિોન પણ, કદી ઋતવક મદા પર બારીકાઈથરી વવસતતિમા પરીકણ કરવાનરી તિક સાચ જ મળી ન હતિરી. દભાયાગય,

Page 103: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૯૦

વયકતિગતિ આરિમણ અન નજીવરી રફલસફીથરી ભરલ થોડક ઋતવક લખાણ કોઈન પણ ચપ કરવા પયાયાપતિ છ. અમન લાગ છ યા સધરી ઉતમ ઉપાય એ છ ક જી.બરી.સરી. પોતિ જ આ મદાન ઉકલ. તિમનરી સમક સાચરી મારહતિરી સાથ અમન વવશવાસ છ ક સમય સાથ બધ સધરી જશ. અસતષટ અન કડવાશ અનભવતિા ભતિોના સમહ દારા પરરવતિયાન લાવવા સતિતિ દબાણમા રહવા કરતિા આ વધ આવકાયયા લાગ છ, આવા ભતિોના સમહમા કટલાકન તિો કદાચ શરીલ પરભપાદના અવતિમ આદશ સાથ સસગતિ ન હોય તિવા ધયય પણ હોય.

જરર, અમ પણ બદ જીવનરી ચાર ખામરીઓ હઠળ જ આવરીએ છીએ, અન આથરી કોઈ ટીકા ક રટપપણરીન હારદદિક આવકારીએ છીએ. આ પસતિક લખવામા અમારી મખય આશા છ ક, આમાથરી જ ચચાયા પરરરતિ થાય તિ કદાચ શરી શરીમદ ના પરસથાન બાદ ઇસકકૉનમા થયલા આ લાબા અન ગ ચવણભયાયા વવવાદના ઉકલ તિરફ દોરી જાય. કપા કરી અમારી ભલચક માફ કરશો. શરીલ પરભપાદનરી જય.

કવળ શીલ પભપાદ જ આપણન એકજથ કરી શક.

Page 104: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

નિષકરષ ૯૧

ઋતવક એટલ શ?

ઋતવકનરી વયાખયા ઘણરી વાર આવરી બ ખોટી રીતિ આપવામા આવ છઃ

૧) મલયહીન પજારીઓ, કવળ કાયયાકારીઓ, જઓ યાવતક ઢબ કવળ આધયાતમક નામ આપ છ.

૨) વશખાઉ દીકા ગરઓ જઓ પણયા લાયક ન બન યા સધરી જ ઋતવકો તિરીક વતિવ છ, અન પણયા લાયક બનતિા જ તિઓ પોતિાના વતિરી દીકારભ કર છ.

આપણ હવ આ વયાખયાઓન શરીલ પરભપાદ દારા અપાયલરી ઋતવકનરી ભવમકા સાથ સરખાવરીશ.

પરથમ વયાખયા (૧) જોઈએ. ઋતવક તિરીકન પદ ઘણ જવાબદારીભય છ. આ સમજી શકાય છ કમ ક શરીલ પરભપાદ વવશષરપ એવા ૧૧ ભતિો પસદ કયાયા હતિા જમનો તિમનરી સસથામા મોટી જવાબદારી લવાનો સરસ રકોડયા હતિો. આ નામ તિમણ એમ જ નથરી આપયા. આમ ભલ મોટ ભાગ તિમન કાયયા એક વનયરિમ હત , પરત તિઓ દીકારભ માટ જરરી ચસતિ પરમાણોમા થયલા વવચલનોન પરથમ પારખવા માટ પણ હતિા. જમ ક પોલરીસન કાયયા સામાનયપણ રોજબરોજન હોય છ કારણ ક મોટ ભાગ લોકો વનયમબદ હોય છ, છતિા તિઓ પરથમ વયકતિ હોય છ જમન કોઈ ગનો આચરવામા આવયો હોય તિનરી જાણ હોય. શરીલ પરભપાદ ઘણરી વાર લચતિા દાખવતિા ક દીકારભ માત યાર જ થવ જોઈએ જયાર કોઈ વવદયાથતીએ નયનતિમ છ માસ સધરી સાલબતિ કય હોય ક તિઓ દરરોજ ૧૬ માળા કરી શક છ, ચાર નરીવતિ-વનયમોન પાલન કર છ, તિમના પસતિકો વાચ છ, વગર. જો મરદર પરમખ ઋતવકન એવા વવદયાથતીઓનરી ભલામણ કરવાન શર કર જઓ આ આવશયકતિાઓન પાલન કરવામા વનષફળ ગયા હોય તિો ઋતવકન દીકારભ રોકવાનરી સતા છ. આમ ઋતવક શરીલ પરભપાદ આ ગરહ છોડો યાર ઇસકકૉનમા જ ધારાધોરણો હતિા તિ ધારાધોરણો જળવાઈ રહ તિ જોવાનરી ખાતિરી કર છ.

ચોકકસ ઋતવક પોતિ ચસતિપણ પાલન કરતિા હોય, અન તિ દારા તિઓ એક લાયક વશકા ગર હોય. દીકારભ ગરહણ કરલા વયકતિઓ સાથ ઋતવકનો વશકા સબધ છ ક નથરી તિ એક અલગ મદો છ. તિમન વશકા સબધ હોય શક અથવા ન પણ હોય શક. જ ભતિ ઋતવક પદ ધારણ કર છ તિમના માટ તિમનો ઋતવક હોદો તિમના વશકા ગર તિરીકના હોદા કરતિા અલગ અન લભનન છ, પછી ભલ કટલરીક વાર બનન હોદાઓ વમશ થતિા હોય. શરીલ પરભપાદ હાજર હતિા યાર નવા દીકારભ ગરહણ ભતિોન તિમના કષતમા કાયયારતિ ઋતવકન મળવાનરી આવશયકતિા પણ ન હતિરી. દીકારભ વવવધ ઘણરી વાર મરદર પરમખ દારા કરવામા આવતિરી, દીકારભ ગરહણ ભતિન નામ તિમના વનય તિ ઋતવક તિરફથરી ટપાલમા આવત. તિ જ સમય આપણ જોઈ શકીએ છીએ ક એન કોઈ કારણ નથરી ક શા માટ ઋતવક નવા દીકારભ ગરહણ ભતિોન ન મળવ જોઈએ, અન વવવધ પણ ન કરવરી જોઈએ, જો આવરી વયવસથા સથાવનક મરદર સતિર જ થઈ જતિરી હોય.

Page 105: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૯૨

આપણ હવ વયાખયા (૨) ન પરીકણ કરીશ. જમ અમ ઘણરી વખતિ જણાવય છ, વશષય સવરીકારવા માટ તિઓ એક પણયા રીતિ અવધકતિ મહા-ભાગવતિ હોવા જરરી છ. શરીલ પરભપાદના પરસથાન પહલા એમણ એક પરણાલરી સથાપરી જ મજબ ઇસકકૉનમા તિમના વસવાય કોઈ પણ દીકારભ આપરી ન શક. આમ, ઇસકકૉનના સમયકાળ દરમયાન શરીલ પરભપાદ વસવાય કોઈન પણ તિઓના પોતિાના વતિરી દીકારભ આપવાનરી અવધકવતિ નથરી. આમ જો ઋતવક, અથવા તિ બાબતિ બરીજ કોઈ પણ, મહા-ભાગવતિન સતિર પરાપતિ કર તિો તિઓન પણ ઇસકકૉનમા રહવા ઋતવક પરણાલરીન જ અનસરણ કરવ પડ. આપણન ૯ જલાઈ ૧૯૭૭ના રોજ એક આદશ આપવામા આવયો, અન તિમા ઋતવકો દીકા ગરઓમા પરરવતિયાન પામ એવ કશ જ નથરી.

ઋતવકોન કાયથ શ છ તથા તમની તનસકત કવી રીત થાયઃ

(અ) ઋતવક વશષય સવરીકાર છ; દીકારભ ગરહણ નવા ભતિોન આધયાતમક નામ આપ છ; માળા પર જાપ કરી આપ, તિથા દદતિરીય દીકારભમા ગાયતરી મત આપ છ – આ બધ તિઓ શરીલ પરભપાદ વતિરી કર છ (કપા કરી જઓ પષઠ ૧૦૯ પર ૯ જલાઈ પત). ઇસકકૉનમા દીકારભ પદવતિઓ અન ધારાધોરણો પર નજર રાખતિા જવાબદાર ભતિો હોય તિ માટ શરીલ પરભપાદ પસદ કરલરી આ પદવતિ હતિરી. ઋતવક મરદર પરમખો દારા કરવામા આવલરી તિમામ ભલામણોન વનરીકણ કર છ, અન ખાતિરી કર છ ક ભાવવ વશષયો સાધના-ભકતિના આવશયક ધારાધોરણોન અનસર છ.

(બ) ઋતવક એક પજારી છ અન આથરી તિઓ એક લાયક બાહમણ હોવા જરરી છ. ઋતવકોનરી વનયકતિ વળા, શરીલ પરભપાદ પહલા “વરરષઠ સનયાસરીઓ” પસદ કયાયા, જોક તિમણ સનયાસરી ન હોય તિવા વયકતિઓ પણ પસદ કયાયા (કપા કરી જઓ પરરવશષટમા ૭ જલાઈ વાતિાયાલાપ, પષઠ ૧૨૮). સમગર વવશવમા દીકારભ પરરરિયા સરસરીતિ ચાલ તિનરી ખાતિરી માટ વનય તિ ઋતવકો વરરષઠ અન જવાબદાર વયકતિઓ હતિા.

(ક) ભાવવ ઋતવકોનરી વનયકતિ જી.બરી.સરી. કરી શક છ. ઋતવકોનરી વનમણક, તિમન ઠપકો આપવાનરી ક બરખાસતિ કરવાનરી રીતિ હાલ ઇસકકૉનમા જી.બરી.સરી. જ રીતિ દીકા ગરઓન સચાલન કર છ લગભગ તિના જવરી જ હોય. આ ચોસ શરીલ પરભપાદ દારા જી.બરી.સરી.ન આપવામા આવલરી સતામા જ આવ છ, કમ ક જી.બરી.સરી. પાસ સનયાસરીઓ, ટસટીઓ, કવતય સલચવો વગર વરરષઠ વયકતિઓનરી પસદગરી અન પરીકણ કરવાનરી સતા હતિરી, તિમાલ કષણ ગોસવામરીએ પણ ૧૯૮૦મા “તિોપગા કનયન” સભામા સવરીકાય ક જી.બરી.સરી. દારા બરીજા ઋતવકો ઉમરી શકાય (કપા કરી જઓ પરરવશષટ પષઠ ૧૩૩).

આમ સારાશમા, ઋતવક પરણાલરીન સચાલન એ જ રીતિ થાય જમ શરીલ પરભપાદ આ ગરહ પર ઉપકસથતિ હતિા યાર થત . જદા જદા પકો વચચ ભાવ, વલણ, સબધ વગર પણ તિમ જ ચાલ રહ જમ ૧૯૭૭મા ચાર માસના ટકા સમયગાળા દરમયાન હતિા. જમ શરીલ પરભપાદ તિમનરી વવસયતિનરી કલમ (૨) મા ભારપવયાક જણાવય:

“વયવસથાપન પણાલી જમ હાલ છ તમ જ ચાલશ અન તમા કોઈ ફરફારની જરર નથી.”

Page 106: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

બીજા સબધિત વાિાઓ ૯૩

દીકા

“દીકા એક પહરિયા છ જ વિારા દરક તમના આધયાતમક જાનન જાગત કરી શક છ અન પાપકમથથી થયલી તમામ પતતહરિયાઓનો કય કરી શક છ. પાગટ શાસતોના અભયાસમા તનપણ વયસકત આ પહરિયાન દીકા તરીક જાણ છ.” (શરીચવતિનય-ચરરતિામતિ, મધય, ૧૫.૧૦૮)

હદવય-જાન કપયતત

સકલપ-------------------------- ‘સાચ’ દીકારિ

િલામણ-------------------------મહદર પમખ

તવતિવત પતતજા---------------દીકા ગર પય

અસગન-યજ----------------------મહદર પમખ

નામકરણ-----------------------ઋતવક

હદવય-જાન----------------------દીકા ગર

મસકત---------------------------દીકા ગર

કા

કપયતત – ‘કય’ (શરીમદ ભાગવતિમ , ૪.૨૪.૬૧)આ શબદ Åલોકમા આપલા શબદશઃ ભાષાતિર પરમાણ છ.આ દીકાનરી ઉપરોતિ વયાખયામા પાપકમયાના કય સાથ સબવધતિ છ.

ઘણા તશકા ગરઓની સાથ વતથમ-પદશથક, મહદર પમખ અન

દીકા ગર

“બ શબદો છ, હદવય-જાન. હદવય-જાન એટલ હદવય, આધયાતમક જાન. આમ હદવય છ દી, તથા જાનમ, કપયતી, સમજતી, આ છ ક, દી-કા. આન કહવાય દીકા, દીકા, એક સમનવય. આમ દીકાનો અથથ થાય હદવય પવતતતનો પારિ. તન કહવાય દીકારિ.”(શરીલ પરભપાદ પરવચન, ૨૨/૨/૧૯૭૩)

દી

Page 107: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ૯૪

૯ જલાઈ પતમા કવળ ઋતવકનો જ ઉલલખ છ

૨૮ મ ટપ મજબ ફરફાર જરરી

ફરફાર (બ)દીકા ગરઓમા તિાકાલલક પરરવતિયાન

ફરફાર (અ)પરસથાન સાથ ફરજનો અતિ

ટપ સૌપરથમ તિો ફરફાર (અ) ન વવરોધાભાસરી છ

જો આદશ હોય તિો કવળ દીકાનો જ ઉલલખ છ

ફતિ ગરનરી ઉપકસથવતિમા જ ઋતવક કાયયારતિ રહી શક

એવરી મયાયાદા નથરી

ઉપરાતિ, ઋતવક ગર ન બનવ તિ સાથ સબવધતિ છ

ગર ન બનવ અન આથરી જયા સધરી ગર બનવાનો આદશ ન મળ યા સધરી ઋતવક દરજજો યથાવત

રહ છ

આમ કોઈ પરાવો નથરી, બલક પરાવા જ તિના

વવરોધમા છ

ટપમા આદશ અપાયો નથરી

આમ દાવો કયયો ક ઋતવક આદશ જ આદશ

આમાર આજઞા નો સદભયા લવાયો આમ ઋતવક આદશ = દીકા આદશ એમ દાવો કરાયો

પરત આમાર આજઞા કવળ ગરન અનસરવા તિથા પરચાર કરવાનો જ આદશ

છ, જ ઋતવક કર જ છ

પરાવાનો અભાવ

ફરફાર માટ બરીજા પરાવા

પરત આ એ જ આદશ છ જમા પરથમ તિબકક ફરફાર કરવાનરી જરરરયાતિ ઊભરી થઈ! આમ ગોળ-ગોળ દલરીલ

Page 108: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

૯૫

શ ગર શારીરરક રીત ઉપસથિત હોવા જરરી છ?

“શારીરરક હાજરી જરરી નથી; આધાતમિક ગર પાસથી પાપત રિવ ધવનનની હાજરી જ જીવનન મિારગિશગન હોવ જોઈએ. આ જ આપણા જીવનન સફળ બનાવ. જો તમિન મિારી રરહાજરીમિા તીવર નવોર લારતો હો તો તમિ મિારા બઠક સથાનોએ મિારા ચિતો મકી શકો છો અન આ જ તમિારા મિાટ પરણાનો સતોત રહશ.” (બરહાનદ અન બીજા શશષોન શીલ પરભપાદનો પતર, ૧૯/૧/૧૯૬૭)

“પરત હમિશા ાિ રાખજો ક હ હમિશા તમિારી સાથ જ છ. જમિ તમિ હમિશા મિારો નવિાર કરો છો હ પણ હમિશા તમિારા નવશ નવિાર છ. ભલ શારીરરક રીત આપણ એક સાથ નથી, પણ આધાતમિક રીત આપણ નવખટા નથી. આમિ આપણ મિાત આ આધાતમિક જોડાણ સાથ જ નનસબત રાખવો.” (ગૌરસદરન શીલ પરભપાદનો પતર, ૧૩/૧૧/૧૯૬૯)

“આમિ આપણ વાણી સાથ સર કરવો, શારીરરક ઉપસસથનત સાથ નરહ. આ જ સાિો સર છ.” (શીલ પરભપાદ પરવચન, શીમદ ભાગવતમ , ૧૮/૦૮/૧૯૬૮)

“ઉપસસથનતની કલપના બ રીત થા છ – શારીરરક કલપના અન વાણી કલપના. શારીરરક કલપના નાશવત છ જાર વાણી કલપના સનાતન છ. […] જાર આપણન કષણ ક આધાતમિક ગરનો નવરહ લાર ાર આપણ ફકત તમિના શાબિક આિશોન ાિ કરવાનો પન કરવો, અન ાર પછી આપણન આ નવરહ નરહ લાર. કષણ અન આધાતમિક ગર સાથ આવો સર વાણી થકી હોવો જોઈએ, શારીરરક હાજરી થકી નરહ. આ જ સાિો સર છ.” (કષણભાવનામતમા પરગશત, પરકરણ ૪)

“ભલ ભૌનતક દરબષટએ શી શીમિદ શીલ ભસકતનસદાત સરસવતી ઠાકર પભપાિ ૧૯૩૬ રડસમબરની અનતમિ તારીખના રોજ આ ભૌનતક જરતમિાથી જતા રહા, પરત તમિની વાણી, તમિના શિો દારા તઓ મિારી સાથ જ છ એમિ હજ પણ હ મિાન છ. સર બ રીત થા છ- વાણી દારા અન વપહ દારા. વાણી મિતલબ શિો અન વપહ એટલ શારીરરક ઉપસસથનત. શારીરરક ઉપસસથનત કોઈક વાર પશસની હો છ અન કટલીક વાર નરહ, પરત વાણી સનાતન રહ છ. આથી આપણ વાણીનો જ લાભ લવો જોઈએ, શારીરરક હાજરીનો નરહ.” (શીચતન-ચરરતામત, અત-લીલા, સમાપન શબદો)

“આમિ આપણ વાણીનો લાભ લવો જોઈએ, શારીરરક હાજરીનો નરહ.” (સચચ-દવી દાસીન શીલ પરભપાદનો પતર, ૪/૧૧/૧૯૭૫)

“જમિ હ મિારા ગર મિહારાજ પાસથી વસકતરત મિારગિશગન મિળવ છ તમિ હ તમિારો વસકતરત મિારગિશગક રહીશ, શારીરરક રીત હાજર હોઉ ક ન હોઉ.” (શીલ પરભપાદ ખડ વાતાતાલાપ, વ દાવન, ૧૪/૭/૧૯૭૭)

“કટલીક વાર એવી રરસમિજણ ઊભી થા છ ક સવા-ભસકતમિા મિગન વસકતઓ સાથ જો

Page 109: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ98૯૬

કોઈન સર થા તો ત આનથથિક સમિસા ઉકલવા સકષમિ ન રહ. આ િલીલનો ઉતતર આપવા, અહી એવ વણગન છ ક મસકત પામિલા વસકતઓ સાથ િરક સર કરવો, પકષ શારીરરક રીત નરહ, પરત જીવનની સમિસાઓન રફલસફી તથા તકગ થકી સમિજીન.” (શીમદ ભાગવતમ , ૩.૩૧.૪૮, ભાવાથિતા)

“હ હમિશા તમિારી સાથ જ છ, જો હ શારીરરક રીત ઉપસસથત ન હોઉ તો કશી ચિતા કરવી નરહ.” (જાનદન શીલ પરભપાદનો પતર, ૧૬/૯/૧૯૬૭)

પરમાનદઃ “શીલ પભપાિ, કવળ તમિારી નશકષાઓ અન તમિારા આિશો દારા અમિન તમિારી હાજરીનો તીવર અનભવ થા છ. અમિ તમિારા આિશોન હમિશા ચિતન કરીએ છીએ.”

શીલ પરભપાદઃ “તમિારો આભાર. આ જ સાિી ઉપસસથનત છ. શારીરરક ઉપસસથનત અરની નથી.”

(ખડ વાતાતાલાપ, ૬/૧૦/૧૯૭૭, વ દાવન)

“તમિ લખો છો ક તમિન ફરી મિારો સર હોવાની ઇચછા છ, પરત તમિ શા મિાટ ભલો છો ક તમિ હમિશા મિારા સરમિા જ છો? જાર તમિ મિારા ભરવત-કા ગમિા મિિિ કરો છો ાર હ હમિશા તમિારો નવિાર કર છ અન તમિ હમિશા મિારા નવશ નવિારો છો. આ જ સાિો સર છ. જમિ ક હ હમિશા મિારા ગર મિહારાજનો હર કષણ નવિાર કર છ, ભલ તઓ શારીરરક રીત હાજર નથી, અન કમિ ક હ મિારી ઉતતમિ કષમિતા પમિાણ તમિની સવા કરવાનો પાસ કર છ, મિન નવશાસ છ ક તઓ મિન તમિના આધાતમિક આશીવાગિથી મિિિ કર છ. આમિ સર કરવાના બ પકારો છઃ શારીરરક અન આિશન પાલન. શારીરરક સરન એટલ મિહવ નથી જટલ આિશન આિરણ કરી સર કરવાન મિહવ છ.” (ગોશવદ દાસીન શીલ પરભપાદનો પતર, ૧૭/૮/૧૯૬૯)

“જા સધી મિારા આશીવાગિનો પશન છ, ત મિાટ મિારી શારીરરક હાજરીની જરર રહતી નથી. જો તમિ ા હર કષણનો જાપ કરતા હોવ તથા પસતકો વાિી, મિાત કષણ પસાિ લઈ, વરર મિારા આિશોન અનસરતા હોવ તો પછી તમિન ભરવાન શીિતન જમિના કાગન હ નમરભાવ આરળ ધપાવવાનો પાસ કર છ તમિના આશીવાગિ ન મિળવાનો પશન જ રહતો નથી.”(બાલ કષણન શીલ પરભપાદનો પતર, ૩૦/૬/૧૯૭૪)

“જમિણ ભરવાન અન આધાતમિક ગરમિા અડરશદા નવકસાવી છ તઓ અલૌરકક શાસતોન સમિજી શક છ. આમિ તમિારો વતગમિાન પાસ િાલ રાખો અન તમિ તમિારી આધાતમિક પરનતમિા સફળ થશો. મિન નવશાસ છ ક જો હ તમિારી સમિકષ પકષ હાજર ન રહ તોપણ જો તમિ ઉપરોકત નસદાતોન અનસરો તો તમિ કષણભાવનામતમિા તમિામિ કાયો કરવામિા સકષમિ રહશો.” (સબલન શીલ પરભપાદનો પતર, ૨૯/૯/૧૯૬૭)

“આમિ ભલ શારીરરક િહ ન રહ છતા વાણીન જ આધાતમિક ગરની હાજરી સમિજવી, વાણી. આપણ આધાતમિક ગર પાસથી જ સાભળ છ ત જ જીવત છ.” (શીલ પરભપાદ પરવચન, ૧૩/૧/૧૯૬૯, લૉસ ઍનજલીસ)

Page 110: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

99શ ગર શારીરરક રીત ઉપસથિત હોવા જરરી છ? ૯૭

રવતી-નદનઃ “…આમિ કટલીક વાર આધાતમિક ગર ઘણા દર હો છ. તઓ કિાિ લૉસ ઍનજલીસમિા હો. કોઈ હમબરગ મિરિરમિા આવ છ. ત નવિાર ક ‘આધાતમિક ગર કઈ રીત પસનન થઈ શક?’”

શીલ પરભપાદઃ “કવળ તમિના આિશન અનસરો. આધાતમિક ગર તમિની વાણી દારા તમિારી સાથ જ છ. જમિ ક મિારા આધાતમિક ગર પકષ હાજર નથી, પરત હ તમિની વાણી દારા તમિનો સર કર છ.”

(શીલ પરભપાદ પરવચન, ૧૮/૮/૧૯૭૧)

“જમિ ક હ કાગરત છ, આથી મિારા ગર મિહારાજ છ જ, ભસકતનસદાત સરસવતી. શારીરરક રીત તઓ ભલ ન હો, પરત િરક કા ગમિા તઓ છ જ.” (શીલ પરભપાદ ખડ વાતાતાલાપ, ૨૭/૫/૧૯૭૭, વ દાવન)

“આમિ તન પાકત કહવા છ, શારીરરક રીત હાજર. તથા બીજી એક અવસથા છ તન અપાકત કહવા છ, શારીરરક રીત રરહાજર. પણ તનો મિતલબ એવો નથી ક કષણ મત છ અથવા ભરવાન મત છ. એનો અથગ પાકત ક અપાકત, શારીરરક રીત હાજર ક રરહાજર, એવો નથી, આનાથી કશો ફરક પડતો નથી.” (શીલ પરભપાદ પરવચન, ૧૧/૧૨/૧૯૭૩, લૉસ ઍનજલીસ)

“આમિ, આપણ શારીરરક રીત ઘણા દર હોઈએ તોપણ આધાતમિક દરબષટએ નવખટા પડવાનો પશન જ નથી.” (શામા-દાસીન શીલ પરભપાદનો પતર, ૩૦/૦૮/૧૯૬૮)

“હ આ કષણભાવનામત સિશના પિાર મિાટ તમિારા િશમિા આવો, અન તમિ મિન મિારા કાગમિા મિિિ કરી રહા છો, ભલ હ શારીરરક રીત ા હાજર નથી પણ આધાતમિક રીત હ હમિશા તમિારી સાથ જ છ.” (નદરાણી, કષણ દવી, સબલ અન ઉદધવન શીલ પરભપાદનો પતર, ૩/૧૦/૧૯૬૭)

“ખર જોતા આપણ નવખટા પડા નથી. વાણી અથવા વપહ –એમિ બ છ. વપહ શારીરરક હાજરી છ અન વાણી એ શિકપન દારા હાજરી, પરત એ બધ સમિાન છ.” (હસદતતન શીલ પરભપાદનો પતર, ૨૨/૬/૧૯૭૦)

“આમિ આધાતમિક ગરની શારીરરક રરહાજરીમિા વાણી-સવા વધ મિહવની છ. મિારા આધાતમિક ગર, સરસવતી રોસવામિી ઠાકર, ભલ શારીરરક રીત હાજર લારતા ન હો, પણ હ તમિના આિશન અનસરણ કરવાનો પાસ કર છ તથી મિન કિી તમિનો નવરહ લારતો નથી.” (કરાણધરન શીલ પરભપાદનો પતર, ૨૨/૮/૧૯૭૦)

“મિન પણ મિારા ગર મિહારાજનો નવરહ લારતો નથી. જાર હ તમિની સવામિા મિગન રહ છ ાર તમિના ચિતો મિન પરતી શસકત આપ છ. આધાતમિક ગરની વાણી-સવા તમિની શારીરરક સવા કરતા પણ વધ મિહવની હો છ.” (શામસદરન શીલ પરભપાદનો પતર, ૧૯/૭/૧૯૭૦)

Page 111: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ100૯૮

આદશન અનસરો, શરીરન નરહ

“જા સધી ગર સાથ વસકતરત સરનો સવાલ છ, હ મિારા ગર મિહારાજન મિાત િાર ક પાિ જ વખત મિળો હતો, પરત મિ કિી તમિનો સર છોડો નથી, એક કષણ મિાટ પણ નહી. કારણ ક હ તમિના આિશોન અનસર છ આથી મિન કિી તમિનો નવરહ લાગો નથી. અહી ભારતમિા મિારા કટલાક ગરબધઓ છ જમિન ગર મિહારાજ સાથ સતત વસકતરત સર હતો, પરત તઓ તમિના આિશોની અવરણના કર છ. આ એક રાજાના ખોળામિા બઠલા જીવડા જવ છ. તન તના સથાનથી બહ અચભમિાન હો, પરત અત તો ત રાજાન કરડવામિા જ સફળ થા. વસકતરત સર એટલો મિહવનો નથી જટલો સવા-સર છ.” (સતધનન શીલ પરભપાદનો પતર, ૨૦/૨/૧૯૭૨)

“આમિ આધાતમિક દરબષટએ, આનવભાગવ અન નતરોભાવ, એમિા કોઈ તફાવત નથી… આધાતમિક રીત, આનવભાગવ ક નતરોભાવ જવો કોઈ ભિ નથી. ઓમિ નવષપાિ શી શીમિદ ભસકતનસદાત સરસવતી ઠાકરનો આ નતરોભાવ રિવસ હોવા છતા નવલાપ કરવા જવ કશ નથી. ભલ આપણન નવરહ લાર છતા…”(શીલ પરભપાદ પરવચન, લૉસ ઍનજલીસ, ૧૩/૧૨/૧૯૭૩)

“આમિ મિારા ગર મિહારાજ તમિારાથી અનત પસનન હશ […] એવ નથી ક તઓ મ પામિી જતા રહા. એ આધાતમિક સમિજણ નથી […] તઓ જએ છ. મિન કિી એવ લારત નથી ક હ એકલો છ.” (શીલ પરભપાદ પરવચન, ૨/૩/૧૯૭૫, ઍટલાનટા)

“વપહ કરતા વાણી વધ મિહવની છ.” (તષટ કષણન શીલ પરભપાદનો પતર, ૧૪/૧૨/૧૯૭૨)

“હા, હ અનત પસનન છ ક તમિારી શાખા ઘ સાર કરી રહી છ અન તમિના આધાતમિક ગર પકષ હાજર ન હોવા છતા ઘણા ભકતો તમિના આિશન પાલન કરી હવ તમિની હાજરીનો અનભવ કરી રહા છ- આ જ સાિી િતના છ.” (કરાણધરન શીલ પરભપાદનો પતર, ૧૩/૯/૧૯૭૦)

“આધાતમિક ગર તમિની શિ-વાણી દારા પીરડત વસકતના હિ અતરમિા રિવ જાનનો પસાર કરી શક છ, આ જ ભૌનતક અસસતવની આરન હોલવી શક છ.”(શીમદ ભાગવતમ , ૧.૭.૨૨, ભાવાથિતા)

“વાણી અન વપહ એમિ બ શિો છ. વાણી એટલ શિો, અન વપહ એટલ આ શારીરરક િહ. વપહનો અત આવ. આ ભૌનતક શરીર છ. તનો અત આવ જ. ત પકનત છ. પરત જો આપણ આધાતમિક ગરના શિો પર, વાણી પર, ધાન આપીએ તો આપણ એકચિતત રહી શકીએ. […] જો તમિ ઉચિ અનધકત વસકતઓની વાણી તથા આિશ સાથ હમિશા

Page 112: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

આદશન અનસરો, શરીરન નરહ ૯૯

જોડાલા રહો તો તમિ હમિશા પફલલલત છો. આ આધાતમિક સમિજણ છ.”(શીલ પરભપાદ પરવચન, ૨/૩/૧૯૭૫, ઍટલાનટા)

“આમિ આપણ શિ-વાણી પર વધ ભાર આપવો જોઈએ, કા તો કષણની વાણી પર અથવા આધાતમિક ગરની વાણી પર.” (શીલ પરભપાદ પરવચન, ૧૮/૮/૧૯૬૮, મૉનનરિાલ)

“કિી એવ ન નવિારો ક હ તમિારાથી દર છ, શારીરરક હાજરી આવશક નથી; સિશ (અથવા સાભળવ) થકી ઉપસસથનત એ જ સાિો સપશગ છ.” (શશષોન શીલ પરભપાદનો પતર, ૨/૮/૧૯૬૭)

“આધાતમિક જાનની પાલપત કિી કોઈ ભૌનતક પરરસસથનત વડ પનતબનધત નથી.”(શીમદ ભાગવતમ , ૭.૭.૧, ભાવાથિતા)

“કવળ એ કારણસર ક વકતા િખીતી રીત ઉપસસથત નથી રિવ ધવનનની મિહતતા કિી ઓછી થતી નથી.” (શીમદ ભાગવતમ , ૨.૯.૮, ભાવાથિતા)

“નશષ અન ગર કિી અલર થતા નથી કારણ ક જા સધી નશષ આધાતમિક ગરના આિશોન ચસતપણ પાલન કર છ ા સધી આધાતમિક ગર હમિશા નશષની સાથ જ રહ છ. આન વાણી (શિ) સર કહવા છ. શારીરરક ઉપસસથનત વપહ કહવા. આધાતમિક ગર જા સધી પકષ હાજર છ, નશષએ આધાતમિક ગરના શારીરરક િહની સવા કરવી, અન જાર આધાતમિક ગરન શારીરરક અસસતવ ન રહ ાર નશષએ આધાતમિક ગરના આિશોની સવા કરવી.” (શીમદ ભાગવતમ , ૪.૨૮.૪૭, ભાવાથિતા)

“જો આધાતમિક ગરની પકષ સવા કરવાની તક ન મિળ તો ભકતએ તમિના આિશોન ચિતન કરી તમિની સવા કરવી. આધાતમિક ગરના આિશો અન આધાતમિક ગર વચિ કોઈ ભિ હોતો નથી. આથી તમિની રરહાજરીમિા તમિની રિશા સિક વાણી જ નશષન રવગ હોવ જોઈએ.” (શીચતન-ચરરતામત, આરદ-લીલા, ૧.૩૫, ભાવાથિતા)

“તઓ તમિના રિવ સિનો સાથ હમિશા જીવત રહ છ, અન અન ાી તમિની સાથ રહ છ.” (શીમદ ભાગવતમ , પરતાવના)

“વષણવો મ પામિ છ એવ કહનારા ખોટા છ કારણ ક તઓ શિ-વાણીમિા જીવત રહ છ.” (ભસતશવનોદ ઠાકર)

“હા, આધાતમિક ગરના નવરહમિા થતો ભાવ-નવભોર તમિન મિળવાથી થતા ભાવ-નવભોર કરતા પણ વધ હો છ.” (જદરાણીન શીલ પરભપાદનો પતર, ૧૩/૧/૧૯૬૮)

Page 113: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અશતમ આદશ૧૦૦

“કષણ અન તમિના પનતનનનધ સમિાન હો છ. જમિ ક કષણ એક જ સમિ કરોડો સથાન ઉપસસથત હો શક છ. ત જ રીત, આધાતમિક ગર પણ જા નશષ િાહ ા હો શક છ. આધાતમિક ગર એક નસદાત છ, િહ નથી. જમિ ક એક ટચલનવઝનન દરસિારના નસદાત અનસાર હજારો સથાન જોઈ શકા છ.” (માલતીન શીલ પરભપાદનો પતર, ૨૮/૫/૧૯૬૮)

“નવરહની લારણીમિા કષણ અન આધાતમિક ગરની સવા ઉતતમિ છ; કટલીક વાર પકષ સવાના નવષમિા જોખમિ રહલ છ.” (મધસદનન શીલ પરભપાદનો પતર, ૩૦/૧૨/૧૯૬૭)

Page 114: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

૧૦૧આદશન અનસરો, શરીરન નરહ

પ તકો પાતાપત છ

ભતઃ “શીલ પભપાિ, જાર તમિ અમિારી સાથ ઉપસસથત નથી ાર કવી રીત સિનાઓ મિળવવાન શક બન, િાખલા તરીક, કોઈ પશનો ઊભા થા ત નવશ?”

શીલ પરભપાદઃ “સાર, પશનો… ઉતતરો તો મિારા પસતકોમિા છ જ.” (પરભાત ફરી, ૧૩/૫/૧૯૭૩, લૉસ ઍનજલીસ)

“તો તમિન જટલો સમિ મિળ તનો સદ ઉપોર મિારા પસતકોના સનવસતત અભાસમિા કરો. પછી તમિારા તમિામિ પશનોના ઉતતરો મિળી જશ.” (ઉપનદરન શીલ પરભપાદનો પતર, ૭/૧/૧૯૭૬)

“જો મિરિર જવાન શક હો તો મિરિરનો લાભ લો. મિરિર એક એવ સથાન છ જા ભરવાન શી કષણની સીધી સવા-ભસકત કરવાની તક મિળ છ. આની સાથ, તમિાર હમિશા મિારા પસતકોન િરરોજ વાિન કરવ અન તમિારા તમિામિ પશનોના ઉતતરો મિળી જશ, તથા તમિારા કષણભાવનામતનો પાો દરઢ બનશ. આ રીત તમિાર જીવન પરરપણગ થશ.”(હગો સાલમોનન શીલ પરભપાદનો પતર, ૨૨/૧૧/૧૯૭૪)

“તમિાર િરક આપણા પસતકો નનનમિત રીત જરર વાિવા; સવાર તથા સાજ -એમિ ઓછામિા ઓછા બ વાર, અન આપમિળ તમિામિ પશનોના ઉતતરો મિળી જશ.”(રણધીરન શીલ પરભપાદનો પતર, ૨૪/૦૧/૧૯૭૦)

“મિારા પસતકોમિા કષણભાવનામત રફલસફીની પણગ સમિજતી આપવામિા આવી છ, તથી જો તમિન કશક ન સમિજા એવ કઈક હો તો તમિાર કવળ ત ફરી વાિવ. િરરોજ વાિનથી તમિન જાન થશ, અન આ પરરિાથી તમિારા આધાતમિક જીવનનો નવકાસ થશ.” (બહરપ દાસન શીલ પરભપાદનો પતર, ૨૨/૧૧/૧૯૭૪)

શીલ પરભપાદઃ “ ‘એક કષણ મિાટ પણ શદ-ભકતનો સર – પણગ સફળતા!’ ” […]રવતીનદનઃ “શ આ એક શદ ભકતની વાણી વાિનન પણ લાગ પડ ખર?”

શીલ પરભપાદઃ “હા.”રવતીનદનઃ “શ તમિારા પસતકો સાથ થોડા સરની પણ આ જ અસર હો?”

શીલ પરભપાદઃ “અસર, જરરથી, આમિા બનન વસતઓ આવશક છ. તન લવાની આતરતા હોવી જોઈએ.”

(ખડ વાતાતાલાપ, ૧૩/૧૨/૧૯૭૦)

Page 115: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અશતમ આદશ૧૦૨

પરમહસઃ “મિારો પશન છઃ એક શદ ભકત, જાર તઓ ભરવદ -રીતા પર સમિજતી આપ છ, કોઈક જણ કિી તમિન પકષ જોા નથી, પરત ત ફકત તમિની રટપપણી, સમિજતીના સપકગમિા આવ છ, શ આ એક સમિાન છ?”

શીલ પરભપાદઃ “હા. તમિ ભરવદ -રીતાના વાિનથી કષણ સાથ સર કરી શકો. તથા આ સાધ પરષો, તઓએ તમિની સમિજતી, રટપપણીઓ આપી છ. આમિ મશકલી કા છ?”

(પરભાત ફરી, ૧૧/૬/૧૯૭૪, પરરસ)

“આમિ નવ કહવા મિાટ કશ નથી. મિાર જ કઈ કહવ હત ત મિ મિારા પસતકોમિા કહી િીધ છ, હવ તમિ તન સમિજવાની કોનશશ કરો તમિજ તમિારો પાસ િાલ રાખો. હ હાજર હોઉ ક ન હોઉ તનાથી કોઈ ફરક પડતો નથી.”(શીલ પરભપાદ આગમન વાતાતાલાપ, ૧૭/૫/૧૯૭૭, વ દાવન)

Page 116: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

105શરીલ પરભપાદ આપણા સનાતન ગર છ ૧૦૩

શીલ પરભપાદ આપણા સનાતન ગર છ

તતરીઃ “તમિારા મિરણ પશાત અમિરરકામિા આ આિોલનન શ થશ?”શીલ પરભપાદઃ “હ કિી ન મિરીશ”

ભતોઃ “જ! હરરબોલ!” (હાસ.)શીલ પરભપાદઃ “હ મિારા પસતકોમિા જીવત રહીશ અન તમિ તનો લાભ લશો.”

(શીલ પરભપાદ પરસ સભા, ૧૬/૭/૧૯૭૫, સન ફાસનસકૉ)

ભારતી સીઃ “…શ આધાતમિક ગર મ પછી પણ મિારગિશગન આપતા રહ છ?”શીલ પરભપાદઃ “હા, હા. જવી રીત કષણ આપણન મિારગિશગન આપ છ તવી

જ રીત આધાતમિક ગર મિારગિશગન આપ.”(શીલ પરભપાદ પરવચન, ૩/૯/૧૯૭૧, લડન)

“જ રિવસથી નશષ ગરન સાભળ છ ત પથમિ રિનથી જ ગર અન નશષ વચિ સનાતન સબધ બધા છ.” (જદરાણીન શીલ પરભપાદનો પતર, ૪/૯/૧૯૭૨)

“શદ ભકતનો પભાવ એવો હો છ ક જો કોઈ વસકત થોડી શદા સાથ તમિના સરમિા આવ તો તન ભરવદ -રીતા તથા શીમિદ ભારવતમ જવા અનધકત શાસતોમિાથી ભરવાન નવશ સાભળવાની તક મિળ છ. […] શદ ભકતો સાથ સર કરવાનો આ પથમિ તબકો છ.”(ભસત રસામત શસધ, પરકરણ ૧૯, [૧૯૭૭ પવવન પરકાશન])

“આ કોઈ સામિાન પસતકો નથી. આ લચખત જાપ છ. જ કોઈ તન વાિ છ, તઓ ત સાભળ છ.”(રપાનગા દાસન લખલો પતર, ૧૯/૧૦/૧૯૭૪)

“પરપરા પણાલી નવશઃ લાબા સમિરાળાથી આશ ગ થવાની જરર નથી. […] આપણ મખ આિાયો પસિ કરવાના છ અન તમિન અનસરવાન છ.” (દાનદન લખલો પતર, ૧૨/૪/૧૯૬૮)

નારાણઃ “તો જ નશષોન તમિારી સાથ વાત કરવા ક તમિન જોવાની તક મિળી નથી તઓ…”

શીલ પરભપાદઃ “એ જ તઓ બોલ છ, વાણી અન વપહ. જો તમિ તમિન પકષ ન જોા હો તોપણ તમિ તમિની શિ-વાણીન અનસરો.”

નારાણઃ “પરત શીલ પભપાિ તઓન કવી રીત ખબર પડ ક તઓ તમિન પસનન કરી રહા છ?”

Page 117: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ106૧૦૪

શીલ પરભપાદઃ “જો તમિ ગર વાણીન ખરખર અનસરો તો તનો મિતલબ તઓ પસનન છ. અન જો તમિ તન અનસરણ કરતા નથી તો કઈ રીત તઓ પસનન થા?”

સદામાઃ “એટલ જ નરહ, પરત તમિારી કપા સાવગનતક ફલાલી છ, અન તમિ અમિન એકવાર કહ હત ક જો અમિ તનો લાભ લઈએ તો અમિન તન પરરણામિ િખાશ.”

શીલ પરભપાદઃ “હા.”જઅદતઃ “અન જો આપણન ગર જ કહ છ તમિા શદા હો તો તન

આપણ આપમિળ અનસરવાના.”શીલ પરભપાદઃ “હા. મિારા ગર મિહારાજ ૧૯૩૬મિા ગજરી રા, અન મિ આ

આિોલનની શરઆત તીસ વષગ પછી ૧૯૬૫મિા કરી. પછી? મિન ગર કપા મિળ છ. આ વાણી છ. ગર શારીરરક રીત ઉપસસથત ન હો તોપણ જો તમિ તમિની વાણીન અનસરો તો તમિન કપા મિળ જ.”

સદામાઃ “આમિ જા સધી નશષ ગરના આિશન અનસર છ ા સધી કિી નવખટા પડવાનો પશન જ રહતો નથી.”

શીલ પરભપાદઃ “ના. િખ-િાન િીલો જઈ. ત પછી શ આવ?”સદામાઃ “િખ-િાન િીલો જઈ, જનમિ જનમિ પભ સઈ.”

શીલ પરભપાદઃ “જનમિ જનમિ પભ સઈ. આમિ નવખટા પડવાન કા છ? જમિણ તમિારી આખો ઊઘાડી છ, તઓ જનમિ-જનમિાતર તમિારા પભ છ.”

(પરભાત ફરી, ૨૧/૭/૧૯૭૫, સન ફાસનસકૉ)

મધદીસાઃ “ઈશ ચરિસતની નશકષાઓમિા શદા રાખી, તમિની નશકષાઓન અનસરણ કરી આધાતમિક ગરની કપા વરર એક ચરિસતી મિાટ આધાતમિક જરતમિા પહોિવા મિાટ કોઈ મિારગ છ ખરો?”

શીલ પરભપાદઃ “મિન સમિજા નહી.”તમાલ કષણઃ “શ આ રમિા એક આધાતમિક ગર વરર કોઈ ચરિસતી બાઈબલ

વાિીન તથા ઈશ ચરિસતની નશકષાઓન અનસરણ કરી….. પહોિ”શીલ પરભપાદઃ “જાર તમિ બાઈબલ વાિો છો ાર તમિ આધાતમિક ગરન

અનસરો છો. તમિ કઈ રીત કહી શકો ક વરર? જવા તમિ બાઈબલ વાિો છો તનો મિતલબ તમિ ઈશ ચરિસતના આિશન અનસરો છો, અથાગત તમિ એક આધાતમિક ગરન અનસરો છો. તો પછી આધાતમિક ગર વરરની વાત જ કા છ?”

મધદીસાઃ “હ જીનવત આધાતમિક ગરની વાત કરતો હતો.”

Page 118: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

107શરીલ પરભપાદ આપણા સનાતન ગર છ ૧૦૫

શીલ પરભપાદઃ “આધાતમિક ગર …. પશન જ નથી. આધાતમિક ગર સનાતન છ. આધાતમિક ગર સનાતન છ. તો તમિારો પશન છ આધાતમિક ગર વરર. આધાતમિક ગર વરર તમિ તમિારા જીવનના કોઈ સતર ન રહી શકો. તમિ આ આધાતમિક ગર સવીકારો ક પલા આધાતમિક ગર. એ અલર વસત છ. પરત તમિાર સવીકાર કરવો જ રહો. જમિ તમિ કહો છો ક “બાઈબલ વાિીન”, જાર તમિ બાઈબલ વાિો છો, તનો મિતલબ તમિ ઈશ ચરિસતની હરોળમિા કોઈ પજારી ક પાિરી દારા પનતનનનધવ કરાતા આધાતમિક ગરન અનસરો છો.”

(શીલ પરભપાદ પરવચન, ૨/૧૦/૧૯૬૮, સીટલ)

“તમિ પછ છ ક શ આધાતમિક ગર તમિના તમિામિ નશષો આધાતમિક જરતમિા જતા ન રહ ા સધી આ ભૌનતક બરહાડમિા જ રહ છ. તનો ઉતતર છ હા, આ નનમિ છ.”(જપતાકાન શીલ પરભપાદનો પતર, ૧૧/૭/૧૯૬૯)

Page 119: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ108

Page 120: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

109પરિશિષટ

પરિશિષટ

Page 121: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અશિમ આદિ૧૦૮પતરની પરશિકશિ

માનય

Page 122: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

પરિશિષટ ૧૦૯

ઇસકૉનઆતરરાષટરીય કષણભાવનામત સઘ

સસાપક-આચાયય : શરી શરીમદ એ.સરી. ભકતવદાત સવામરી પરભપાદ જલાઈ ૯, ૧૯૭૭

તમામ જી.બરી.સરી. અન મદદર પરમખો માટપપરય મહારાજગણ અન પરભગણ,

કપા કરરી તમારા ચરણોમા મારા દડવત પરણામ સવરીકાર કરો. તાજતરમા જયાર તમામ જી.બરી.સરી. સભયો શરી શરીમદ સા વ દાવનમા હતા તયાર શરીલ પરભપાદ સચવ હત ક, પરમ દરીકારભ અન દવિતરીય દરીકારભ કરવા હતસર તઓ ોડા વખતમા તમના કટલાક વદરષઠ પિષયોનરી “ઋતતવક” - આચાયયના પરપતપનપિ તરરીક વતયવા પનમણક કરિ. અતયાર સિરી શરી શરીમદ ત કમતામા કાયય કરિ એવા અગગયાર પિષયોનરી યાદરી આપરી છઃ શરીપદ કરીતયનાનદ સવામરી શરીપદ સત સવરપ દાસ ગોસવામરી શરીપદ જયપતાકા સવામરી શરીપદ તમાલ કષણ ગોસવામરી શરીપદ હદયાનદ ગોસવામરી શરીપદ ભાવાનદ ગોસવામરી શરીપદ હસદતત સવામરી શરીપદ રામશવર સવામરી શરીપદ હદરકિ સવામરી શરીમદ ભગવાન દાસ અપિકારરી શરીમદ જયતરીય દાસ અપિકારરી ભતકાળમા મદદર પરમખોએ શરીલ પરભપાદન પવિષ ભતના દરીકારભનરી ભલામણ કરતા લખ છ. હવ શરીલ પરભપાદ આ પરપતપનપિઓના નામ આપયા હોવારી મદદર પરમખો હવરી પરમ અન દવિતરીય દરીકારભ માટનરી ભલામણ આ અગગયાર પરપતપનપિઓ પકરી તમના મદદરનરી નજીક હોય તવા કોઈ પણ પરપતપનપિન મોકલરી િક છ. ભલામણનરી પવચારણા બાદ, જમ શરીલ પરભપાદ ક છ તમ, આ પરપતપનપિઓ ભતન આધયાતતમક નામ આપરીન અવા દવિતરીય દરીકારભના દકસસામા ગાયતરી સત પર જાપ કરરીન શરીલ પરભપાદના દરીકારભ ગરહણ પિષય તરરીક સવરીકારરી િક છ. નવા દરીકારભ ગરહણ ભતો શરી શરીમદ એ.સરી. ભકતવદાત સવામરી પરભપાદના પિષયો છ, ઉપરોત અગગયાર વદરષઠ ભતો તમના પરપતપનપિ તરરીક વતત છ. આ પરપતપનપિઓ તરફરી આધયાતતમક નામ ક સત આપતો પત મળવયા બાદ, મદદર પરમખ મદદરમા જમ અગાઉ કરવામા આવતો તમ અકન યજઞ કરરી િક છ. નવા દરીકારભ ગરહણ પિષયન નામ જત પરપતપનપિએ ત ક તણરીનો શરીલ પરભપાદ માટ સવરીકાર કયયો છ ત વિારા શરી શરીમદ ના “દરીકારભ ગરહણ પિષયો” નામના પસતકમા સમાવવા મોકલવ. આ સા આપ સહ મજામા હિો તવરી આિા સહ.

પતરમા જણાવલી શવગિ

[મળ દસિાવજમાથી શીલ પરભપાદના હસિાકષિ]

માનય

આપનો સવક,(હસતાકર મળ દસતાવજમા છ)િમાલ કષણ ગોસવામીશરીલ પરભપાદના સગચવ

Page 123: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અશિમ આદિ૧૧૦પતરની પરશિકશિ

Page 124: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

પરિશિષટ ૧૧૧પતરમા જણાવલી શવગિ

ઇસકૉનઆતરરાષટરીય કષણભાવનામત સઘ સસાપક-આચાયય : શરી શરીમદ એ.સરી. ભકતવદાત સવામરી પરભપાદ જલાઈ ૧૦, ૧૯૭૭મારા પપરય હસદતત મહારાજ, કપા કરરી તમારા ચરણોમા મારા દડવત પરણામ સવરીકાર કરિો. શરીલ પરભપાદન જલાઈ ૪ અન જલાઈ ૫, ૧૯૭૭ તારરીખના તમારા પતો મળયા છ, અન મન તના ઉતતરો આપવાનરી સચના આપરી છ.

શરીલ પરભપાદ આ સાભળરીન અપત પરસનન યા ક તમ કવરી રરીત પસલૉનમા આ બધ આયોજન ક છ અન ઘણા લોકો હવ ગભરીરપણ રગચ લઈ રહા છ ત તમારા પરચારનરી અસરકારકતાન પરમાણ છ. શરી શરીમદ કહ “તમ એક યોય વયકત છો અન તમ જઓ દરીકારભ માટ તયાર હોય તઓન દરીકારભ આપરી િકો છો. મારા વતરી પરમ તમજ દવિતરીય દરીકારભ આપવા મ “ઋતતવક” અવા આચાયયના પરપતપનપિ તરરીક અગગયાર વયકતઓમા તમન પસદ કયાય છ.” (આ પવિ શરી શરીમદ વિારા પસદ કરાયલા અગગયાર પરપતપનપિઓનરી યાદરી જણાવતરી સમાચાર પપતકા તમામ મદદર પરમખો તા જી.બરી.સરી.ન મોકલવામા આવરી રહરી છ. જમન દરીકારભ ાય તઓ શરીલ પરભપાદના પિષયો છ, અન તમન જઓ યોય લાગ અન આ પરમાણ દરીકારભ આપો તમના નામ તમાર શરીલ પરભપાદના “દરીકારભ ગરહણ પિષયો” નામના પસતકમા સમાવિ માટ મોકલવા. આ રરીત મદદર પરમખો તઓના દરીકારભ માટનરી ભલામણ સરીિરી જ નજીકના પરપતપનપિન મોકલિ, તા તઓ જમ શરીલ પરભપાદ કરતા આવયા છ ત પરમાણ આધયાતતમક નામ આપિ અવા ગાયતરી સત પર જાપ કરરી આપિ.)

જયાર શરીલ પરભપાદ સાપનક લોકો વિારા આયોતજત એક સફળ કાયયકમ પવિ સાભળ જમા ૨૦૦૦ લોકોએ ભાગ લરીિો હતો તયાર તઓ બહ ખિ હતા. જયાર એમણ સાભળ ક તમ રપવવારના રોજ ભરપટ ભોજન કાયયકરમ િર કયયો છ, એમણ કહ “તમ એક સારા રસોઈયા છો તરી રસોઈ કવરી રરીત કરવરી ત મ જમ તમન િરીખવ ત પરમાણ હવ તમ બરીજાન િરીખવો.”

િરીમા પરકાિન પવિ, શરી શરીમદ જણાવ, “ વાિો નરી. િરીમ જાવ. િરીમ કઈ વાિો નદહ.” તમ જ પસહાલરી અનવાદનો ઉલલખ કયયો ત પવિ મ પરધમન પરભન પછ. એમણ કહ ક “હર કષણ મતના જાપ” ન પસહાલરીમા ભાષાતર હત અન આ ભાષાતર તમનરી મબઈનરી પરવાસ પટરીમા છ. જટલ જલદરી બન તમ અમ ત તમન મોકલરીશ. ગોપાલ કષણ પાસ કોઈ તપમલ લખાણ છ તનરી મન ખબર નરી, પરત જો તમનરી પાસ હોય તો હ જયાર લગભગ દસક દદવસમા તમન મળરીિ તયાર હ તમન ત તમન મોકલવાન કહરીિ. તમ પણ તમનો સરીિો સપકય કરરી િકો છો. પરધમનન કહવ છ ક નવ ભાષાતર કરતા વાર ન લાગ – ત માત ૧ પાનાન છ.

તમ કટલાક શરીલકન ભતોન માયાપર લાવવાનો પરયાસ કરો છો ત જાણરીન શરીલ પરભપાદ અપત પરસનન હતા અન કહ, “ ઓહ, આ તો ખબ સાર છ!” શ ભકતપસદાતના પિષયોએ કોઈ માણસન ઊદર ખાતા જોયા એ વાત સાચરી છ ક ખોટરી એ તમન ખબર નરી. શરીલકાનરી વાસતપવક કસપત પવિ, આ તો કટલાક લોકોનો અગભપરાય છ. શરીલ પરભપાદનરી સલાહ છ ક આપણ આ મદાનરી ચચાય આ સમય જાહરમા ન કરવરી. પરભપાદ ભલામણ કરરી છ ક તમ હદર સૌરરી પાસરી ઘરી લો. તમણ જણાવ ક જટલ પણ હદર સૌરરી ભારતમા મોકલ છ તના એક પચમાિ તમ લઈ િકો છો. તમાર સવામરી અવા ગોસવામરી નામ િારણ કરવ ક નદહ ત પવિ શરીલ પરભપાદ જણાવ, “કોઈક એક રાખો. સવામરી વધ સાર છ.”

આપનો સવક,

(હસતાકર મળ દસતાવજમા છ)િમાલ કષણ ગોસવામી શરીલ પરભપાદના સગચવ

શરીપદ હસદતત સવામરીપરપત ઇસકૉન કોલબો /ટરીકજી

Page 125: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અશિમ આદિ૧૧૨પતરની પરશિકશિ

Page 126: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

પરિશિષટ ૧૧૩

જલાઈ ૧૧, ૧૯૭૭

આપનો સવક,(હસતાકર મળ દસતાવજમા છ)

િમાલ કષણ ગોસવામીશરીલ પરભપાદના સગચવ

શરીપદ કરીતયનાનદ સવામરીપરપત ઇસકૉન ન વ દાવન/ટરીકજી

પતરમા જણાવલી શવગિ

ઇસકૉનઆતરરાષટરીય કષણભાવનામત સઘ સસાપક-આચાયય : શરી શરીમદ એ.સરી. ભકતવદાત સવામરી પરભપાદ

મારા પપરય કરીતયનાનદ મહારાજ,

કપા કરરી તમારા ચરણોમા મારા દડવત પરણામ સવરીકાર કરિો. શરી શરીમદ શરીલ પરભપાદન વરજવાસરી કસપદરટનો તાજો અક, ભાગ ૪, ન. ૪ મળયો છ, તનારી એમન ઘણો આનદ યો. મખપષઠ પર કાલાદરીન અકન-પવપિ કરતા જોઈ એમણ કહ, “જરા જઓ તમનો ચહરો, કવા ભત છ તઓ, બિરી જ રરીત કિળ.” જયાર શરીલ પરભપાદ પરમ પાન ખોલ, એમનરી આખો રાિા-વ દાવન ચદના ગચત પર કસત ઈ ગઈ, અન એમણ કહ, “વ દાવન ગબહારરી – કટલા સદર. જયા જયા વ દાવન ચદ છ તયા કોઈ ભય નરી.” આખ સામપયક આનદપવયક માણરી શરીલ પરભપાદ કહ, “આ તઓના પોતાના પરસમા છપાય છ. આ ઘણરી સારરી પરગપત છ.” શરી શરીમદ પલા વા ભત છોકરાના “હ કવરી રરીત દડ-પરોગરામ યો” લખનરી અપત પરિસા કરરી. જયાર એમણ તનરી વાતાય સાભળરી તયાર પરભપાદ ઘણરી સહાનભપત અનભવતા હતા અન કહ, “જો એક વયકત આ છોકરાનરી જમ સિર તો આ આદોલન સફળ છ. સારરી અપકા છ, સારરી આિા છ. તમ બિા સા મળરી આ આદોલનન આગળ અન આગળ િપાવો. હવ મન ખાતરરી છ ક ત આગળ વિિ જ.” સામપયક વાચતા શરીલ પરભપાદ “ઈષટગોષઠરી” પાના પર તમાર ગચત પણ જો અન તમન આ કષણભાવનામતનરી કવરી સમજણ છ ત પરતય તમન ઊડ માન દાખવરી શરીલ પરભપાદ તમારા પર અસરીમ પરમાળ કપા વરસાવરી.

ભપવષયમા અનસરવામા આવિ એ દરીકારભનરી પરદકરયા વણયવતો પત ક જ તમ ટક સમયમા મળવિો ત સહ મદદર પરમખો અન જી.બરી.સરી.ન મોકલવામા આવયો છ. શરીલ પરભપાદ અતયાર સિરી અગગયાર પરપતપનપિઓ પન ત કયાય છ જઓ તમના વતરી નવા ભતોન દરીકારભ કરિ. તમ આ પત મળવાનરી રાહ જોઈ િકો છો (મળ પત નકલ માટ રામશવર મહારાજન મોકલયો છ) અન પછરી તમારા અગાઉના પતમા તમ જમનરી ભલામણ કરલરી ત તમામ વયકતઓન દરીકારભ કરરી િકાય છ.

શરી શરીમદ તમનરી તગબયત જાળવરી રાખરી છ અન પસતક પવતરણ બમણ તા તનરી સા સમળ રાખવા આશચયયચક તમન ભાષાતર બમણ ક છ. આ સા આપ સહ મજામા હિો એવરી આિા સહ.

Page 127: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અશિમ આદિ૧૧૪પતરની પરશિકશિ

Page 128: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

પરિશિષટ ૧૧૫પતરમા જણાવલી શવગિ

બી.બી.ટી.ભકતવદાત બક ટસટસસાપક-આચાયય : શરી શરીમદ એ.સરી. ભકતવદાત સવામરી પરભપાદ

પપરય જી.બરી.સરી. ગરબધ પરભગણ,કપા કરરી તમારા ચરણરજમા મારા દડવત પરણામ સવરીકાર કરિો. શરીલ પરભપાદનરી

જય! મન તમાલ કષણ મહારાજ તરફરી કટલાક પતો મળયા છ, અન અહી હ બ દસતાવજો સા જોડ છ: ૧) શરીલ પરભપાદના આખરરી વપસયતનામાન અપતમ વતતાત, અન ૨) શરી શરીમદ વતરી દરીકારભ કરવા પન ત યલા પિષયોનરી શરીલ પરભપાદનરી પરારગભક યાદરી. આ યાદરી પણ તમામ કનદો પર મોકલવામા આવરી રહરી છ.

તમાલના પતો પરરી એવ લાગ છ ક પરભપાદ તમનરી સતત ખરાબ રહતરી તગબયત છતા ઘણા ઉતસાહમા છ, અન તઓ પણયબળ ભાષાતર કરરી રહા છ. અલગ અલગ જી.બરી.સરી. વયકતઓ તા મદદરોમા રી જયાર પરચાર પદરણામ, સારા સમાચાર વગર અહવાલ આવ છ તયાર તઓ ઘણા ઉતસાદહત ાય છ, તમજ તમાલ કષણ મહારાજ ભાર મકતા કહ છ ક આપણ બિાએ આવા અહવાલો મોકલતા રહવ , કમ ક શરી શરીમદ ઘણરી વાર પછ છ, “સમાચાર શ છ?” પસલૉનમા હસદતત તરફરી પરોતસાહન આપતો પરચાર અહવાલ મળવયા બાદ પરભપાદના પમજાજનો ઉતકષટ નમનો જોવા લાયક હતો. શરીલ પરભપાદ કહ, “હ પસલૉન જવા ઇચછ છ. હ જઈ િક છ. હ કિ પણ ખરિરી સા જઈ િક છ. ફત કલપના કરવરી જ મશકલ છ. સોજો તવચાન સપિશી રહો છ, મારરી આતમાન નહી.

બરીજ બધ કરતા, મલાકાત લવા આવતરી જી.બરી.સરી. દર માસ વયકતગત સવા માટ આવ તનરી વાસતપવક આવશયકતા પર તમાલ ભાર મકો છ. કમ ક પરભપાદ તાજતરમા કહ છ ક હવ આ પનયપમત મલાકાત લવરી ઘણરી મહતવનરી છ આરી તમામ જી.બરી.સરી. સભયોએ આ માટ તતપર રહવ , કમ ક તમા પરભપાદન વયવસાપનમા રી રાહત મળવવા મદદરપ મહતવના કાયયનો જ સમાવિ નરી પરત શરીલ પરભપાદનરી વયકતગત સારસભાળ કરવરી, તમન માગલિ કરવ અન બરીજી અમત સવાઓનો પણ સમાવિ ાય છ, અન ત વિારા અસામાનય માતામા વયકતગત સગ તો ખરો જ, ભતકાળમા હતો ત કરતા પણ વિાર. ૨૩રી વધ જી.બરી.સરી. સભયો પકરી એકપણ માસ ખાલરી ન જવો જોઈએ.

એક અપતમ સમાચાર અહવાલ છ ક શરીલ પરભપાદ ઉતતર ભારત માટ (દદલહરી સદહત, પરત વ દાવન પસવાય) એક નવા જી.બરી.સરી. સભયનરી પનમણક કરરી છ – શરી શરીપદ ભકત ચતનય સવામરી. તમાલ કષણ મહારાજ કહ ક પજાબમા તમના ઉતકષટ પરચાર કાયય માટ તમનો ઉતસાહ વિારવા શરી શરીમદ તમનરી પનકત કરરી.

જય, આ સા આપ સહ મજામા હિો, પરચાર કાયયમા પણય મન રહરી આમ શરીલ પરભપાદન પણય સતષટ કરતા રહો એવરી આિા સહ.

ગબડાણ

જલાઈ ૨૧, ૧૯૭૭

આપનો અનગચત સવક,(હસતાકર મળ દસતાવજમા છ)

રામશવર દાસ સવામરી

Page 129: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અશિમ આદિ૧૧૬પતરની પરશિકશિ

Page 130: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

પરિશિષટ ૧૧૭પતરમા જણાવલી શવગિ

[શીલ પરભપાદ વિી િમાલ કષણ ગોસવામીનો હસદતતન પતર.] ઇસકૉનઆતરરાષટરીય કષણભાવનામત સઘ સસાપક-આચાયય : શરી શરીમદ એ.સરી. ભકતવદાત સવામરી પરભપાદ

માિા શપરય હસદતત મહાિાજ,કપા કરરી તમારા ચરણોમા મારા દડવત પરણામ સવરીકાર કરિો. શરી શરીમદ શરીલ પરભપાદનરી

સચના મજબ ૨૫ જલાઈ ૧૯૭૭ના તમારા પત બદલ હ તમારો આભાર વયત કર છ.

તમ શરીલ પરભપાદન લખ છ ક તમન નરી ખબર ક િા કારણસર તમણ તમનરી કપા વરસાવવા તમન પસદ કયાય. શરી શરીમદ તરત જ ઉતતર આપયો, “એ એટલા માટ ક તમ મારા પનખાલસ સવક છો. તમ એક સદર અન સિરીલ પતનરી પરતયનરી આસકત છોડરી દરીિરી છ, અન આ એક મોટા આિરીવાયદરપ છ. તમ એક સાચા પરચારક છો. તરી મન તમ ગમો છો. (પછરી હસતા) કોઈક વાર તમ તજદરી ઈ જાવ છો, પરત એ તો કોઈ પણ બદદિાળરી વયકત માટ સાચ છ. હવ તમારરી પાસ ખબ સાર કત છ. હવ તન આયોતજત કરો અન ત એક મોટો શય હિ. તયા તમન કોઈ ખલલ નદહ પહોચાડ. તમાર પોતાન કત બનાવો અન ઋતતવક બનવાન ચાલ રાખો તા મારા વતરી કાયયરત રહો.”

મ તમના માટ જયાર સમાચાર લખ વાચયો તયાર શરીલ પરભપાદ ત ઘણા ઉતસાહપવયક સાભળયો. શરી શરીમદ અપત પરસનન હતાઃ ‘આ લખ તમારરી પરપતષઠા વિારિ. આ ઘણો સારો લખ છ. આરી જ તન છાપવા માટ સમાચાર પતમા ખાસસરી જયા ફાળવવામા આવરી. આ ઘણ સાર છ. આન પરકાિન ભગવત દિયનમા વ જ જોઈએ. હવ ભગવત દિયનમા પરભપાદ ઉવાચ તરરીક એક પવભાગ છ. તમારો લખ કદાચ “પરભપાદ પિષય ઉવાચ ” માળા હઠળ હોય. હા, આપણ આ લખ ચોસ પરકાપિત કરરીશ. લોકો સમક આ બદમાિન ઊઘાડા પડવા દો. મ આ લખનો ઘણો આનદ માણયો. હ ઇચછ છ ક મારા પિષયો પરરી દલરીલ સા પડકાર. ‘બહમ સત સપનષષઠત’, આન કહવાય પરચાર. આિરીવાયદ. મારા સહ પિષયો આગળ વિો. તમ પડકાર આપયો છ. તઓ ઉતતર ન આપરી િક. આ ડૉ. કોવરન આમતણ આપજો…ડૉ. સવરપ દામોદરના “જીવમા રી જીવ” સમલન માટ. આ વજઞાપનક પદરષદમા તઓ કઈક િરીખરી િક.”

હા, તમન ચોકકસ ોડ ઇસકૉન ભોજન રાહત ભડોળ મળવ જોઈએ. તમારા કાયયકરમ માટ, અમદરકન ભડોળ ભગ કરરી ભોજન પવતરણ માટ મોકલવ. આ મારરી દરખાસત છ. ૩૦૦ લોકો આવવા એ કઈ મજાક નરી. તમ ઘણરી સદર વાનગરીઓનો ઉલલખ કયયો. હ તન આસવાદન લવાન પસદ કરરીિ પરત હ… હ ન લઈ િક. આ (વાનગરીઓના) કવળ નામ સાભળરીન િરવ જવાય. આજ સવાર જ તમન યાદ કયાય અન હાલ તમ મન લખ.

(છલલો ફકરો વાચરી િકાય તવરી કસપતમા નરી)

જલાઈ 3૧, ૧૯૭૭

આપનો સવક,(હસતાકર મળ દસતાવજમા છ)

તમાલ કષણ ગોસવામરીશરીલ પરભપાદના સગચવ

Page 131: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અશિમ આદિ૧૧૮વશસયિનામ

Page 132: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

પરિશિષટ ૧૧૯વશસયિનામ

Page 133: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અશિમ આદિ૧૨૦વશસયિનામ

Page 134: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

પરિશિષટ ૧૨૧વશસયિનામાની શવગિ

પતદડરી ગોસવામરી

એ.સરી. ભકતવદાત સવામરીસસાપક-આચાયયઃઆતરરાષટરીય કષણભાવનામત સઘ

વશસયિનામ

હ, એ.સરી. ભકતવદાત સવામરી પરભપાદ, આતરરાષટરીય કષણભાવનામત સઘના સસાપક-આચાયય, ભકતવદાત બક ટસટના સાપક અન ઓમ પવષણપાદ ૧૦૮ શરી શરીમદ ભકતપસદાત સરસવતરી ગોસવામરી મહારાજ પરભપાદના પિષય, હાલ રહઠાણ શરી કષણ-બલરામ મદદર વ દાવન, માર આ આખરરી વપસયતનામ બનાવ છ:

૧. વહરીવટરી મડળ આયોગ (જી.બરી.સરી.) સમગર આતરરાષટરીય કષણભાવનામત સઘનરી આખરરી વયવસાપન સતતા રહિ.

૨. દરક મદદર ઇસકૉનનરી પમલકત રહિ અન તન સચાલન તણ વહરીવટરી પનયામકો વિારા િ. આ વયવસાપન પરણાલરી જમ હાલ છ તમ જ ચાલિ અન તમા કોઈ ફરફારનરી જરર નરી.

૩. ભારતમા રહલરી સપપતતન સચાલન નરીચ જણાવલા વહરીવટરી પનયામકો વિારા િઃ

અ) શરી માયાપર િામ, પાનરીહટરી, હદરદાસપર અન કલકતતા કસત પમલકતોઃ ગરકપા સવામરી, જયપતાકા સવામરી, ભવાનદ ગોસવામરી અન ગોપાલ કષણ દાસ અપિકારરી.

બ) વ દાવન કસત પમલકતોઃ ગરકપા સવામરી, અકયાનદ સવામરી, અન ગોપાલ કષણ દાસ અપિકારરી.

ક) મબઈ કસત પમલકતોઃ તમાલ કષણ ગોસવામરી, ગગદરરાજ દાસ બરહમચારરી, અન ગોપાલ કષણ દાસ અપિકારરી.

ડ) ભવનશવર કસત પમલકતોઃ ગૌર ગોપવદ સવામરી, જયપતાકા સવામરી, અન ભાગવત દાસ બરહમચારરી.

ઇ) હદરાબાદ કસત પમલકતોઃ મહસા સવામરી, શરીિર સવામરી, ગોપાલ કષણ દાસ અપિકારરી અન બલરી મદયન દાસ અપિકારરી.

જ વહરીવટરી પનયામકો અહી પનદદદિષટ કરવામા આવયા છ તઓ જીવનભર માટ પન ત યલા છ. જણાવલા પનયામકો પકરી કોઈના મત અવા કોઈ કારણસર કાયય પનષફળતાનરી ઘટનામા બાકરીના પનયામકો વિારા ઉતતરાપિકારરી પનયામક ક પનયામકો પન ત કરરી િકાય,

કનદઃ કષણ-બલરામ મદદર, ભકતવદાત સવામરી માગય, રમણરતરી, વ દાવન, ઉતતર-પરદિતારરીખઃ જન, ૧૯૭૭

Page 135: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અશિમ આદિ૧૨૨

જો નવા પનયામક મારા પસતકોમા સપવસતત જણાવયા મજબ આતરરાષટરીય કષણભાવનામત સઘના તમામ િારાિારણોન ચસતપણ પાલન કરતા મારા દરીકારભ ગરહણ પિષય હોય તો, અન જો તણ (૩) રી ઓછા ક પાચ (૫) રી વિાર વહરીવટરી પનયામકો કદરી એક સમય કાયયરત ન હોય તો.

૪. મ આતરરાષટરીય કષણભાવનામત સઘન પનમાયણ, પવકાસ અન સચાલન ક છ, અન આરી હ અહી ઇચછ છ ક ભારતમા ઇસકૉનના નામ રહલરી બિરી સાવર પમલકતો કદરી ગરીરવ ન રાખવરી, તના પર લૉન ન લવરી, વચવરી નદહ, તન સાનાતર ન કરવ, કોઈ પણ રરીત કરજમા ન આવ, તનો નાિ ન ાય અન બરીજાન ન આપવરી. આ આદિ અટલ છ.

૫. ભારત બહારનરી પમલકતો સદાપતક રરીત કદરી ગરીરવરી ન રાખવરી, તના પર લૉન ન લવરી, વચવરી નદહ, તન સાનાતર ન કરવ ક કોઈ પણ રરીત કરજમા ન આવ, તનો નાિ ન ાય, બરીજાન ન આપવરી, પરત જરદરયાત ઊભરી તા પમલકત સા સબપિત જી.બરી.સરી. મડળના સભયોનરી મજરરીરી તન ગરીરવરી રાખરી િકાય, તના પર લૉન લઈ િકાય, તન વચરી િકાય વગર.

૬. ભારત બહારનરી પમલકતો અન ત સા સબપિત જી.બરી.સરી. મડળના સભયો આ પરમાણ છઃ

ક) પિકાગો, ડટોઇટ અન અન આબયર કસત પમકલતોઃ જયતરીય દાસ અપિકારરી.

ખ) હવાઇ, ટોદકયૉ, હૉનગકૉગ કસત પમકલતોઃ ગર કપા સવામરી, રામશવર સવામરી અન તમાલ કષણ ગોસવામરી.

ગ) મલબૉનય, પસડનરી, ઑસટગલયા ફામય કસત પમકલતોઃ ગર કપા સવામરી, હદર સૌરરી, અન અતય ઋપષ.

ઘ) ઇલનડ (લડન રડલટ), ફાસ, જમયનરી, નિરલનડ, સવરીટઝરલનડ અન સવરીડન કસત પમલકતોઃ જયતરીય દાસ અપિકારરી, ભગવાન દાસ અપિકારરી, હદરકિ સવામરી.

ઘ) કનયા, મૉદરપિયસ, સાઉ આદફકા કસત પમલકતોઃ જયતરીય દાસ અપિકારરી, બરહમાનદ સવામરી અન અતય ઋપષ.

ચ) મસરીકૉ, વનઝએલા, બરાઝરીલ, કૉસટા દરકા, પર, ઈવાડોર, કૉલગબયા, ગચલરી કસત પમલકતોઃ હરદયાનદ ગોસવામરી, પચ વિપવડ સવામરી, બરહમાનદ સવામરી.

છ) જયૉરજટાઉન, ગયાના, સનટો ડોપમનગો, સટ અગષસટન કસત પમલકતોઃ આદદ કિવ સવામરી, હરદયાનદ ગોસવામરી, પચ વિપવડ સવામરી.

જ) વનકવર, સરીટલ, બકયલરી, ડાલાસ ખાતનરી પમલકતોઃ સત સવરપ ગોસવામરી, જગદરીિ દાસ અપિકારરી, જયતરીય દાસ અપિકારરી.

ઝ) લૉસ ઍનજલરીસ, ડનવર, સન દદઇગો, લગના બરીચ કસત પમલકતોઃ રામશવર

વશસયિનામાની શવગિ

Page 136: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

પરિશિષટ ૧૨૩વશસયિનામાની શવગિ

સવામરી, સત સવરપ સવામરી, આદદ કિવ સવામરી.

ટ) ન યૉકય , બૉસટન, પોટયો દરકો, પૉટય રૉયલ, સટ લઈસ, સટ લઈસ ફામય કસત પમલકતોઃ તમાલ કષણ ગોસવામરી, આદદ કિવ સવામરી, રામશવર સવામરી.

ઠ) ઇરાન કસત પમલકતોઃ અતય ઋપષ, ભગવાન દાસ અપિકારરી, બરહમાનદ સવામરી.

ડ) વૉપિટન ડરી.સરી., બાલટરીમોર, દફલાડલફરીયા, મૉનટરીયલ અન (વચાય તમ નરી) કસત પમલકતોઃ રપાનગા દાસ અપિકારરી, ગોપાલ કષણદાસ અપિકારરી, જગદરીિ દાસ અપિકારરી.

ઢ) પપટસબગય, ન વ દાવન, ટોરનટો, લવલનડ, બફલો કસત પમલકતોઃ કરીતયનાનદ સવામરી, અતય ઋપષ, બલવત દાસ અપિકારરી.

ન) ઍટલાનટા, ટનસરી ફામય, ગનસપવલલ, પમયામરી, ન ઑરલનસ, પમસરીપસપપપ ફામય, હસટન કસત પમલકતોઃ બલવત દાસ અપિકારરી, આદદ કિવ સવામરી, રપાનગા દાસ અપિકારરી.

પ) દફજી ખાતનરી પમલકતોઃ હદર સૌરરી, અતય ઋપષ, વસદવ.

૭. હ જાહર કર છ, કહ છ અન પષષટ કર છ ક જદરી જદરી બકમા રહલા ચાલ ખાતાઓ, બચત ખાતાઓ અન બાિરી ાપણો સદહત મારા નામ રહલરી તમામ સાવર તા જગમ પમલકતો આતરરાષટરીય કષણભાવનામત સઘનરી પમલકતો અન સપપતત છ, અન મારા ભતકાળના વારસદારો અન પઢરીઓન અવા એવો કોઈ દાવો કરનાર કોઈન પણ અહી જણાવયા પસવાય આ પમલકતોમા કોઈ પણ જાતનો દાવો, હક ક દહસસો રહતો નરી.

૮. જદરી જદરી બકમા મારા નામ રહલા પસા ઇસકૉન માટ વપરાય છ અન ત ઇસકૉનનરી સપપતત છ, છતા મ મારા પવય કટબના સભયો માટ માપસક ભથા પટ ર. ૧,૦૦૦/- ફાળવવા પવિષ કટલરીક ાપણો મકરી છ. મારા પવય કટબના સભયોના અવસાન બાદ આ પવિષ ાપણો ( કૉપયસ, વયાજ અન બચત) ટસટના કબજામા ઇસકૉનનરી સપપતત બન, તા મારા પવય કટબનરી આવનાર પઢરીઓન ક એવો દાવો કરનાર કોઈ પણ વયકતન ભથા પટ કશ આપવ નદહ.

૯. આ વપસયતના અમલ માટ હ અહી ગર કપા સવામરી, હરદયાનદ ગોસવામરી, તમાલ કષણ ગોસવામરી, રામશવર સવામરી, ગોપાલ કષણ દાસ અપિકારરી, જયતરીય દાસ અપિકારરી અન ગગદરરાજ દાસ બરહમચારરીનરી પનમણક કર છ. મ આ વપસયત ૪ જન ૧૯૭૭ના દદન પરરી સિબિ અન દઢ મન, કોઈના દબાણ ક બળજબરરી પવના બનાવરી છ.

સાકરીઓઃ

એ.સરી. ભકતવદાત સવામરી

ઉપરોત વપસયતનામા પર શરીલ પરભપાદના હસતાકર યા, તન સરીલ-બિ કરવામા

Page 137: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અશિમ આદિ૧૨૪વશસયિનામાની શવગિ

આવ, અન સાકરી હતાઃ તમાલ કષણ ગોસવામરી, ભગવાન દાસ અપિકારરી અન બરીજા અનય સાકરીઓ (હસતાકર મળ દસતાવજમા છ).

હ, એ. સરી. ભકતવદાત સવામરી પરભપાદ, એક સનયાસરી અન આતરરાષટરીય કષણભાવનામત સઘના સસાપક-આચાયય, ભકતવદાત બક ટસટના સાપક અન ઓમ પવષણપાદ ૧૦૮ શરી શરીમદ ભકતપસદાત સરસવતરી ગોસવામરી મહારાજ પરભપાદના પિષય, હાલ રહઠાણ શરી કષણ-બલરામ મદદર વ દાવન, મારરી ઇચછાઓન યોય માગય આપવા અન અગાઉ ૪ જન ૧૯૭૭ના રોજ બનાવલરી મારરી વપસયતમા કટલક અિ અસપષટ રહલરી કટલરીક બાબતોન સપષટ કરવા અહી આ પરમાણ આખરરી વપસયત પરવણરી બનાવ છ:

૪ જન ૧૯૭૭ના રોજ મ એક વપસયતનામ બનાવ હત , અન તમા કટલરીક જોગવાઈઓ કરરી હતરી. તમાનરી એક જોગવાઈ કલમ ૮ પરમાણ મારા ગહસાશમના મારા બાળકો શરી એમ.એમ. ડ, ગબરદાવન ચદ ડ, કમારરી ભકત લતા ડ અન શરીમતરી સલરમણા ડય તા મારા ગહસાશમના પતનરી શરીમતરી રાિારાણરી ડના જીવનકાળ માટ પનવાયહ ભથાનરી જોગવાઈ છ. કાળજીપવયક ધયાનમા લતા મન એવ લાગ છ ક આ કલમમા મારરી ઇચછાઓન પરરી રરીત પનરપણ નરી. આરી હ અહી પનદદિ કર છ ક શરીમતરી રાિારાણરી ડ માટ, તમન ર. ૧,૦૦૦/- પરપતમાસ તમના જીવનકાળ સિરી મળિ, આ રકમ ઇસકૉન વિારા સસાના અપિકારરીઓન યોય લાગ ત બકમા ઇસકૉનના નામ ૭ વષય માટ મકલરી ર. એક લાખ વરીસ હજારનરી બાિરી ાપણના વયાજમા રી આવિ, આ રકમ તમના કોઈ વારસદારન ઉપલબિ ન ાય, અન તમના મત બાદ આ રકમ સસાના હતઓન ધયાનમા રાખરી ઇસકૉન અપિકારરીઓન જ યોય લાગ ત પરમાણ ઇસકૉનના કબજામા લવરી.

શરી એમ.એમ. ડ, શરી ગબરદાવન ચદ ડ, શરીમતરી સલરમણા ડય અન કમારરી ભકતલતા ડ માટ ઇસકૉન ર. એક લાખ વરીસ હજારનરી એવરી ૪ અલગ બાિરી ાપણો, દરક ાપણ ર. ૧,૨૦,૦૦૦/- દરીઠ પરપતમાસ નનતમ ર. ૧,૦૦૦/- વયાજ મળવવા સાત વષય માટ બકમા મકિ. તઓનરી બાિરી ાપણના વયાજ ર. ૧,૦૦૦/- મા રી પરપતમાસ માત ર. ૨૫૦/- તઓ દરકન ચકવવામા આવ. વયાજના બાકરી ર. ૭૫૦/- મા રી તઓના નામ બરીજી નવરી બાિરી ાપણો લઈ સાત વષય માટ મકવામા આવ. વયાજના પરપતમાસ ર. ૭૫૦/- મા રી બનાવલરી આ બાિરી ાપણો પરમ સાત વષયમા પાકતા આ રકમ જણાવલરી વયકતઓ વિારા કોઈ સરકારરી-બૉનડ, બાિરી ાપણ ક અનય સરકારરી ાપણ યોજનાઓમા મકવામા આવ અવા કોઈ સાવર પમલકત ક પમલકતો ખરરીદવા વપરાય જરી આ રકમ સરગકત રહ અન તનો નાિ ન ાય. પરત જો ઉપરોત જણાવલરી વયકતઓ ક તમાન કોઈ આ િરતોન ઉલલઘન કર અન આ રકમ ઉપરોત જણાવયા પસવાયના હત ક હતઓ માટ વાપર તો તવા દકસસામા ઇસકૉન અપિકારરીઓ આ વયકત ક વયકતઓનરી મળ બાિરી ાપણ ર. ૧,૨૦,૦૦૦/- મા રી અપાતા માપસક ભથા રકમ પર પરપતબિ મકવા મકત છ, અન તઓએ વયાજના ર. ૧,૦૦૦/- પરપતમાસ ભકતવદાત સવામરી ચરરીટબલ ટસટન આપવા. આ સપષટ કરવામા આવ છ ક આ વયકતઓના વારસદારોન આ રકમમા કોઈ હક દહસસો રહતો નરી, અન આ રકમનો વપરાિ મારા પવય જીવનનરી આ જણાવલરી વયકતઓના

Page 138: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

પરિશિષટ ૧૨૫વશસયિનામાની શવગિ

જીવનકાળ દરમયાન વયકતગત ખચય માટ જ છ.

મ મારરી વપસયતના અમલ માટ કટલાક વહરીવટદારો પન ત કયાય છ. અહી હ ૪ જન ૧૯૭૭ નરી વપસયતમા જણાવલરી વયકતઓનરી સા મારા પિષય શરી જયપતાકા સવામરીન નામ ઉમર છ; રહઠાણ શરી માયાપર ચદોદય મદદર, તાલકો નાદડયા, પપશચમ બગાળ. હ અહી પનદદિ કર છ ક મારા વહરીવટદારો મારરી વપસયત પરમાણ તઓન કતયવય બજાવવા માટ વયકતગત રરીત અવા સહ સા મળરી કાયય કરવા જવાબદાર છ.

આરી હ અહી ૪ જન ૧૯૭૭ ના રોજ બનાવલરી વપસયતમા ઉપરોત જણાવયા મજબ ફરબદલ અન સિારો કર છ. બરીજી તમામ બાબત આ વપસયત યાવત રહ છ અન હમિા યાવત રહિ.

હ અહી ૫ નવમબર ૧૯૭૭ ના રોજ મારરી પરરી સિબિ અન દઢ મન, કોઈના દબાણ ક બળજબરરી પવના આ વપસયત પરવણરી બનાવ છ.

સાકરીઃ

(હસતાકર મળ દસતાવજમા છ)

એ.સરી. ભકતવદાત સવામરી

Page 139: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અશિમ આદિ૧૨૬

ખડ વાિાતાલાપ એશપરલ ૨૨, ૧૯૭૭, મબઈ

શીલ પરભપાદઃ “મ તમન કહ ક “તમ એવ સવતત રરીત ન કરરી િકો. તમ સાર કરરી રહા છો, પરત … ન કરવ, તમ કબલ કરો.” લોકોએ હસદતતનરી પવરદ ફદરયાદ કરરી. શ તમન તનરી ખબર હતરી?”

િમાલ કષણઃ “મન કોઈ પવિષ ઘટનાઓનો ખયાલ નરી, પરત મ સાભળ છ…”શીલ પરભપાદઃ “જમયનરીમા. જમયનરીમા.”િમાલ કષણઃ “ભતો તયા”

શીલ પરભપાદઃ “ઘણરી બિરી ફદરયાદો.”િમાલ કષણઃ “આરી બદલાવ સારો છ.”

શીલ પરભપાદઃ “ના, તમ ગર બનો, પરત તમ પરમ લાયક બનો. પછરી તમ બનો.”

િમાલ કષણઃ “ઓહ, આવા પરકારનરી ફદરયાદ હતરી.” શીલ પરભપાદઃ “શ તમન તનરી ખબર હતરી?”િમાલ કષણઃ “હા, મ સાભળ હત ક, હા.”

શીલ પરભપાદઃ “લચચા બદમાિ ગર બનાવવારી શ ફાયદો?”

િમાલ કષણઃ “ખર, મ મારો તમજ તમારા તમામ પિષયોનો અભયાસ કયયો છ, અન આ એકદમ સપષટ વાત છ ક અમ બિા બદ જીવ છરીએ, આરી અમ ગર ન હોય િકરીએ. એક દદવસ કદાચ એવ િક બન…”

શીલ પરભપાદઃ “હમમ”િમાલ કષણઃ “…પરત હમણા નદહ.”

શીલ પરભપાદઃ “હા. હ કટલાક ગર પસદ કરરીિ. હ કહરીિ, “હવ તમ આચાયય બનો. તમ અપિકત છો.” હ તનરી રાહ જોઉ છ. તમ સહ આચાયય બનો. હ સપણય પનવતત ાઉ, પરત તાલરીમ પરરી વરી જોઈએ.”

િમાલ કષણઃ “શદદકરણનરી પરદકરયા તો વરી જ જોઈએ.”શીલ પરભપાદઃ “ઓહ, હા. વરી જ જોઈએ. ચતનય મહાપરભ એવ ચાહ છ. આમાર

આજઞા ગર હના [શરીચતનય-ચદરતામત, મધય, ૭.૧૨૮]. “તમ ગર બનો.” (હાસય.) પરત લાયક બનો. બસ નાનરી જ વાત, ચસતપણ પાલન કરનાર…”

િમાલ કષણઃ “રબર છાપ નદહ.”

Page 140: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

પરિશિષટ ૧૨૭

શીલ પરભપાદઃ “તો પછરી તમ અસરકારક ન હોવ. તમ છતરરી િકો, પરત તનરી કોઈ અસર ન હોય. જરા જઓ આપણ ગૌડરીયા મઠ. દરક જણ ગર બનવા માગ, અન એક નાન મદદર અન “ગર.” કવા પરકારના ગર? કોઈ પરકાિન નહી, કોઈ પરચાર નહી, બસ ખાવાન લઈ આવો…મારા ગર મહારાજ કહતા, “સ ત ભોજનાલય,” ખાવા અન ઊઘવાનરી જયા. અમર અમર અર ટકન [?]: “સ ત ભોજનાલય.” એમણ આવ કહ.”

ખડ વાિાતાલાપ મ ૨૭, ૧૯૭૭, વ દાવન

ભવાનદઃ “માણસો હિ, હ જાણ છ. એવા માણસો હિ જઓ પોત ગર હોવાનો પરયતન અન ડોળ કરવા માગ છ.”

િમાલ કષણઃ “એ ઘણા વષયો પહલા ચાલત હત . તમારા ગર બધઓ આવ પવચારતા હતા. માિવ મહારાજ…”

ભવાનદઃ “ઓહ, હા. ઓહ, કદવા તયાર.”શીલ પરભપાદઃ “ખબ મજબત વયવસાપન જરરરી અન સતકય પનરરીકણ.”

ખડ વાિાતાલાપ ૨૮ મ ૧૯૭૭, વ દાવન*

સત સવરપ દાસ ગોસવામીઃ “હવ અમારો આગામરી પરશન ભાપવ દરીકારભ(ભો) પવિ છ, ખાસ કરરીન એવા સમય જયાર તમ અમારરી સા ન હોવ. અમ જાણવા માગરીએ છરીએ ક (અ) પરમ અન દવિતરીય દરીકારભ(ભો)ન સચાલન કઈ રરીત િ.”

શીલ પરભપાદઃ “હા, હ તમારામા રી કટલાકનરી ભલામણ કરરીિ. આ સાયરી ઈ ગયા પછરી હ તમારામા રી કટલાકનરી કાયયકારરી આચાયય(યયો) તરરીક વતયવા ભલામણ કરરીિ.”

િમાલ કષણ મહાિાજઃ “શ તન ઋતતવક આચાયય કહવાય?” શીલ પરભપાદઃ “ઋતતવક. હા. (હા, ઋતતવક)”

સત સવરપ દાસ ગોસવામીઃ “(પછરી) પલરી વયકત જ દરીકારભ આપ છ તમનો અન … શ સબિ છ”

શીલ પરભપાદઃ “ત ગર છ. ત ગર છ. (ત ગર છ.)”સત સવરપ દાસ ગોસવામીઃ “પરત ત આમ તમારા વતરી કર છ.”

Page 141: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અશિમ આદિ૧૨૮

શીલ પરભપાદઃ “હા. એ ઔપચાદરકતા છ. કારણ ક મારરી ઉપકસપતમા કોઈએ ગર બનવ નદહ, આરી મારા વતરી. મારા આદિરી, આમાર આજઞા ગર(હના), (ત) ખરખર ગર (છ) (બન). પરત મારા આદિરી.”

સત સવરપ દાસ ગોસવામીઃ “આમ (પછરી)(તઓ) પણ (કદાચ) તમારા જ પિષયો ગણાય (ગણાિ)?”

શીલ પરભપાદઃ “હા, તઓ (તમના) પિષયો છ, (પરત) (િા માટ) ગણાય કોણ”

િમાલ કષણ મહાિાજઃ “ના. ત પછ છ ક આ ઋતતવક આચાયયો, તઓ કાયયકારરી છ, દરીકા આપ છ, (તમના)… જ લોકોન તઓ દરીકા આપ, તઓ કોના પિષયો છ?”

શીલ પરભપાદઃ “તઓ તમના પિષયો છ (જ વયકત દરીકારભ આપ છ તમના પિષયો છ)”.

િમાલ કષણ મહાિાજઃ “તઓ તમના પિષયો છ(?)” શીલ પરભપાદઃ “જ દરીકારભ આપ છ. (અન તઓ મારા) (તમના)

(ત) પિષયના પિષય(યો) છ...”સત સવરપ દાસ ગોસવામીઃ (હા)

િમાલ કષણ ગોસવામીઃ (એ સમજાય ગ) (ચાલો આગળ વિરીએ)સત સવરપ દાસ ગોસવામીઃ “પછરી અમારો પરશન એ છ...”

શીલ પરભપાદઃ “જયાર હ તમન ગર બનવા આદિ કર, તયાર ત (તમ) પનયપમત ગર બન છ. બસ. ત (અન તઓ) મારા પિષયના પિષય(યો) બન છ. (બસ). (જો).”

*આ વાતાયલાપ જી.બરી.સરી.એ પનમન પરકાિનોમા આપલા ચાર જદા જદા લખાણોન પમશણ છઃ

૧૯૮૩: શરીલ પરભપાદ-લરીલામત, ભાગ ૬ (સત સવરપ દાસ ગોસવામરી, બરી.બરી.ટરી.)

૧૯૮૫: મારા આદિ હઠળ (રવરીનવિ-સવરપ દાસ)

૧૯૯૦: ઇસકૉન જનયલ (જી.બરી.સરી.)

૧૯૯૫: ઇસકૉનમા ગરઓ અન દરીકારભ (જી.બરી.સરી.)

ખડ વાિાતાલાપ જલાઈ ૭, ૧૯૭૭, વ દાવન

િમાલ કષણઃ “શરીલ પરભપાદ? અમન હવ ઘણા પતો મળ છ, અન આ એવા લોકો છ જઓ દરીકારભ ગરહણ કરવા ઇચછ છ. તમારરી તગબયત સારરી ન હોવારી અતયાર સિરી અમ તઓન રાહ જોવા કહ હત .”

Page 142: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

પરિશિષટ ૧૨૯

શીલ પરભપાદઃ “સાપનક, અાયત , વદરષઠ સનયાસરીઓ એવ કરરી િક.”િમાલ કષણઃ “એ જ તો અમ કરતા હતા… મારો મતલબ, પવત અમ….,

સાપનક જી.બરી.સરી., સનયાસરીઓ તઓનરી માળા પર જાપ કરરી આપતા હતા, અન તઓ શરી શરીમદ ન લખતા હતા, અન તમ આધયાતતમક નામ આપતા હતા. શ આ પરદકરયા ફરરી ચાલ કરવરી, ક પછરી શ અમાર…? મારો મતલબ, એક વાત ક એવ જણાવ છ ક આધયાતતમક ગર…. લ છ તમ જાણો છો, તઓ…. લ છ. તમણ પિષયન શદ કરવા પડ છ… આરી અમ એવ ઇચછતા નરી ક તમાર …, તમારરી તગબયત એટલરી સારરી નરી, તરી એવ ન વ જોઈએ.... આ કારણસર અમ દરકન રાહ જોવાન કહતા રહા છરીએ. હ કવળ એટલ જ જાણવા માગ છ ક શ આપણ હજ ોડો વધ સમય રાહ જોઈએ.”

શીલ પરભપાદઃ “ના. વદરષઠ સનયાસરીઓ…”િમાલ કષણઃ “આરી તઓએ ચાલ રાખવ જોઈએ...”

શીલ પરભપાદઃ “તમ મન સનયાસરીઓનરી યાદરી આપો. હ કહરીિ ક કોણ…”િમાલ કષણઃ “જરર.”

શીલ પરભપાદઃ “તમ કરરી િકો. કરીતયનાનદ કરરી િક. તમજ આપણા સત સવરપ કરરી િક. આમ તણ યા, તમ આપરી િકો, િર કરો.”

િમાલ કષણઃ “આમ િારોક કોઈ અમદરકામા છ, શ તઓએ સરીધ જ કરીતયનાનદ ક સત સવરપન લખવ?”

શીલ પરભપાદઃ “નજીક હોય તન. જયતરીય આપરી િક.” િમાલ કષણઃ “જયતરીય.”

શીલ પરભપાદઃ “ભવાનન…, અર, ભગવાન.”િમાલ કષણઃ “ભગવાન.”

શીલ પરભપાદઃ “અન તઓ પણ કરરી િક… હદરકિ.”િમાલ કષણઃ “હદરકિ મહારાજ.”

શીલ પરભપાદઃ “અન… પાચ, છ વયકતઓ, જ નજીક હોય તઓન તમ અલગ તારવો.”

િમાલ કષણઃ “જ નજીક હોય. આરી લોકોએ શરી શરીમદ ન ન લખવ પડ. તઓ સરીધ જ ત વયકતન લખરી િક?”

શીલ પરભપાદઃ “હમમ”િમાલ કષણઃ “આમ ખરખર તઓ ત વયકતન દરીકારભ શરી શરીમદ વતરી

જ કર છ. જ લોકોન દરીકારભ તઓ પણ તમારા જ…”

Page 143: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અશિમ આદિ૧૩૦

શીલ પરભપાદઃ “દવિતરીય દરીકારભ પવિ આપણ પવચારરીશ, દવિતરીય દરીકારભ.”િમાલ કષણઃ “આ પરમ દરીકારભ. બરાબર. તા દવિતરીય દરીકારભ માટ,

સમય પરત તઓએ…”શીલ પરભપાદઃ “ના, તઓએ રાહ જોવરી. દવિતરીય દરીકારભ, એ … અપાવ જોઈએ.”

િમાલ કષણઃ “શ… હમણા કટલાક ભતો દવિતરીય દરીકારભ માટ તમન લખ છ, અન હ તમન ોડરી રાહ જોવા લખ છ કારણ ક તમારરી તગબયત સારરી નરી. તો શ હ તમન આમ કહવાન ચાલ રાખ?”

શીલ પરભપાદઃ “તઓ દવિતરીય દરીકારભ કરરી િક છ.”િમાલ કષણઃ “તમન લખરીન.”

શીલ પરભપાદઃ “ના. આ વયકતઓન.”િમાલ કષણઃ “આ વયકતઓ, તઓ દવિતરીય દરીકારભ પણ કરરી િક છ. આમ

પરમ તમજ દવિતરીય દરીકારભ માટ ભતોએ તમન લખવાનરી જરર રહતરી નરી. તઓ તમનરી નજીક હોય ત વયકતન લખરી િક છ. પરત આ બિા લોકો પણ તમારા જ પિષયો છ. જ વયકત દરીકારભ આપ છ તઓ તમારા વતરી જ આવ કર છ.”

શીલ પરભપાદઃ “હા.”િમાલ કષણઃ “તમન પલો ચોપડો ખબર છ જમા હ તમારા તમામ પિષયોના

નામનરી નોિ રાખ છ? શ માર ત ચાલ રાખવ?”શીલ પરભપાદઃ “હમમ.”િમાલ કષણઃ “આમ જો કોઈ વયકત દરીકારભ આપ, જમ ક હદરકિ મહારાજ,

એમણ ત વયકતન નામ અહી આપણન મોકલવ, અન ત હ આ ચોપડામા ઉમરરી દઈિ. બરાબર. શ ભારતમા બરીજ કોઈ વયકત તમન આમ કરવા લાગ છ?”

શીલ પરભપાદઃ “ભારત, હ અહી છ. આપણ જોઈશ. ભારતમા, જયપતાકા.”િમાલ કષણઃ “જયપતાકા મહારાજ.”

શીલ પરભપાદઃ “તમ પણ તો ભારતમા જ છો.”િમાલ કષણઃ “હા.”

શીલ પરભપાદઃ “તમ આ બિા નામ નોિરી લો.”િમાલ કષણઃ “હા, મારરી પાસ જ છ.”

શીલ પરભપાદઃ “કોણ કોણ છ?” િમાલ કષણઃ “કરીતયનાનદ મહારાજ, સત સવરપ મહારાજ, જયતરીય પરભ,

ભગવાન પરભ, હદરકિ મહારાજ, જયપતાકા મહારાજ અન તમાલ કષણ મહારાજ.”

Page 144: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

પરિશિષટ ૧૩૧

શીલ પરભપાદઃ “સાર, હવ તમ વહચાઈ જાવ.”િમાલ કષણઃ “સાત. આ સાત નામ યા.”

શીલ પરભપાદઃ “સમય પરત સાત નામ પયાયપત છ. તમ રામશવરન લઈ િકો.”િમાલ કષણઃ “રામશવર મહારાજ.”

શીલ પરભપાદઃ “અન હરદયાનદ.”િમાલ કષણઃ “ઓહ, હા. સાઉ અમદરકા.”

શીલ પરભપાદઃ “આમ મારરી રાહ જોયા વગર, જયા તમન યોય લાગ…., ત પવવકબદદ પર આિાર રાખ.”

િમાલ કષણઃ “પવવકબદદ પર.”શીલ પરભપાદઃ “હા.”િમાલ કષણઃ “આ પરમ અન દવિતરીય દરીકારભ.”

શીલ પરભપાદઃ “હમમ.”િમાલ કષણઃ “બરાબર. શરીલ પરભપાદ, શ હ કરીતયન મડળ મોકલરી દઉ?”

ખડ વાિાતાલાપ જલાઈ ૧૯, ૧૯૭૭, વ દાવન

િમાલ કષણઃ “હ અન ઉપનદ છલલા … રી ત જોઈ િકરીએ છરીએ (પવરામ).”શીલ પરભપાદઃ “તયા તમન કોઈ ખલલ નદહ પહોચાડ. તમાર પોતાન કત બનવો

અન ઋતતવક બનવાન ચાલ રાખો તા મારા વતરી કાયયરત રહો. લોકો તયા સહાનભત બનરી રહા છ. સળ બહ સાર છ.”

િમાલ કષણઃ “હા. તઓ કહ છ, ‘ભગવદ -ગરીતા પદરચયન તપમલમા ભાષાતર છ, અન હવ માર દવિતરીય પરકરણ પતરી જિ. પછરી તાકરીદ પવતરણ માટ એક નાનરી પકસતકા પરકાપિત કરરીશ.’”

ખડ વાિાતાલાપ ઑકટોબિ ૧૮, ૧૯૭૭, વ દાવન

શીલ પરભપાદઃ “હર કષણ. ન યૉકયરી એક બગાળરી બાબ આવયા છ?” (એક વયકત શરીલ પરભપાદ પાસ દરીકા લવા ન યૉકયરી આવયા હતા).

િમાલ કષણઃ “હા. શરીમાન સકમલ રોય ચૌિરરી.”શીલ પરભપાદઃ “તો મ તમારામા રી કટલાકનરી પનમણક કરરી છ. હમમ?”િમાલ કષણઃ “હા. ખરખર તો… હા, શરીલ પરભપાદ.”

શીલ પરભપાદઃ “જો જયપતાકા ઇચછ તો તઓ ત કરરી િક છ. મ પનમણક કરરી દરીિરી છ. તમન કહો.”

Page 145: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અશિમ આદિ૧૩૨

િમાલ કષણઃ “હા.”શીલ પરભપાદઃ “આમ શ પનકતઓમા જયપતાકાન નામ હત ખર?”

ભગવાનઃ “ત છ જ શરીલ પરભપાદ. પલરી યાદરીમા તમન નામ હત .”શીલ પરભપાદઃ “તો હ તમન માયાપરમા આમ કરવા માટ પન ત કર છ,

અન તમ તમનરી સા જઈ િકો છો. હ સમય પરત બિ કર છ. શ આ બરાબર છ?”

િમાલ કષણઃ “શ કરવાન બિ ક, શરીલ પરભપાદ?”શીલ પરભપાદઃ “આ દરીકારભ. તરી મ મારા પિષયોન પન ત કયાય છ. શ આ

સમજા ક નદહ?”ગગરિિાજઃ “સમજા.”

શીલ પરભપાદઃ “તમન નામવાળરી યાદરી મળરી છ ખરરી?”િમાલ કષણઃ “હા, શરીલ પરભપાદ.”

શીલ પરભપાદઃ “અન જો હ કષણ કપારી આ કસપતમા રી સાજો ઈ જાઉ, તો હ ફરરી ચાલ કરરીિ, અવા આ કસપતમા દરીકારભ માટ મારા પર દબાણ ન વ જોઈએ. આ સાર નરી.”

ખડ વાિાતાલાપ નવમબિ ૨, ૧૯૭૭, વ દાવન(મહમાનો સા શ ચચાય ઈ ત શરીલ પરભપાદ સમજાવ છ)

શીલ પરભપાદઃ “…ક “તમારા પછરી, કોણ આગવાનરી લિ.?” અન “દરક જણ લિ, મારા બિા જ પિષયો. જો તમ ઇચછો, તો તમ પણ લઈ િકો. [હાસય.] પરત જો તમ અનસરો તો. તઓ સવયસવ બગલદાન આપવા તયાર છ, તરી તઓ આગવાનરી લિ. હ કદાચ, એક, જતો રહરીિ, પરત ઘણા હિ અન તઓ પરચાર કરિ. જો તમ ઇચછો તો તમ પણ આગવાન બનરી િકો છો. અમન એવ નરી ક ‘આ જ આગવાન છ.’ પરોગામરી આગવાનરીન જ કોઈ અનસર ત એક આગવાન છ.”

િમાલ કષણઃ “હમમ.”શીલ પરભપાદઃ “‘ભારતરીય’, અમન એવો કોઈ ભદભાવ નરી, ‘ભારતરીય’,

‘રોપપયન.’”ભકિઃ “આગવાન તરરીક તઓ એક ભારતરીય ઇચછતા હતા?”

Page 146: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

પરિશિષટ ૧૩૩

શીલ પરભપાદઃ “હા. [હાસય.] “દરક જણ, મારા તમામ પિષયો, તઓ આગવાન છ. જટલરી શદતારી તઓ અનસર ત અનસાર તઓ આગવાન બન. જો તમ અનસરવા ઇચછતા હોવ તો તમ આગવાન બનરી િકો– તમ ભારતરીય છો– પરત તમ ઇચછતા નરી.” મ તઓન એવ કહ.”

િમાલ કષણઃ “હા, તઓ કદાચ એવરી વયકતન નામ જાણવા માગતા હતા જઓ આપણા આદોલનન સભાળ.”

શીલ પરભપાદઃ “હા. આગવાન. બધ બકવાસ. આગવાન તન કહવાય જઓ ઉતતમ-કકાના પિષય બનયા હોય. તઓ આગવાન છ. એવમ પરપરા પરાપત… જઓ ચસતપણ અનસર છ... આપણરી સચના છઃ આર ના કરરીહ મન આિા. આ તમન ખબર છ? શ છ ત? ગર-મખ-પદમ-વાક, ગચતતત કરરીયા ઐક, આર ના કરરીહ મન આિા. કોણ આગવાન છ? આગવાન… આગવાન બનવ એટલ મશકલ નરી, િરત ક તઓ સપનષઠ ગરના આદિોન અનસરવા તયાર હોય.”

શપિામીડ ગહ એિાિ રડસમબિ ૩, ૧૯૮૦

િમાલ કષણ મહાિાજઃ ોડા દદવસો પહલા મન કઈક અનભપત ઈ. […] આમ જઓ તો શરીલ પરભપાદ તરફરી ઘણા પવિાનો છ ક તમના ગર મહારાજ કોઈ ઉતતરાપિકારરીઓનરી પનમણક કરરી ન હતરી. […] પરભપાદના પસતકોમા પણ તઓ કહ છ ક ગર યોયતાના િોરણ હોય. […]

એક પરરણા જાગરી કારણ ક મન એક પરશન યો, તરી કષણ બોલયા. ખરખર પરભપાદ કોઈ ગરઓનરી પનમણક કરરી ન હતરી. […] એમણ અગગયાર ઋતતવકોનરી પનમણક કરરી હતરી. કદરી એમણ તઓન ગર તરરીક પન ત કયાય ન હતા. મ અન જી.બરી.સરી.એ છલલા તણ વષયમા આ આદોલનન ભાર નકસાન પહોચાડ છ કારણ ક અમ ઋતતવકોનરી પનમણકન ગરઓ તરરીકનરી પનમણક સમજી બઠા.

ખરખર શ બન ત હ સમજાઉ. મ ત સમજાવ, પરત તન અયઘટન ખોટ છ. ખરખર શ બન હત ક પરભપાદ જણાવ ક કદાચ તઓ કટલાક ઋતતવકોનરી પનમણક કરિ, આરી જી.બરી.સરી. સભા ઘણા કારણોસર મળરી, અન અમારામા રી પાચ ક છ જણ પરભપાદ પાસ ગયા. (આ ૨૮ મ ૧૯૭૭ના રોજ યલરી સભાના સદભયમા છ). અમ તમન પછ, ‘શરીલ પરભપાદ, તમારા પરસાન બાદ, જો અમ પિષયો સવરીકારરીએ તો તઓ કોના પિષયો કહવાય, તમારા પિષયો ક પછરી મારા?’

ત પછરી દરીકારભ લવા ઇચછતા લોકોનરી યાદરીનો ઢગલો ઈ ગયો, અન ત જમા વા

Page 147: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

અતિમ આદશ136૧૩૪

લાયો. મ કહ, ‘શરીલ પરભપાદ, તમ એક વખત ઋતતવકોનો ઉલલખ કરલો. મન નરી ખબર ક શ કરવ. અમ તમારરી પાસ આવવા માગતા નરી, પરત ભતોના નામ ઘણા છ, અન મ આ બિા પતો રહવા દરીિા છ. મન નરી ખબર તમ શ ઇચછો છો’.

શરીલ પરભપાદ કહ, ‘સાર, હ ઘણાનરી પનમણક કરરીિ…,’ અન એમણ તઓના નામ આપવાન િર ક […] એમણ એકદમ સપષટ ક ક તઓ તમના પિષયો છ. ત સમય મારા મનમા એકદમ સપષટ હત ક તઓ તમના જ પિષયો હતા. મ પછરી તમન બ પરશનો પછા, એકઃ ‘બરહમાનદ સવામરી પવિ શ?’ મ આવ તમન એ કારણસર પછ ક મન બરહમાનદ સવામરી પરતય લાગણરી હતરી. […] આરી શરીલ પરભપાદ કહ, ‘ના, જયા સિરી તઓ લાયક ન બન તયા સિરી નદહ’. હ પત લખવા તયાર ાઉ ત પવત મ તમન પછ, બઃ ‘શરીલ પરભપાદ શ આટલા જ છ ક પછરી તમ બરીજા ઉમરવા માગો છો?’. એમણ કહ, ‘જરર જણાય તયાર બરીજા ઉમરરી િકાય.’ હવ મન સમજાય છ ક એમણ જ ક ત એકદમ સપષટ હત . તઓ દરીકારભ પવપિ કરવા પોત િારરીદરક રરીત સકમ ન હતા; આરી એમણ તમના વતરી દરીકારભ આપવા કાયયકારરી પજારરીઓનરી પનમણક કરરી. તમણ ૧૧ જણ પન ત કયાય, અન તમણ એકદમ સપષટપણ કહ, ‘જ નજીક હોય તઓ દરીકારભ કરરી િક’. આ એક અપત અગતયનો મદો છ, કારણ ક જયાર દરીકારભ કરવાનરી વાત આવ છ તયાર જ નજીક હોય એવ જો ન હોય તો જમનામા તમારરી શદા છ એવ હોય. જમનામા (તમ) તમારરી શદા હોય તમનરી પાસરી તમાર દરીકારભ લવ. પરત જયાર ત કાયયકારરી હોય તયાર ત જ નજીક છ એમ ાય, અન તઓ એકદમ સપષટ હતા. તમણ તઓના નામ આપયા. તઓ આખા પવશવમા ફલાયલા હતા, અન તમણ કહ, ‘તમ જમનરી નજીક હોવ, તમ ત વયકતનો જ સપકય કરો, અન તઓ તમન તપાસરી લિ. પછરી, તઓ મારા વતરી દરીકારભ કરિ.’

એવો પરશન જ નરી ક તમ ત વયકતમા તમારો પવશવાસ મકો- એવ કશ નરી. એ તો ગરન કાયય છ. પરભપાદ કહ, ‘આ આદોલનના વયવસાપન હત મન જી.બરી.સરી.નરી રચના કરવરી પડરી અન હ આ લોકોનરી પનમણક કરરીિ. લોકો આપણા આદોલનમા જોડાય અન તઓન દરીકારભ ાય એ પરદકરયા ચાલ રાખવા મન મદદ કરવા માટ માર કટલાક પજારરીઓનરી પનમણક કરવરી પડ છ, કારણ ક જમ ક હ બધ પોત િારરીદરક રરીત સભાળરી િક એમ નરી, હ જાત પરતયક રરીત દરક જણન દરીકારભ આપરી િક એમ નરી.’

અન બસ આટલ, અન આરી વધ કદરી કશ જ ન હત . જો આનારી વધ કશક હોત તો તમ િરત લગાડરી િકો ક ગરઓ પવષયક આ મદાન વયવસાપન કવરી રરીત કરવ એ પવિ પરભપાદ કલાકો અન દદવસો અન અઠવાદડયાઓ સિરી સદતર બોલયા હોય, પરત એમણ એવ ક ન હત કારણ ક આ એમણ અગાઉ ઘણરી વખત જણાવરી દરીધ હત . એમણ કહ, ‘મારા ગર મહારાજ કોઈનરી પનમણક કરરી ન હતરી. એ તો યોયતાના િોરણ હોય.’ અમ એક મોટરી ભલ કરરી. પરભપાદના પરસાન બાદ આ અગગયાર વયકતઓન શ ? […]

પરભપાદ જણાવ ક ફત સનયાસરીઓ જ નદહ. એમણ બ વયકતઓના નામ આપયા જઓ ગહસ હતા, જઓ ઋતતવકો તો બનરી જ િકતા હતા, આ દિાયવ છ ક તઓ કોઈ સનયાસરીન સમકક હતા. આરી જ કોઈ આધયાતતમક રરીત લાયક હોય– એવ હમિા માનવામા આવ

Page 148: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

137પરિશિષટ ૧૩૫

છ ક તમારા ગરનરી હાજરરીમા તમ પિષયો સવરીકારરી ન િકો, પરત જયાર ગર જતા રહ, અન જો તમ લાયક હોવ અન કોઈ વયકત તમનો પવશવાસ મક તો તમ પિષયો સવરીકારરી િકો. એ તો ખર જ ક તઓએ (ભાપવ પિષયો) યોયતા િરાવતા ગર કોણ છ તન અલગ કઈ રરીત તારવવ તન મલયાકન કરવ જોઈએ. પરત જો તમ યોયતા િરાવતા ગર હોવ અન તમારા ગર હવ હાજર ન હોય તો ત તમારો અપિકાર બન છ. આ કોઈ માણસ બાળક ઉતપનન કરરી િક તના જવ છ […] દભાયય, જી.બરી.સરી.ન આ વાતન ભાન ન . તઓએ તરત (િારરી લરીધ, નકકરી ક) ક આ અગગયાર વયકતઓ પસદ કરાયલા ગરઓ છ. હ ચોસપણ મારા પવિ તો કહરી જ િક છ, અન ત માટ હ દરક જણ પાસ નમરભાવ માફરી માગ છ, ક ચોકકસપણ કટલક અિ પનયતણ કરવાનો પરયાસ હતો […] આ બદ પરકપત છ, અન એ સવયોતમ કકાએ પરગટ ઈ, “ગર, કટલ અદ ભત! હવ હ એક ગર છ, અન અમ માત અગગયાર જ જણ” […] જો આપણ હજ બરીજી ઘટનાઓ બનતા અટકાવવરી હોય તો મન લાગ છ ક આ અનભપત અવા આ સમજણ જરરરી છ, કારણ ક, મારા પર પવશવાસ રાખો, આવ ફરરી બનિ. જયા સિરી ોડ િાત ન પડ તયા સિરીનરી જ વાર છ અન પછરી ફરરી બરીજી ઘટના બનવાનરી, કા તો અહી એલ.એ.મા અવા બરીજ કિ. જયા સિરી તમ કષણનરી સાચરી આધયાતતમક િકતન કોઈ અવરોિ વગર પરદપિશિત વા ન દો તયા સિરી આવ સતત બનત જ રહિ.[…] મન લાગ છ ક જી.બરી.સરી. મડળ, જો તઓ આ મદાન જલદરીરી ન સવરીકાર, જો તઓ આ તથયન ન સમજઃ તમ મન લખાણ અવા ટપ પર એવ ન બતાવરી િકો જમા પરભપાદ કહતા હોયઃ “હ આ અગગયાર જણનરી ગર તરરીક પનમણક કર છ”. આવ અકસતતવમા નરી કારણ ક એમણ કારય કોઈ ગરઓનરી પનમણક કરરી ન હતરી. આ એક કલપના છ. […] જ દદવસ તમાર દરીકારભ અન જો તમ યોયતા િરાવતા હોવ તો જવા તમારા પપતાશરી જતા રહ તયાર તમન પપતા બનવાનો અપિકાર મળ છ. કોઈ પનકત નરી. પનકતનરી જરર રહતરી નરી કારણ ક ત છ જ નદહ.

Page 149: 109 The Final Orderendie 109109 The Final Orderendie 109 શ ર શ ર મદ એ.સર . ભક ત વ દ ત સવ મર પ રભપ દ અ ત મ આદ શ સ બ કર

109AppendicesThe Final Order109

આઇ.આર.એમ.ન સામયિક મળવો – યવના મલિ!

યવના મલિ યરિમાયસક સામયિક મળવવા માટ કપા કરી તમાર પર નામ અન સરનામ ઈમલ કરોઃ

[email protected]