અનમિણકાુ - Swaminarayan World · ીમદ્ ભાગવત - 5 - ી...

436
ીમદ્ ભાગવત - 4 - યોગેĖર www.swargarohan.org અન˲મિણકા ારભ ૦૧. ભાગવતની પારાશીશી ૦૨. ઋિષપદની ાિત ૦૩. ભાગવત વદિવરોધી નથી ૦૪. ભાગવતનો ભાવાથ વદન અન ફળʬ ુિત ભાગવત માહાય ૦૧. ભિત અન ìાનવૈરાયĮપી પો ૦૨. ગોકણҴપાયાન થમ ƨકધ ૦૧. મગલાચરણ ૦૨. પરમ કƣયાણન સાધન ું ૦૩. મહિષ ƥયાસનો અસતોષ ૦૪. નારદના પવજમનો વતાત ૦૫. ઉĂરાના ઉદરમા પરીિતનરા ૦૬. પરીિતનો જમ ૦૭. કિલયગુ ના ચાર આયƨથાન ૦૮. પરીિતન શાપની ાિત ૦૯. પરીિતનો પĔાતાપ ૧૦. શકદવન શભાગમન િĎતીય ƨકધ ૦૧. પરીિતના ĕો ૦૨. વનની મગલમયતા ૦૩. પરમામાના ƨવĮપન િચંતન અન યાન ું ૦૪. યોગીઓની ગિત િવશે ૦૫. સિƧટ સબધી ĕ ૦૬. ĕનો યĂર ૦૭. ભગવાનના લીલાવતાર તીય ƨકધ ૦૧. ઉćવ અન િવદરનો મળાપ ૦૨. િવદર અન મૈયનો મળાપ ૦૩. િવદરનો બીજો ĕ ૦૪. વરાહ અવતાર ૦૫. િદિત અન કƦયપ ૦૬. જય તથા િવજયન સનકમારોનો શાપ ૦૭. કદમ ઋિષન તપ ું ૦૮. માતા દવહિતન ઉપદશ ૦૯. સાયશા Ęની િવચારણા ૧૦. અƧટાગયોગનો ઉપદશ ૧૧. ભિતની મહĂા ૧૨. માતા દવહિતન વનમિતપદની ાિત ચતથ ƨકધ

Transcript of અનમિણકાુ - Swaminarayan World · ીમદ્ ભાગવત - 5 - ી...

  • ીમદ્ ભાગવત - 4 - ી યોગે ર

    www.swargarohan.org

    અન મિણકાુ

    ારભં ૦૧. ભાગવતની પારાશીશી ૦૨. ઋિષપદની ાિપ્ત

    ૦૩. ભાગવત વદિવરોધી નથીે ૦૪. ભાગવતનો ભાવાથર્

    વદન અન ફળં ે િુત

    ભાગવત માહાત્મ્ય

    ૦૧. ભિક્ત અન ાનવૈરાગ્ય પી પ ોે ુ ૦૨. ગોકણ પાખ્યાન

    થમ કધં ૦૧. મગલાચરણં ૦૨. પરમ ક યાણન સાધનું ૦૩. મહિષ યાસનો અસતોષં ૦૪. નારદજીના પવજન્મનો વતાતૂ ંર્ ૃ ૦૫. ઉ રાના ઉદરમા પરીિક્ષતની રક્ષાં

    ૦૬. પરીિક્ષતનો જન્મ ૦૭. કિલયગુના ચાર આ ય થાનં ૦૮. પરીિક્ષતન શાપની ાિપ્તે ૦૯. પરીિક્ષતનો પ ાતાપ ૧૦. શકદવજીન શભાગમનુ ુ ુે ં

    િ તીય કધં

    ૦૧. પરીિક્ષતના ો ૦૨. જીવનની મગલમયતાં ૦૩. પરમાત્માના વ પન િચંતન અન ધ્યાનું ે ૦૪. યોગીઓની ગિત િવશે

    ૦૫. સિ ટ સબધી ૃ ં ં ૦૬. નો ત્ય રુ ૦૭. ભગવાનના લીલાવતાર

    તતીય કધૃ ં

    ૦૧. ઉ વ અન િવદરનો મળાપે ેુ ૦૨. િવદર અન મૈ યનો મળાપુ ે ે ે ૦૩. િવદરનો બીજો ુ ૦૪. વરાહ અવતાર ૦૫. િદિત અન ક યપે ૦૬. જય તથા િવજયન સનત્કમારોનો શાપે ુ

    ૦૭. કદમ ઋિષન તપર્ ુ ં ૦૮. માતા દવહિતન ઉપદશે ે ેૂ ૦૯. સાખ્યશાં ની િવચારણા ૧૦. અ ટાગયોગનો ઉપદશં ે ૧૧. ભિક્તની મહ ા ૧૨. માતા દવહિતન જીવનમિક્તપદની ાિપ્તે ેૂ ુ

    ચતથ કધુ ર્ ં

  • ીમદ્ ભાગવત - 5 - ી યોગે ર

    www.swargarohan.org

    ૦૧. મહાદવ તથા દક્ષનો િવરોધે ૦૨. દક્ષનો ય ૦૩. દક્ષનો નાશ ૦૪. દક્ષન પનજ વનની ાિપ્તે ુ ૦૫. વચિર ુ - ૧

    ૦૬. વચિર ુ - ૨ ૦૭. વુચિર - ૩ ૦૮. પથન પથ્વીપાલનૃ ુ ુ ૃં ૦૯. પરજનોપાખ્યાનુ ં

    પચમ કધં ં

    ૦૧. િ ય ત ૦૨. ભગવાન ઋષભદવે ૦૩. રાજિષ ભરતન ચિરું

    ૦૪. જડભરત અન રહગણે ુ ૦૫. રહગણના ઉદગારુ

    ષ ઠ કધં

    ૦૧. ભાગવતનો સારસદશં ે ૦૨. અજાિમલની જીવનકથા ૦૩. અજાિમલની જીવનકથાનો સાર ૦૪. દધીિચ ઋિષની િહતભાવના

    ૦૫. વ ાસરની ાથનાૃ ુ ર્ ૦૬. વ ાસરન પવચિર ૃ ુ ુ ં ૂ ર્ - ૧ ૦૭. વ ાસરન પવચિર ૃ ુ ુ ં ૂ ર્ - ૨

    સપ્તમ કધં

    ૦૧. િહરણ્યકિશપની તપ યા અન વર ાિપ્તુ ર્ ે ૦૨. હલાદનો િવરોધ - ૧ 0૩. હલાદનો િવરોધ - ૨ ૦૪. નિસંહ ભગવાનન દશનૃ ુ ં ર્ ૦૫. તિતુ અન વરદાને ૦૬. હલાદ માગલ વરદાને ં ે ંુ

    ૦૭. દવિષ નારદનો સમાગમે ૦૮. માયાસરની કથાુ ૦૯. ધમન રહ યર્ ુ ં ૧૦. દ ા ય અન હલાદે ે ૧૧. સસારમા રહીન પરમાત્મ ાિપ્તં ં ે ૧૨. દવિષ નારદનો પવજન્મે ૂ ર્

    અ ટમ કધં

    ૦૧. ગ ન્ ની કથા ૦૨. ગ ન્ ની ાથનાર્ ૦૩. ાહ અન ગ ન્ ન પવજીવને ં ૂુ ર્ ૦૪. સમ મથનુ ં ૦૫. અમતનો આિવભાવૃ ર્ ૦૬. આધ્યાિત્મક સદભં ર્

    ૦૭. મહાદવજીનો મોહે ૦૮. બિલનો વગ પર િવજયર્ ૦૯. પયો ત ૧૦. ભગવાનન ાકટય અન કમું ે ર્ ૧૧. કથા-િવચાર

  • ીમદ્ ભાગવત - 6 - ી યોગે ર

    www.swargarohan.org

    નવમ કધં ૦૧. એક વાભાિવક ૦૨. સકન્યાન ચિરુ ુ ં ૦૩. અંબરીષ અન દવાસા ે ુ ર્ - ૧ ૦૪. અંબરીષ અન દવાસા ે ુ ર્ - ૨ ૦૫. દવાસાની દઃખિનવિુ ુર્ ૃ

    ૦૬. સૌભિર ઋિષનો સમોહં ૦૭. ગગાવતરણં ૦૮. રામાવતાર ૦૯. યયાિતના ઉદગારો ૧૦. રાજા રિતદવની થાપનાે

    દશમ કધ ં (પવાધૂ ર્ ર્)

    ૦૧. ભગવાન ક ણ િવશૃ ે ૦૨. કારાવાસમા ં૦૩. ભગવાન ક ણન ાકટયૃ ુ ં - ૧ ૦૪. ભગવાન ક ણન ાકટય ૃ ુ ં - ૨ ૦૫. યોગમાયાની વાણી ૦૬. વાસદવ અન નદુ ે ે ં ૦૭. પતનાનો સગૂ ં ૦૮. તણાવતનો ઉ ારૃ ર્ ૦૯. નામકરણ સ કાર અન બીજી લીલાં ે ૧૦. યમલાજનનો ઉ ારુ ર્ ૧૧. બકાસર અન અઘાસરુ ુે

    ૧૨. ાન બોધપાઠે ૧૩. ધનકાસર અન કાિલયનાગ ે ેુ ુ ૧૪. લબાં સર અન દાવાનલથી રક્ષાુ ે ૧૫. ચીરહરણ ૧૬. ગોવધનધારણર્ ૧૭. રાસલીલા ૧૮. મથરાગમનુ ૧૯. કસનો નાશં ૨૦. ગરકળમાુ ુ ુ ં૨૧. ઉ વની જયા ા

    દશમ કધ ં (ઉ રાધર્) ૦૧. ારકાપરીની રચનાુ ૦૨. કાળયવનનો નાશ ૦૩. લગ્ન ૦૪. યમતક મિણં ૦૫. ભૌમાસરુ ૦૬. ઉષા અન અિનર નો મળાે ેુ પ ૦૭. પ ક તથા કાિશરાજ

    ૦૮. ભગવાન ક ણની િનત્યચયાૃ ર્ ૦૯. રાજસય ય માૂ ં૧૦. ક ણ અન સદામાૃ ે ુ ૧૧. કરક્ષ માુ ુ ે ં૧૨. સભ ાહરણુ ૧૩. વકાસરનો નાશ ૃ ુ ૧૪. િવ ણ ભગવાનની શાિતુ ં

    એકાદશ કધં

    ૦૧. જીવનન પરમ ક યાણું ૦૨. ભગવદ ભક્તના લક્ષણ્ ં

    ૦૩. માયામાથી મિક્તં ુ ૦૪. નારાયણન વ પું

  • ીમદ્ ભાગવત - 7 - ી યોગે ર

    www.swargarohan.org

    ૦૫. અવતાર િવશે ૦૬. ભગવાનની ઉપાસના ૦૭. દ ા યના ચોવીસ ગર ે ં ુ ુ - ૧ ૦૮. દ ા યના ચોવીસ ગર ે ં ુ ુ - ૨

    ૦૯. દ ા યના ચોવીસ ગર ે ં ુ ુ - ૩ ૧૦. સત્સગનો મિહમાં ૧૧. સરળ સાધના માગર્ ૧૨. ભગવાન ક ણન વધામગમનૃ ુ ં

    ાદશ કધં

    ૦૧. છ લી ભાગીે રથી ધારા ૦૨. કિલયગના લક્ષણોુ ં ૦૩. કિલયગથી ઉગરવાનો ઉપાયુ

    ૦૪. છવટનો સદશે ં ે ૦૫. જનમજયનો યે ૦૬. માકડય મિનની તપ યા તથા વર ાિપ્તે ુ

    ☼ ☼ ☼ ☼ ☼

  • ીમદ્ ભાગવત - 8 - ી યોગે ર

    www.swargarohan.org

    * ારભ ં *

    यदा यदा ह धमर्ःय लािनभर्वित भारत । अ यु थानमधमर्ःय तदा मान ंसजृा यहम ्॥

    वसुदेवसतंु देव ंकंसचाणूरमदर्नम ।् देवक परमान दं कृंणं व दे जग गुरूम ॥्

  • ીમદ્ ભાગવત - 9 - ી યોગે ર

    www.swargarohan.org

    [ ૧ ] ભાગવતની ભાગીરથી

    ભાગવતની ભાગીરથી એવા શ દ યોગન સાભળીન કોઇન થશ ક ભાગીરથી અન એ પણ ે ં ે ે ે ે ેભાગવતની ? શ ભાગવત એક ભાગીરથી છ ુ ં ે ? ભાગવતન ભાગીરથી કહવામા તમારી કોઇ લ અથવાે ે ં ૂ ગરસમજ તો નથી થતી ે ? એવા એવા અનકિવધ આ ય ગાર કાઢનારન આપણ સપણ સહાન િતસિહત ે ે ે ં ૂ ૂર્ ુશાિતપણ વર કહીશ ક નાં ૂ ે ં ેર્ ુ , ભાગવત એક ભ ય, પિવ તમ, પણ્યમયીુ , અલૌિકક ભાગીરથી જ છે. ભાગીરથ ેપોતાના િપતઓના પિર ાણન માટ પથ્વી પર ગટ કરલી પલી પરાણ િસૃ ૃ ુે ે ે ે , સવિહતકારીર્ , ઋિષમિનસિવતુ ે , સિરતાઓના િશરમકટસમીુ ુ , ભાગીરથી થળ છ તો પરાણોમા મખ થાન ધરાવતીૂ ે ંુ ુ , સવમગલ કરનારીર્ ં , ઋિષમિનઓન જ નિહ પરત સામાન્ય જનન પણ િ યુ ુે ં ે , શા ોના િશરમકટસરખીુ ુ , આ ભાગીરથી સ મ છ એટલ જૂ ે ંુ . બાકી આ ભાગવતની ભાગીરથીનો વાહ પણ એટલો જ, બલક એથી પણ ેઅિધક આનદદાયકં , પણ્ય દાયકુ , અલૌિકક અન આશીવાદ પ છે ેર્ . ભાગીરથીની પલી થળ ધારા ે ૂઅમરાપરીમાથી આવીન પથ્વીના પિવ પટ પર ાદભાવ પામી એવ કહવાય છ તો ભાગવતની ુ ૃ ું ે ં ે ેુ ર્ભાગીરથીની અંતરાત્માન અન ાિણત અન આલોિકત કરનારી મહાધારાન મગલમય અવતરે ે ં ંુ ુ ણ વગની ર્પલી પારના વૈકઠ દશમાથી થય હોય એવ લાગ છે ં ે ં ં ં ે ેુ ુ ુ . એ ભાગીરથીન માટ જગત મ તપ વી ઠ ે ે ેભગીરથીન ઋણી છ તમ આ ભાગવત પી ભાગીરથીન માટ ઋિષ ઠ મહિષ વર યાસન ઋણી છુ ું ે ે ે ે ે ં ે.

    પલી થળ ભાગીરથીન દશને ૂ ંુ ર્ , પશનર્ , નાન અન પાન મ ક યાણકાે રક છ તમ આ ભાગીરથીના ે ેસબધમા પણ સમજી લવાન છં ં ં ે ં ેુ . પલી થળ ભાગીરથીની મ ભાગવતની આ સ મ છતા શિક્તશાળી ે ૂ ૂ ંશિક્તસચારક ભાગીરથીએ આજ સધી કટલા અનાથન આ ય આપ્યોં ે ેુ , કટલા સતપ્ત જીવોન શાિત આપીે ં ે ં , કટકટલા શરણગત બનલા અનરાગી આત્માઓની કાયાપલટ કરીે ે ે ુ , અન કટલાનાે ે જડ જીવનમા ંચતના દાિયકા નવી યોિત ભરીન અસાધારણ ગિત ધરીે ે , તનો િહસાબ કોણ રજ કરી શક ે ેૂ ? એના તપઃપત ૂતટ દશ પર તપ યા કરીને ે, એના વગસખદ સ દયન ખમા અન અંતરમા ભરીનર્ ર્ુ ે ં ે ં ે, એના સધાસભર ુસગીત વરોન વણ કરીનં ં ેુ , અન એના િનમળ નીરમા િનમ જન કરીને ં ેર્ , કોણ ાર કટલી કતાથતા મળવી ે ે ે ેૃ ર્ત ચો સપણ સપણ વ પ કોણ કહી શક ે ે ં ૂ ે ેર્ ? અર એનો આછોપાતળો િચતાર આપવાન સાહસ પણ કોણ ે ંુકરી શક ે ? જગત તો એ ભાગવતભાગીરથીના સધામય શાિતદાયક સિલલમા મન મકીન વૈરિવહાર અન ુ ં ં ૂ ે ેનાન કરનારા તથા ધન્ય બનનારા એકાદ પરીિક્ષતન જ જાણ છે ે ે, પરત એવા બીજા કટકટલા અનામી ં ે ેુઅપિરિચત પરીિક્ષતો એવી રીત એનો દવદલભ લાભ લઇન ધની તથા ધન્ય બની ગયા ન મત્યજય ે ે ે ે ંુ ર્ ૃ ુથવાની સાથ સાથ પોતાના મળ ત પરમાત્મ વ પમા િતિ ઠત થયા તન સતોષકારક સરવૈય કોણ કાઢી ે ે ૂ ૂ ં ે ં ં ંુ ુશક તમ છ ે ે ે ? ભાગવતની ભાગીરથીએ પલા પરીિક્ષતનીે પઠ બીજા કટલાન િનભયે ે ે ે ર્ , િનમમ ન િનરહકાર ર્ ે ંકયા તમ જ અક્ષય પદ ધયા ત કોણ વણવી શક તમ છ ર્ ર્ ર્ે ે ે ે ે ? એનો અલૌિકક આ ય લઇન અન એમા ે ે ંઅવગાહન કરીન આ પણ ભયે , શોક તથા મોહમાથી મિક્ત મળવીન કટકટલા ીપરષો પાવન થતા હશ ં ે ે ે ે ં ં ેુ ુ ુ

  • ીમદ્ ભાગવત - 10 - ી યોગે ર

    www.swargarohan.org

    ન ભિવ યમા કટલા પાવન થશ ને ં ે ં ે ે કતકામ બનશ તના માિહતી કોણ પરી પાડી શક તમ છ ૃ ે ે ૂ ે ે ે ? એટલ ેભાગવતની આ ભાગીરથી પલી થળ ભાગીરથીની મે ૂ -એથી પણ વધાર આશીવાદ પ છ એ િનિવવાદ છે ે ેર્ . એક બીજી વાત. ભાગીરથીન પિવ તમ ાકટય વી રીત િહમા છાિદત પવત દશની વ ચના ુ ં ે ે ેર્ગોમખમાથી થયલ દખાય છુ ું ે ં ે ે તવી રીત ભાગવતની ભાગીરથીનો ાદભાવ ધીરગભીર સ ાણ ે ે ંુ ર્પરમાત્માપરાયણ મહિષ યાસના ાણ દશમાથી થયલો છે ં ે ે. પોતાની તાલબ સ મ ર તિવલિબત ુ ુ ંગિતથી આગળ વધતી ભાગીરથીના તટ દશ પર ભાતભાતના તીથ આવ છ તવી રીત ભાગવતની ે ં ે ે ે ેભગીરથીના ાનભિક્તસયત તપઃપત તટ દશ પર પણ જાતજાતના તીથ છં ૂ ે ં ેુ . તના બાર કધોન તના ે ં ે ે ંબાર મહાતીથ કહી શકાય. ત્યા િવ ા તમજ મલક્ષણા ભિક્તની લિલત લહરી વાય છ ન જીવનની ં ે ે ે ેઆત્યિતક ધન્યતા પોતાન ગીત ગાય છં ં ેુ . ભાગવતની ભાગીરથીની એક બીજી િવશષતા ક િવલક્ષણતા પણ ે ે જોવા વી છે. સામાન્ય રીત ેનાનાિદ કરવાની ઇ છાવાળો પરષ પોત જ સિરતાની પાસ પહ ચતો હોય છુ ુ ે ે ે; સિરતા વય એની પાસ ં ેનથી પહ ચતી. પરત ભાગવતની ભાગીરથીના સબધમા એથી જદ જ છં ં ં ં ં ેુ ુ ુ . પલી ભાગીરથીની તો પાસ ે ેઆપણ પોત કાશીે ે , યાગ ક હિર ાર જઇન પહ ચવ પડે ે ં ેુ , પરત ભાગવતની ભાગીરથીની અલૌિકકતા તો ં ુઅવલોકો. એ અક્ષરદહ અવતરીન વણે ે ે , મનન, િનિદધ્યાસન, પઠન-પાઠન તથા દશનર્ - પશ પ એની મળ ર્ ે ે ેજ આપણ ક યાણ કરવા માટ આપણી પાસ પહ ચી જાય છ અન આપણન એની રીત મદદ પ થાય છું ે ે ે ે ે ે ે. એન કામધન કહી શકીએે ે ુ , ક પવક્ષન સદર નામ આપીૃ ુ ું ં શકીએ, કારણ ક આપણી સમ ત કામનાઓની ેકામચલાઉ ક કાયમી પિત કરીન એ આપણન માટ આશીવાદ પ અથવા આનદદાયક ઠર છે ૂ ે ે ે ં ે ેર્ , તો પણ આપણ એન ભાગીરથી જ કહીશ ન ભાગીરથી તરીક જ ઓળખીશે ે ં ે ે ંુ .ુ કારણ ક ભાગીરથી શ દની પાછળ ેસ કાિરતા છં ે, સાર સમાયલો છે ે, લોકો ર પિવ તા, ક યાણકારકતા, તકાલીન પરપરાગત ઇિતહાસની ૂ ંઉદા તા તથા આકષકતા અન જાદ છ તન દશન કામધન ન ક પવક્ષ વા બીજા શ દોમા નથી થતર્ ર્ે ે ે ં ે ં ે ં ંુ ુ ુ ૃ .ુ કોઇની અંદર એટલી બધી ભાવમયતા નથી લાગતી. એ ભાગીરથીન દશનું ર્ , પશનર્ , આચમન અન નાન ેસવ કાર સખદ તમજ ય કર છર્ ે ે ે ેુ . એની તીિત મ મ અનભવ થશ તમ તમ થયા િવના નિહ રહુ ે ે ે .ે

    ☼ ☼ ☼ ☼ ☼

  • ીમદ્ ભાગવત - 11 - ી યોગે ર

    www.swargarohan.org

    [ ર ] ઋિષપદની ાિપ્ત

    ભાગવતના રચિયતા યાસન ભારતીય સ કિતના અિવભા ય આત્મા કહી શકાયે ં ૃ . ભારતીય સ કિતમા એમન યોગદાન ઘણ મો છં ં ં ં ં ેૃ ુ ુ ુ . મો હોવાની સાથ સાથ મહામ યવાન પણ છું ે ે ૂ ે. એ યોગદાનન બાદ ેકરીએ તો ભારતીય સ કિતન સાિહત્યગૌરવ ઘણ ઘટી જાય તમ છં ં ે ેૃ ુ ુ . એમણ ભારતન અન એ ારા સમ ત ે ે ેમાનવજાિતન વદના યવિ થત િવભાગો આપ્યાે ે , સ વા અસાધારણ થરત્નન દાન કયૂ ં ંુ ,ુ ન ગીતા ેતથા અ ટાદશ પરાણોનો મહામલો યાિધવાધ રિહત અમર વારસોુ ૂ ર્ પરો પાડયોૂ . ભારતને, ભારતીય જીવનદિ ટનૃ ે, સાધનાન તથા સ કિતન સારી પઠ સમજવા માટ એ થરત્નોનો પિરચય ાપ્ત કયા િવના ે ં ે ે ે ે ંૃ ર્નથી ચાલ તમે ે . સ કિતના સ ધાર અથવા પાલકિપતા વા ાનના સાક્ષાત વ પ સરખા યાસન ં ૂ ેૃઇ રના ચોવાસ અવતારોમાના એક કહીન ભારતીયં ે સ કિતએ એમન જ નિહ પરત પોતાન પણ સત્માન ં ં ં ંૃ ુ ુ ુકય છ ક ગૌરવ વધાય છુ ુે ે ે. એમન મહિષ યાસના નામથી પણ ઓળખવામા આવ છ એ સવથા યોગ્ય જ ે ં ે ે ર્છે. ઋિષપદની ાિપ્ત ધાયા ટલી સહલી નથીર્ ે . એન માટ એકધારી સતત સાધનાની આવ યકતા પડ ે ે ેછે. પિડત થવં ં,ુ શા ી, આચાય ક ઉપદશકર્ ે ે , ાની તથા તપ વી બનવ એક વાત છ ન ઋિષ બનવ એ જદી ુ ું ે ે ં ુજ વાત છે. એક માણસ પિડતં , શા ી, આચાયર્, ઉપદશકે , ાની, તપ વી ક દાશિનક અથવા કથાકાર હોઇ ે ર્શકે. ઋિષપદન વાકપ તા ક અસાધારણ િવલક્ષણ વકતત્વશિક્ત સાથે ે ેુ ૃ , ખર બૌિ ક િતભા ક મઘા સાથે ે ેઅથવા શા ાન સાથ સબધ નથી હોતોે ં ં . એ સઘળાથી સપ હોય ક ના હોય તો પણ માણસ ઋિષ બની ં ં ેશક છે ે. ઋિષપદ તો જીવનની સયોિજત અસાધારણ અમોઘ આત્મસાધનાનો એક િવશાળ િવકાસ મ છુ ે. એ પદ પર પહ ચનાર સવ કાર સખીર્ ે ુ , શાત ન સાથક થાય છ તથા ધન્ય બની જાય છં ે ે ેર્ . એ પદ પર પહ ચવાન સહલ નથીુ ું ે ં . કોઇક િવરલ યિક્તિવશષ જ ત્યા પહ ચી શક છે ં ે ે. એ પદ પર િતિ ઠત થવા માટ ેસૌથી પહલા તો દવી સપિ ની અથવા સદગણોની મિત બનવાની કોિશશ કરવી પડ છે ં ં ૂ ે ેુ , િવચારો તથા ભાવોન ન યવહારોન િવશદ ક ઉદા કરવા પડ છે ે ે ે ે ે, ન મન તથા ઇિન્ યોનાે પોતાની ઉપરના આિધપત્યનો અંત આણીન એમની ઉપર શાસન કરતા શીખવ પડ છે ં ં ે ેુ . એની સાથ સાથ આત્મસાક્ષાત્કારની અંતરગ ે ે ંસાધનાનો આધાર લવાન અન ધ્યાનધારણા અથવા નામજપ ારા આત્માના અતલ અનત ડાણમા ે ં ે ં ંુઅવગાહન કરવાન કાય પણ એટલ જ આવ યક મનાય છુ ું ં ેર્ . એવા આહલાદક અનવરત અવગાહન ારા એની પિરસીમાએ પહ ચીન છવટ પોતાની અંદર રહલી પરમાત્માની પરાત્પર સ ાનો સાક્ષાત્કાર કરી લવો ે ે ે ે ેપડ છ ન જીવનની ધન્યતાન અનભવવી રહ છે ે ે ે ે ેુ . પરમાત્માની એ સ ાની ઝાખી સપણ સસારમા થવાથી ં ં ૂ ં ંર્ભદભાવે , ભય, ાિત અન મોહનો નાશ થાય છ ન જીવન શાિતથી સભં ે ે ે ં ર, સવાદી ન સધામય બની જાય ં ે ુછે. એવો પરષિવશષ સાચા અથમા ઋિષ બન છ ક ઋિષ તરીક ઓળખી શકાય છુ ુ ે ં ે ે ે ે ેર્ . એન સમ ત જીવન ુ ંએની સઘળી સાધનસપિ સાથ સસારન બની જાય છ ન સસારના ઉપયોગમા આવ છં ે ં ં ે ે ં ં ે ેુ . એ સસારની ંમહામ ઘી મડી બન છ અન આશીવાદ પ થાય છૂ ે ે ે ેર્ .

  • ીમદ્ ભાગવત - 12 - ી યોગે ર

    www.swargarohan.org

    આપણી સ કિતં ૃ નો આ ઉ ચતમ આદશ છર્ ે. એણ ઋિષ બનવામા જીવનની ધન્યતા માની છે ં ે. ત્યક ેમાનવ એવા આપ્તકામ પરમાત્મદશ ઋિષ થવાન છ અન એવા મક્તે ં ે ેુ ુ , પણ ન કતકત્ય ઋિષ થવા માટ ૂ ે ેર્ ૃ ૃામાિણકપણ પરષાથ કરવાનો છે ેુ ુ ર્ . જીવનન ધ્યય કવળ શ ક પિડતુ ું ે ે ં , તાિકક ક દાશિનક થવાન ને ંર્ ુ થી પરત ં ુ

    ઋિષ થવાન છું ે. આપણ ત્યા ધમે ં ર્, તત્વ ાન, સાધના, ાન, ભિક્ત, યોગ તથા કમન એજ દિ ટથી જોવા ર્ ે ૃતથા મલવવામા આવ છૂ ં ે ે. એમની સાથકતા માનવન ઉ રો ર આગળ વધારીન ઋિષપદ પહ ચાડવામા છર્ ે ે ે ં ે. એ માનવની આમલ ાિત કર છૂ ં ે ે, એન સાચા અથમા માનવ બનાવ છે ં ે ેર્ , તમજ પરષો મનો ત્યક્ષ પિરચય ે ુ ુકરાવીન પરષો મત ય કરીન જીવનન સપણ સાથ ધર છે ે ં ં ૂ ે ેુ ુ ુુ ર્ ર્ . ભાગવતની ભાગીરથીન પથ્વીના પિર ાણ ે ૃમાટ પથ્વી પર વાિહત કરનાર યાસ એ અથમા એક આદશ ઋિષ હતા એટલ જ નિહ પરત ઋિષના પણ ે ં ં ંૃ ુ ુર્ ર્ઋિષ-મહિષ હતા એ યાર જાણીએ છીે એ ત્યાર એમની મહાનતાની તીિત થયા િવના નથી રહતીે ે . એવા ઋિષ અથવા મહિષ યાસ કરલી ભાગવત પી ભાગીરથીની રચના ે ે ‘ વાન્તઃસખાયુ ’ એટલ ક ે ેએમના પોતાના આિત્મક સખની અન િતન માટ તો છ જુ ુ ૂ ે ે ે . ભાગવતની ભાગીરથીના પિવ તમ વાહન ંુાકટય એમણ પોતાના આત્મ થ અિવ ાે પી અંધકારના અંત માટે, ‘ વાન્ત તમ શાતયં ે’ અન જીવનની ે

    પરમ કતાથતા માટ જ કરલ છૃ ર્ ે ે ં ેુ . એ એમનો એકમા ધાન ઉ શ હતોે . એ યોજનની પિત એમણ ૂ ેસચાર પ કરી લીધીુ ુ ે . પરત એમની એ લોકો ર રચના ારા ં ુ ‘ વાન્તઃસખાયુ ’ની સાથ સાથ ે ે ‘પરજનિહતાય’ ન એટલ ક બીજાું ે ે મન યોના મગલન મ મય ધ્યય પણ આપોઆપ અથવા સહજ રીત જ િસ થય છુ ુ ુ ું ં ે ે ં ે. અન કમ િસ ના થાય ે ે ? પથ્વીના પદાથ ારા િ િવધ યોજનની પિત થતી દખાય છૃ ૂ ે ે. સય ન ચ વય ૂ ે ં ંર્કાશવાની સાથ સાથ પથ્વીન પણ વાભાિવક રીત જ કાશ ધર છે ે ે ે ે ેૃ . લ પોત ખીલે વાની સાથ સાથ ે ે

    ઉપવનની આકષકતાર્ , આહલાદકતા અન અમતમયતામા અિભવિ કર છે ં ે ેૃ ૃ . દીપક વય કાિશત થવાની ંસાથ સાથ આસપાસના વાયમડળન કાશ ભર છે ે ં ે ે ે ેુ . સિરતા િસં ની િદશામા દોડ છ ખરી પરત એન ુ ુ ું ે ે ં ંદોડવાન દિનયાન માટ આશીવાદ પ ઠર છું ે ે ે ેુ ર્ . એ બધા આત્મલક્ષી બનીનં ે પોતાન માટ જીવતા ક કામ કરતા ે ે ં ે ંદખાતા હોય તો પણ પરલક્ષી બની રહ છ અન બીજાન માટ ઉપયોગી બન છે ં ે ે ે ે ે ે ે. જીવન ારા પણ એવી રીત ેઆત્મલક્ષી અન પરલક્ષી બન કારના હત સર છે ં ે ે ે ેુ . એની ારા પોતાની યિક્તગત સમ િત સધાય છ તથા ુ ેબીજાન મદદ મળતી રહ છે ે ે. સાિહત્યની સાધના અથવા વિ પણ એમા અપવાદ પ નથીૃ ં .

    કટલાકન થાય છ ક સાિહત્ય ે ે ે ે ‘ વાન્તઃસખાયુ ’ છ ક ે ે ‘પરજનિહતાય’ ? એ નો ત્ય ર ુઉપરની િવચારણામા આવી જાય છં ે. એ ારા પણ પોતાના સખનો ન બીજાના િહતનો બવડો હત ુ ુે ે ેવાભાિવકરીત જ સધાય છ ન સધાવો જોઇએે ે ે . બીજાન મદદ પ થવાની વિ ક વિ તરફ ઉપક્ષા ે ે ેૃ ૃરાખવાન ક ખમ ચામણા કરવાન વલણ બરાબર નથીુ ું ે ં . એવ વલણ યિક્ત તથા સમિ ટન સાર ય કર ુ ં ે ં ેુના કહી શકાય. એ સદભમા જોઇએ તો મહિષ યાસ કરલી ભાગવત પી ભાગીરથીની રચના અનકન માટ ં ં ે ે ે ે ેર્ઉપયોગી બની છે. ભિવ યની અસખ્ય પઢીઓ એમાથી રણા મળવશ ન કાશ તથા શિક્તની નવી ં ે ં ે ે ે ેસામ ી ાપ્ત કરશે. એન માટ વનામધન્ય ાતઃ મરણીય મહિષ યાસન ટલા પણ અિભનદન આપીએ ે ે ે ંએટલા ઓછા છં ં ે.

    ☼ ☼ ☼ ☼ ☼

  • ીમદ્ ભાગવત - 13 - ી યોગે ર

    www.swargarohan.org

    [3] ભાગવત વદિવરોધી નથીે

    ભાગીરથીના પિવ વાહન ાકટય િહમા છાિદત ુ ં પવત દશના ગોમખ ધામમા થત દખાય છર્ ે ં ં ે ેુ ુ . ગોમખથી આગળ વધીન એ વાહ ગગો ીની પાસ આવ છુ ે ં ે ે ે. અન એ પછી તો કટલાય િમભાગોમા ફરી ે ે ૂ ંવળ છે ે. ગગો ીથી આગળ વાિહત થઇન ઉ રકાશીમાં ે ,ં િટહરીમા ભીલગના નદીનો સભગ સગમ થાય છ ં ં ં ેુત્યા,ં અન એ પછી દવ યાગના પિવ ે ે પણ્ય દશમા બદરીનાથથી વહી આવતી આકષક અલકનદા ુ ે ં ંર્સાથના સમ ર નયનમનોહર સગમમા એન જ અવલોકન કરી શકાય છે ં ં ં ેુ ુ ુ . એ પછી પણ એનો અંત આવ છ ે ેખરો ? ના. અનભવીઓ સારી પઠ જાણ છ ક એ પછી ગગા નામ ધારીન એજ ભાગીરથી ચા ચા ુ ે ે ે ે ે ં ેપવત દશનો પિરત્યાગ કરીન વૈરિવહાર કરવાર્ ે ે ની અિભલાષાથી રાઇન સપાટ દશમા ષીકશ અન ે ે ે ં ે ેહિર ાર આગળ આવ છ અન વળી પાછી કાનપરે ે ે ુ , યાગરાજ તથા કાશીની ધરતીન મિહમામયી કરવા ેમાટ પહ ચી જાય છે ે. એ િમન પોતાના પરમ રસથી પિરપ્લાિવત કરીન કલક ામા એ બ જ િવશાળ ૂ ે ે ં ૂબન છે ે, સાગરમા સમાવા સાર અવનવ ં ંુ ુ પ ધર છે ે, ન છવટ ગગાસાગરની આગળ સાગરમા મળ છે ે ે ં ં ે ે. ગોમખમાથી કટીન વાિહત થનારી ભાગીરથી ગગાનો દહ ઉ રો ર િવ તર છુ ં ે ં ે ે ે. ગોમખમા અન ુ ં ેગગાસાગર સધીના અન એ પછીના બીજાં બધા થળોમા એ ભાગીરથી અથવા ગગા જ કહવાય છં ં ે ં ં ં ે ેુ . છતા ંપણ જો કોઇ એમ કહ ક હ તો ગોે ે ંુ મખની ક ગગો ીની જ ગગાન માન ન ત પછીની ઉ રકાશીનીુ ુે ં ં ે ં ં ે ે , િટહરીની, ષીકશનીે , હિર ારની, કાનપરનીુ , યાગરાજની, કાશીની, કલક ાની તથા ગગાસાગરની ગગાન ં ં ેનથી માનતો તો તના કથનન આપણ કવ માનીશ ે ે ે ે ં ંુ ુ ? આદશ અથવા વા તિવક નિહ જ માનીએ પરત ર્ ં ુઅ ાનમલકૂ , લૂભરલ ક ાત સમજીશે ં ે ં ંુ .ુ

    ભારતવષના શ તમ સનાતન સા કિતક વાહન પણ એવ જ છર્ ુ ુ ું ં ં ેૃ . એ વાહન ાકટય વદોમા થાય ુ ં ે ંછ ખરે ંુ, પરત એ પછીથી એ વાહ આગળ વહતો જ નથી ન ત્યા જ પિરસમાિપ્તએ પહ ચ છ એવ નથી ં ે ે ં ે ે ંુ ુસમજવાનુ.ં વદોમા ાદભાવ પામલો ભારતની પિવે ં ેુ ર્ તમ સા કિતક ગગાનો એ પણ્ય દાયક વાહ ં ંૃ ુઉપિનષદોમા આિવભાવ પામ છં ે ેર્ , અન ષટદશને ર્ , રામાયણ, મહાભારત તથા ભાગવત વા પરાણ થો અન ુ ં ેગીતામા પણ એ જ પણ્ય વાહન દશન થાય છં ં ેુ ુ ર્ . ત્યા પણ એ વાહની પિરસમાિપ્ત નથી થતીં . એ પણ્ય વાહ છવટ અન શકરના ુ ુે ે ે ં યગમા આવ છુ ં ે ે, મધ્વાચાયર્, િનમ્બાકાચાયર્ ર્, રામાનજાચાય ન ુ ર્ ેવ લભાચાયર્, િતરવ લરુ ુ , ગર નાનકદવુ ુ ે , ચૈતન્ય મહા ,ુ કબીર, સમથ રામદાસર્ , તકારામુ , સતિશરોમણી ંાન રે , સરદાસ તથા તલસીદાસના જમાનામા આવ છ અન આખર રામક ણ પરમહસદવુ ુ ં ે ે ે ે ં ેૃ , િવવકાનદે ં ,

    દયાનદં, રામતીથર્, ટાગોર, ી અરિવંદ અન રમણ મહિષ વા મહાત્મા પરષોના તમજ ગાધીજી સરખા ે ે ંુ ુયગપરષ અથવા યગ વતકના આ િનક પમા પનરાવતાર પામ છુ ુ ુ ુ ુુ ર્ ં ે ે. ભારતની સાધના અન સ કિતનો ે ં ૃગગા વાહ એવો િવશદ અન િવરાટ છ તથા ભિવ યમા વધાર ન વધાર યાપક ન િવશાળ બનશં ે ે ં ે ે ે ે ે. એ વાહન માટ આપણને ે ે- ત્યક ભારતવાસીન માન છ અન હોવ જોઇએે ે ે ે ંુ . ભારતીય સ કિતન દય એ જદા ં ંૃ ુુ

    જદા જણાતા વાહોમા કટ થય છુ ં ં ેુ . છતા પણ કટલાક લોકોં ે , સામાન્ય લોકો જ નિહ પરત મોટા મોટા ં ુિવ ાનો પણ, એવ કહ છ ક અમ તો એક વદન જ માનીએ છીએ ન ત િસવાયું ે ે ે ે ે ે ે ે ના ગીતા, રામાયણ,

  • ીમદ્ ભાગવત - 14 - ી યોગે ર

    www.swargarohan.org

    મહાભારત ક ભાગવત વા બીજા કોઇય ધમ થન નથી માનતાે ે ં ેર્ , તન વાચવાે ે ં , િવચારવા, સાભળવા ક ં ેપશ કરવા પણ નથી માગતાર્ , ત્યાર તમની વાત કવી િવિચ લાગ છ ે ે ે ે ે ? મ કોઇ માણસ ગોમખની ક ુ ેગગો ીની જ ગગાન માન ન એ િસવાયના બીજા બધા જ ગગા વાહોં ં ે ે ે ં ન માનવાનો ઇન્કાર કર તવીે ે ે . એવી વાતન યથાથ ના કહી શકાયે ર્ .

    કટલાકની માન્યતા એવી છ ક ભાગવત વદિવરોધી છે ે ે ે ે, પરત એ માન્યતા િનરાધાર છં ેુ . ભાગવત વદિવરોધી નથી પણ વદાનકળ છે ે ેુ ૂ . વદની પરપરામા જ ચાલ છ ન આગળ વધ છે ં ં ે ે ે ે ે. વદોની ગઢતમ ે ૂઆત્મ ાનની વાતો સામાન્ય ક અસામાે ન્ય માનવોન માટ સમજવાન ધાયા ટલ સહલ નથીે ે ં ં ે ંુ ુ ુર્ . ભાગવતમા ંઠકઠકાણ તમન લોકભાગ્યે ે ે ે ંુ , કથાત્મક ભા ય કરવામા આ ય છં ં ેુ . મોટા ભાગના મન યોન કથાઓ ત્ય રિચ ુ ે ે ુહોય છે. કથાઓ ારા પીરસાયલા તત્વ ાનનો આ વાદ મળવવાન એમન સાર સરળ બન છે ં ે ં ે ેુ ુ . એ દિ ટએ ૃજોતા ંભાગવતન મ ય ઓ નથી કવા વુ ું ૂ ં .ં મહિષ યાસ કશળ મનોવૈ ાિનકની ગ ભ િતભાનો ે ુપિરચય કરાવતા ભાગવત વા મહા થની રચના કરીન માનવજાિતન મગલ કય છં ં ે ં ં ેુ ુ . એમનો એ ઉપકાર અજોડ છે. એ વદોના કાડ પિડત અન અનન્ય આરાધક છે ં ં ે ે. એમણ લોકિહતની પરમક યાણકાે રી ભાવનાથી રાઇન વદોના યવિ થત િવભાગો કયા છે ે ે ેર્ . એવા િવશાળ દયના વદાનરાગી મહાપરષ ે ુ ુ ુવદિવરોધી વાત કવી રીત કર ન વદિવરોધી ભાગવત થન નવિનમાણ પણ કવી રીત કરી શક ે ે ે ે ે ે ં ં ે ે ેુ ર્ ? એમન ેમાટ એવી અનિચત આશકા ક ક પના કરવી એ એમન ના સમજવા બરાબરે ં ે ેુ , એમની ઉપર અયોગ્ય આક્ષપ ેકરવા બરાબર અન એમન જાણ્ય ક અજાણ્ય અપમાન કરવા બરાબર છે ં ે ે ે ેુ .

    લોકો ભાગવતન વાચવાે ં -િવચારવાની ત દી નથી લતા ત જ વધાર ભાગ એવી અનિચત ે ે ે ે ુવાતોન કયા કર છે ે ેર્ . ભાગવતન વાચવાે ં -િવચારવાથી એવી િનરાધાર ામક વાતોનો અંત આવ છ ન ે ે ેસમજાય છ ક ભાગવતમા વે ે ં ેદના જ િસ ાતોન અન આદશ ન િવશદ િવવરણ છં ં ે ં ેુ ુ , અન વદન થળ થળ ે ે ં ે ેુમરણ તથા સન્માનસચક વણન કરવામા આ ય છૂ ં ં ેર્ ુ . ભાગવતના થમ કધના થમ અધ્યાયમા ં ંમગલાચરણના ીજા સદર લોક પરથી એની પિરપણ તીિત થાય છં ં ૂ ેુ ર્ .

    આ ર ો એ સરસ સારવાહી લોકઃ िनगमक पतरोगिलर्तं फल ंशुकमखुादमतृिवसयंतुम ।् िपबत भागवतं रसमालयं महुरहो रिसका भिुव भावुकाः ॥ु અથાત ભાગવત એ વદ પી સદર સિવશાળ ક પવક્ષન પિકપક્વ સમ ર ફળ છર્ ્ ે ં ં ેુ ુ ૃ ુ ુ ુ . શકના મખથી ુ ુ

    ફળ વી રીત ચખાતા વધાર વાિદ ટ બન છ તમ શકદવ સરખા મહા ાની સતિશરોમિણના ીે ે ે ે ે ે ંુ મખના ુસસગથી એ અિધક અમતમય અન આ વા બની ગય છં ે ં ેર્ ૃ ુ . એ અમતરસથી ભરપર છૃ ુ ે. એ રસના ભડાર ંવા ભાગવતના રસન પાન પથ્વીુ ૃં પરના ભાવભિક્તવાળા જીવો વારવાર કરોં , રિસકો એના રસા વાદનો

    લાભ લો, ન કતાથ બનોે ૃ ર્ . એ લોકમા ભાગવતન વદ પી િવશાળ ક પવક્ષન વાિદ ટં ે ે ંૃ ુ સધામય ફળ ક છ એ શ બતાવ છ ુ ુ ું ે ં ે ે ?

    સૌથી પહલા તો એ વણનમા વદ ત્યનો આદરભાવ ન વદના મગલમય મિહમાનો વીકાર જોવા મળ છે ં ં ે ે ે ે ં ે ેર્ .

  • ીમદ્ ભાગવત - 15 - ી યોગે ર

    www.swargarohan.org

    વદન સૌથી પહલા મનોમન પરમપ યભાવ ણામ કરવામા આવ છ ન બીજી મહત્વની હકીકત ત્ય ે ે ે ં ૂ ે ં ે ે ે ેઅંગિલિનદશુ . એ મહત્વની હકીકત કયી છ ે ? વક્ષમા રસ તો હોય છ જ પરત એ રસ ફળમા પરપરો કટ ૃ ું ે ં ં ૂ ે ૂથાય છઃ વક્ષની શાખાઓમા ન વક્ષના પાદડામા કટ નથી થતોે ં ે ં ં ં ંૃ ૃ . ફળમા વક્ષના દયનોં ૃ , રસનો, જીવનનો અન આત્માનો આિવભાવ થાય છે ેર્ . એવી રીત ભાગવતમા વદના અ કટ રસનો કટ રીત અવતાર થયો ે ં ે ેછે. વદમા ે ં રસ સહલાઇથી નથી દખાતો ત રસનો આ વાદ ભાગવતમા અનાયાસ કરી શકાય છે ે ે ં ે ે. ભાગવત ત રસન મિતમત વ પ છે ં ૂ ં ેુ . એમા રસ જ રસ છં ે. એનો આ વાદ લનાર રસરપ બની જાય છે ેુ . એ લોક પરથી સહલાઇથી સમજાશ ક ભાગવત વદિવરોધી નથી ન વદના જ સનાતન જીવનોપયોગી સદશન ે ે ે ે ે ે ં ે ેરસમય રીતે રજ કરનારો એક અદ ત મગલ મહામ યવાન મહા થ છૂ ુ ં ૂ ં ે.

    ☼ ☼ ☼ ☼ ☼

  • ીમદ્ ભાગવત - 16 - ી યોગે ર

    www.swargarohan.org

    [૪] ભાગવતનો ભાવાથર્

    ભાગવતમા ં મોટ ભાગ શ છ ે ે ં ેુ ? ભાગવતમા સમાવાયલી શા ત સામ ીન વ પ કવ છ ં ે ં ે ં ેુ ુ ? ભાગવતનો મહત્વનો સારસદશ શો છ અન ભાગવત શ દનો ભાવાથ શો છ ં ે ે ે ેર્ ? ભાગવતનો અથ ભગવાનના ર્એવો કરીએ તો કહી શકાય ક ભાગવત માનવમા ન જીવનમા શા ત સખે ે ં ુ , શાિતં , મિક્ત તથા પણતા ુ ૂ ર્મળવવા ન જીવનન સાચા અથમા સફળ અન રસમય કરવા માટ ઇ રાિભમખ થવાનો ક ભગવાનના ે ે ે ં ે ે ેર્ ુબનવાનો સદશ આપ છં ે ે ે. એનો આધાર લઇન સૌએ ભગવાનના બનવા અથવા ઇ રમય જીવન જીવવા ેમાટ યત્ને કરવાનો છે. એ યત્ન ટલા માણમા સફળ થશ તટલા માણમા જીવન ઉ જવળ બની ં ે ે ંશકશે. એન માટ માનવ પરીિક્ષતની પઠ િવચાર કરતાે ે ે ે ે ,ં િવવકી બનતાે ,ં ન દન્યવી પદાથ તથા રસો અન ે ેુઆકષણોમાથી ઉપર ઉઠતા ક ઉપરામ બનતા શીખવાન છર્ ં ં ે ં ં ેુ . એ છ ભાગવતનો મહત્વનો સારસદશ ે ં ે - પરીિક્ષતની પઠ પરમાત્માિભમખ બનીે ે ુ , પરમાત્માના પરમ મન જગાવીન કાયમન કા િનભય તથા કતાથ ે ે ે ે ર્ ર્ૃબની જવુ.ં

    ભાવતમા સમાવાયલી શા ત સામ ીન વ પ કવ છ અથવા ભાગવતમા મોટ ભાગ શ છ એનો ં ે ં ે ં ે ં ે ે ં ેુ ુ ુખ્યાલ ભાગવત શ દ પરથી સારી રીત ન સહલાઇથી આવી શક છે ે ે ે ે. ભાગવત શ દના અથ માણ એમા ર્ ે ંભગવાન િવશની ચચાિવચારણાનો સમાવશ થાય છે ે ેર્ . ભગવાન એટલ શે ં,ુ ભગવાનન વા તિવક વ પ કવ ુ ું ે ંછે, ભગવાનનો અન હ કવી રીત અનભવી શકાય છુ ુે ે ે, ભગવાનનો સાક્ષાત્કાર કોને, ાર ન ા સાધનથી ે ેથઇ શક છે ે, એમના સાક્ષાત્કારથી કવો લાભ થાય છે ે, તેની િવશદ અન િવ તત છણાવટ એમા કરવામા ે ં ંૃઆવી છે.

    ભગવાનના પથ્વીના પિર ાણન માટ મહત્વના અવતારો થયા છ તમન વણન તમની દવી ૃ ુે ે ે ે ં ેર્વાજવ યમાન જીવનલીલા સાથ ીમદ ભાગવતમા મશઃ અન િવ તારથી જોવા મળ છે ં ે ે ે્ . એવી રીત પણ ેએન ભાગવત નામ સાથક છું ેર્ . એ જીવનલીલાઓન પઠનું -પાઠન ક ગણસકીતન કરીન માનવ ે ં ેુ ર્પરમાત્માિભમખ બનીુ , પરમાત્માના મન જગાવી તથા વધારીને ે ે, પરમાત્માની સાથ સબધ બાધીન ે ં ં ં ેજીવનન પરમાત્માના અસાધારણ અન હથી અલકત કરી શક છે ં ે ેુ ૃ .

    એ ઉપરાત ભાગવતમા એક બીજી અગત્યની વ તિવશષનો પણ સમાવશ કરવામા આ યો ં ં ે ે ંુ છે. એ વ ત પરમભાગવતોના જીવનન લગતી છુ ે ે. જગતમા જન્મીન જગતના પિરવતનશીલ થળ પદાથમાથી ં ે ૂ ંર્પોતાના મનન પા વાળીન મણ ભગવાનના ચાર ચરણોમા પરોવી દીં ે ં ે ે ં ંુ ,ુ ન મણ મન વચન કાયાથી ે ેભગવાનના બનીન ભગવાનના સાક્ષાત્કારની સાધના કરીન જીવનની સવ મ સિસિ મે ે ં ેળવી, એવા બડભાગી ાતઃ મરણીય પરમભક્તો ક ભાગવતોના જીવનવતાતનો સમાવશ પણ આ મહા થમા કરવામા ે ં ે ં ં ંૃઆ યો છે. એ દિ ટએ જોતા પણ એન ભાગવત નામ સપણ સાથક લાગ છૃ ં ં ં ૂ ે ેુ ર્ ર્ . એ બધા નાના મોટા જીવનવતાતો આ પણ એટલા જ રકૃ ં ે , પથ દષક અન કાશ દાયક છર્ ે ે. એમની અંદર આત્માન ેઅન ાિણત કરવાની અન અલૌિકક બનાવવાની શિક્ત છુ ે ે. એટલ ભાગવતમા મખ્યત્વ ચાર િવષયો પર ે ં ેુકાશ પાથરવામા આ યો છઃં ે

  • ીમદ્ ભાગવત - 17 - ી યોગે ર

    www.swargarohan.org

    ૧. ભગવાનના િનગણ િનરાકાર વ પની સમ્યક વાનભવપણ તલ પશ સ માિતસ મ િવચારણાુ ુર્ ર્્ ૂ ૂ ૂ ર. ભગવાનના સગણ સાકાર વ પન અથવા એમનાુ ુ ં અગત્યના અવતારોન વણનું ર્ . 3. ભગવાનના બનવા માગનારા ક બની ગયલા ભક્તો અથવા પરમભાગવતોના રખાિચ ો અને ે ં ે ે ૪. માનવન િનભયે ર્ , િનમમ ન િનરહકાર કરીન વ પના સાક્ષાત્કાર ારા ધન્ય બનાવનારી સાધનાર્ ે ં ે એ ઉપરાત ભાગવતમા બીજા નાના મોટા પટા િવષયોનો સમાવશ કરવામાં ં ે ે ંઆ યો છ એમનો ે

    ઉ લખ અહ નથી કરતોે . એમની િવચારણા ભાગવતના રસા વાદના સમય દરિમયાન આવ યકતાનસાર ુમ મ થતી રહશે ે ે ે.

    ભાગવતના સબધમા કોઇએ ક છ ક િવ ાવતા ભાગવત પરીક્ષા ં ં ં ં ે ે ં ેુ । શરવીરના શૌયની પરીક્ષા મ સમરાગણમા થાય છ તમ િવ ાનોની િવ ાની પરીૂ ં ં ે ેર્ ક્ષા ભાગવતમા ં

    થઇ જાય છે. ભાગવત મહિષ યાસની સમાિધભાષાનો મહા થ મનાય છં ે. એન સમજવામાે ,ં સમજાવવામા ંઅન એમની અનકિવધ કથાઓન અથઘટન કરવામા અથવા રહ ય ઉકલવામા મોટા મોટા પિડત વરોે ે ં ં ે ં ંુ ર્ , સાક્ષરો અથવા િવ ાનોની પણ કસોટી થાય છે. પરત એ બાબતમા માર કશી િચંં ં ેુ તા કરવાની જ ર નથી. કારણ ક હ કોઇ નાનો મોટો િવ ાને ંુ , સાક્ષર ક પિડત વર નથીે ં . હ તો પરમકપા પરમાત્માનો એક ુ ં ૃસાધારણ શરણાગત અથવા મી ે .ં મારા મનને, મારી િ ન ન મારા જીવનની ગિતિવિધન ત જ ચલાવ ુ ે ે ે ે ેછે. ત જ મારા જીવનના સવ ર અન સ ધાર છે ે ૂ ે, તમનીે મહામગલમયી ઇ છાથી જ હ આ મહાન ં ંુથરત્નન િવહગાવલોકન કરવા તૈયાર થયો ન માર કાય એમન પોતાન હોઇન એમા એ મન ં ં ં ં ે ં ં ં ે ં ેુ ુ ુુ ર્

    સફળમનોરથ કરશ જે . એમનો થાય છ અથવા એમના ીચરણોમા પોતાન સવસમપણ કર છ એનો ે ં ં ે ેુ ર્ ર્સમ ભાર ત ઉપાડી લ છે ે ે. એન પછી કશી જ િચંતા નથીે રહતીે . ત જ મન દિ ટ આપશે ે ેૃ , યોિત બક્ષશે, અન મન કવળ િનિમ બનાવીન પોતાનો ધારલો અિભનય પરો કરશે ે ે ે ે ૂ ે. ભાગવતની િવચારણા કરવાન કાય ુ ં ર્કપર છ ત જાણ ું ે ે ં ંુ , મહાસાગરન મથવાનાે , આકાશન આિલંગવાના ન મહામડળન માપવાના કાય કરતા ે ે ં ે ંર્પણ કિઠન છે. પરત ત કાય માં ેુ ર્ ર ા કરવાન છ ે ં ં ેુ ? એન કરનારી અથવા કરવા રનારી શિક્ત તો જદી જ ે ે ુછે. વાસળીએ વાદકન પોતાન સવસમપણ કરી દી પછી એન કશી િચંતા ા છ ં ે ં ં ે ં ેુ ુર્ ર્ ? એની અંદર શિક્તસચાર કરીન એની અંદરથી સગીતમય સધાસભર સરાવિલની સિ ટ કરવાન કાય તો એના વાદકન ં ે ં ં ંુ ુ ૃ ુ ુર્છે. એ કાયર્ એ આપોઆપ કરી લ છે ે.

    ભાગવત કવળ બૌિ ક િતભાસપ શા છ એવ મન નથી લાગતે ં ે ં ે ંુ .ુ એની અંદર દય ઠલવાય છ ુ ં ેઅથવા દયનો રસરાસ રચાયો છે. એ ઉપરાત એમા અલૌિકક આત્માની આષવાણીની અમોઘ અિભ યિક્ત ં ં ર્થયલી છઃ એટલ ગમતવી ન તટલી અસાધારણ બૌિ ક િતભા હોય તોે ે ે ે ે ે ે પણ કવળ એન જ લઇન એની ે ે ેપાસ પહ ચવ અન એન સમજવા ક મલવવા વ થવ બરાબર નથીે ં ે ે ે ૂ ંુ ૃ ુ . એની પાસ તો કવળ િ નિહ ે ે ુપરત અંતર અન આત્મા લઇન પહ ચવ જોઇએં ે ે ંુ ુ , અન એથી પણ િવશષ આવ યક રહ યમય હકીકત તો એ ે ેછ ક પરમાત્માનો નહમય સપક સાધવો જોઇએે ે ે ં ર્ . તો જ, પરમાત્માની પરમ અનકપાથી જુ ં , એન ઓછાવ ા ેમાણમા સમજી ન સમજાવી શકાયં ે . પરમાત્મા પોત જ એના રહ યોન ઉદઘાટન કરી દે ં ેુ . મારી પાસ અંતર ે

  • ીમદ્ ભાગવત - 18 - ી યોગે ર

    www.swargarohan.org

    અથવા આત્માની પણ અનોખી સપિ િવ માન નથીં . તો પણ પરમાત્મામા,ં એમની અનકપામા અન ુ ં ં ેએમની અસાધારણ શિક્તમા મન િવ ાસ છ એટલ મારં ે ે ે ંુ કાય સરળ ન સફળ થશ એવી આશા છર્ ે ે ે.

    ભાગવતમા િવ ાનોની પરીક્ષા તો થાય છ જ પરત ભક્તજનો ક મીઓની પણ પરીક્ષા થઇ જાય ં ે ં ે ેુછે. એ સદભમા કહી શકાય કઃં ં ેર્

    ‘भि मतां भागवते पर ा’ અથવા ‘ूेमवतां भागवते पर ा.’

    ☼ ☼ ☼ ☼ ☼

  • ીમદ્ ભાગવત - 19 - ી યોગે ર

    www.swargarohan.org

    વદન અન ફળ િતં ે ુ ભાગવતની ભાગીરથીમા સખપવક નાન કરવાની શ આત કરતા પહલા કટલીક આવ યક ં ૂ ં ે ં ેુ ર્અચનાર્ -વદનાની િવિધ પતાવી લઇએં . એના િસવાયન આપણ નાન િવિધપવક નિહ થાયુ ું ં ૂ ર્ . ભગવાન ીક ણ તો ભાગવતના મગલમય મહા ાણ છૃ ં ે. એમના િવના ભાગવત ભાગવત ના થઇ શ હોતું .

    ભાગવતમાથી જો ભગવાન ીક ણન બાં ેૃ દ કરીએ ક કાઢી નાખીએ તો એની મજા જ મરી જાયે , એન વ પ ુ ંજ બદલાઇ જાય, અન એન આકષણ મતઃપાય થાયે ંુ ૃર્ . અંગમાથી આત્માનં ે, સિરતામાથી સિલલનં ે, દીપમાથી કાશન અન પ પમાથી પિરમલન લઇ લવામા આવ તો શષ શ રહ ં ે ે ં ે ે ં ે ે ં ેુ ુ ? એમની ચતના જ ે

    ચાલી જાય અન એ બધા િન ાણ થાયે . ભાગવતની ચતનાે , આભા, સદરતાું , મ િરમાુ , િવલક્ષણતા, િવશષતા અથવા અસાધારણતા પણ એવી રીત ભગવાન ક ણ પર િનભર છે ે ેૃ ર્ . એમન લીધ જ એ ટકી છ ન ે ે ે ેવિ ગત બની છૃ ે. ભાગવતના એકમા આરાધ્યદવ એ જ છે ે. એ જ સદગિત દાયક અન સખકારક છે ેુ . ભાગવતના પરમ ાપ્ત ય પણ એ જ છે. ભાગવત એમના જ મિહમાન કારાતર કટ કર છે ં ે ે ે, એમના અલૌિકક અન હની અન િતન માટ અનરાગીઓના અંતરાત્માન અન ાિણત કર છુ ુ ુ ુૂ ે ે ે ે ે, અન એમન ે ેઆરાધનાના અમલખ પ પો ધર છં ૂ ે ેુ . ભાગવતના સવ રસરખા એ ભગવાન ક ણન સૌથી પહલા મપવક ણામ કરી લઇએે ે ં ે ૂૃ ર્ . એમની અહતકી અે ુ મોઘ અનકપાથી આપણ નાન અન પાન સહલ બનશુ ુ ું ં ે ે ં ે. એ આપણન એમના શરણાગત સમજીન ે ેકપા કરશૃ ે, અન એમના તથા આપણા વા તિવક વ પનો સાક્ષાત્કાર કરાવશે ે.

    ભાગવતના ભગવાન ીક ણ કવળ યિક્ત નથી પરત સમ ત સસારમા સરલી અન સસારની ૃ ે ં ં ં ે ે ંુબહાર રહીન િચરતન રાસ રમી રહલીે ં ે સવ ર પરમાત્માની શા ત શિક્ત છે. અવનીના અ યત્થાન માટ ુ ેએમના વ પ એ જ શિક્તન અવતરણ અથવા કટીકરણ થય છે ં ં ેુ ુ . વદ પરષસક્તમા એમની જ શિ ત ે ે ૂ ંુ ુકરી છ ન ગીતાના પદરમા અધ્યાયમા એમન જ પરષો મ શ દ યોગ ારા વણન કરવામા આ ય છે ે ં ં ં ં ં ં ેુ ુ ુુ ર્ . એમનામાથંી, એમની ારા જ જગત ઉત્પ થાય છે, એમન લીધ જ અથવા એમની શિક્તથી ાસ લ છ ક ે ે ે ે ેટક છે ે, અન એમના ત્ય યાણ કરીન આખર એમની અંદર વશીન એમના પરમ મ પારાવારમા ે ે ે ે ે ે ે ંિવલીન થાય છે. એ જ પરમતત્વ છે, પરમસત્ય છે, પર છે, ન પરમપદ પણ એ જ છે ે, અથવા બીજી ભાષામા કહીએ તો પરમતત્વં , પરમસત્ય, પર ક પરમપદ સવ કાઇ એમના પ આ પાિથવ પથ્વી પર ે ં ેર્ ૃકટ થય છું ે. એમનો આહલાદક અમતમય રસરાસ અનતકાળથી અનવરત રીત એકસરખોૃ ં ે , આવ યક

    સશોધનં -સવધન સાથ ચા યા જ કર છં ે ે ેર્ . એમની અનકળતા ખાતર એ વચગાળાના વખતન માટ િતરોધાન ુ ૂ ે ેથાય ત ભલ પરત એમનો આત્યિતક નાશ નથી થતો ક નથી થઇ શકતોે ે ં ં ેુ . એ પણૂર્, મક્તુ , સવશિક્તમાનર્ , સવ યાપક ન સવ છર્ ર્ે ે. ભાગવતકાર ભગવાન ક ણન ણામ કરતા એમનો પિરચય એવી જ ૃ ે ંિવશાળતાપવક પરો પાડ છૂ ૂ ે ેર્ . એ એમન કોઇ એક જ દશિવશષમા િવરા લા માનીન અનરાગની અંજિલ ે ે ે ં ે ુઆપવાન બદલ િવ મા ન િવ ની બહાર યાપક પરમચતના ક પર પરમાત્મા સમજીન ભાગવતના ે ે ં ે ે ે ે

  • ીમદ્ ભાગવત - 20 - ી યોગે ર

    www.swargarohan.org

    માહાત્મ્યના થમ અધ્યાયના થમ લોકમા જ એમની સદરં ંુ , સરસ, સારગિભત શિ ત કરતા એમન વદ ં ે ં ેછે. ભાગવતના રચિયતા મહિષ યાસની ગ ભ િતભાનો, િવશાળ આત્મદિ ટનો નૃ ે કમનીય ક ણ ીિતનો ૃએમા પિરચય થાય છં ે. આ ર ો એમના ભગવાન ક ણ ત્યના અસાધારણ અનરાગથી આપ્લાિવત લોકઃૃ ે ુ

    सिच्चदानंद पाय िव ो पया दहेतवे । तापऽिवनाशय ौीकृंणाय वयं नुमः ॥ ‘આિધભૌિતક, આિધદિવક, આધ્યાિત્મક િ િવધ તાપોનો નાશ કરનારા, િવ ના ાદભાુ ર્વ, પોષણ

    અન િવસ ન અથવા લયના કારણરપે ુ , સ ચદાનદ વ પ ીક ણ ભગવાનન અમ વદન કરીએ છીએં ે ે ંૃ .’ એ વદના વદાનકળ છ કારણ ક વદ પણ ભગવાનન સ ચદાનદ વ પં ે ે ે ે ે ંુ ૂ , સિ ટના જન્મૃ , ધારણ ન ે

    મરણના હત તમજ શરણાગતોના િ િવધ તાપન મટાડનારા માન છે ે ે ે ેુ . स य ं ान ंअनतं ंॄ । ू ान ंॄ । सवर् खि वदं ॄ । કહીન િતમાતાએ એમની જ ાનપવક શિ ત કરી છે ૂ ેુ ર્ ; એમન પોતાની રીત ે ેવણવવાનો યાસ કય છર્ ે. ભાગવતની એ વદાનકળ વદના સાથ આપણ પણ સર િમલાવીશ ન વધારામા ે ં ે ે ૂ ં ે ંુ ુૂાથ શ ક ુ ું ે , તમ કપા કરીને ેૃ અમારા ભાગવતભાગીરથીના વગ ય નાનન સખદે ુ , સફળ અથવા સાથક ર્

    કરો. તમારા કમનીય કપાકટાક્ષ િવના અમારો યાસ કતાથ નિહ થઇ શક એ ચો સ છૃ ૃ ર્ ે ે. તમ પરીિક્ષતની ેઉ રાના ઉદરમા મપવક રક્ષા કરલી અન આખર વનામધન્ય શકદવનો સમાગમ કરાવી આપીન ં ે ૂ ે ે ે ે ેર્ ુઅિવ ાની િથં અન અશાિતન હણલી એમ િવ ના િવરોધાભાસી િવપરીત વાતાવરણની વ ચ અમારી પણ ે ં ે ે ેરક્ષા કરો અન અંત થ અિવ ા તથા અશાિતના અવશષોનો અંત આણોે ં ે .

    એ પછી આપણ મહિષ યાસની વદના કરી લઇએે ં . ભાગવતની ભાગીરથીના ભગીરથ એ જ છે. એમણ જ બીજા પરાણ થોની પઠ આ સદર મરસ ભે ં ે ે ં ેુ ુ રપર પરાણ થની રચના કરી અન એ શા ુ ુ ં ેપોતાના િ ય પ શકદવન શીખવાડુ ુ ુે ે .ં એમની શિક્ત અત્યત અસાધારણ છં ે. ભારતના આધ્યાિત્મક આકાશમા એમની ારા થાન પામલા િવિભ થો પી હનક્ષ ો પોતાનો પિવ તમ ખર કાશ પાથરી ં ે ંર ા છં ે. એમા ભાગવતન થાં ંુ ન સિવશષ છે ે. એન સચારરપ સમજવા માટ એમની મદદની અપક્ષા ે ે ે ેુ ુ ુરાખીએ.

    પરીિક્ષતન એજ ભાગવતના વણનો દવદલભ અમોઘ લાભ આપીન કાયમન માટ ક્લશમક્ત અન ે ે ે ે ે ે ેુ ર્ ુકતાથ કરી દનાર પરમભાગવત સત ઠ શકદવજીન િવ મરણ તો કરી શકાય જ કવી રીત ૃ ર્ ે ં ે ે ં ે ેુ ુ ? એ ાનીઓના ાની, યોગીઓના યોગી, ભક્તોના ભક્ત અન ગરઓના ગર છે ેુ ુુ ુ . એમના પિવ પાદપ મા ંમપવક ણામ કરીએે ૂ ર્ .

    એ આત્માની અખડ અન િતમા િનમગ્ન હતાં ૂ ંુ , સવ પરમાત્માના પરમ કાશન દશન કરતાર્ ર્ુ ં . એમનો ય ોપવીત સ કાર પણ સપ નહોતો થયો ત્યાર સસારની અસારતાના અનભવ ાનથી ં ં ે ં ુ રાઇન એ ે ેગહત્યાગ કરીન વનમા ચાલી નીક યા ત વખત એમના િપતા મહિષ યાસ િવરહથી યાકળ થઇન ૃ ે ં ે ે ે ેુ ‘પ ુ ! ત ા જાય છ ુ ં ં ે ?’ એવા પીડાજનક પોકારો પાડવા માડ ાં . એ પોકારોના ત્ય રમા શકદવ તો કશ ના ુ ુ ું ે ંબો યા પરત એમના તરફથી વક્ષોએં ુ ૃ -સમ ત સિ ટએ જવાબ ૃ આપ્યો. એ જડચતનાત્મક સમ ત સિ ટની ે ૃ

  • ીમદ્ ભાગવત - 21 - ી યોગે ર

    www.swargarohan.org

    અંદર આત્મતત્વનો અખડ અનભવ કરતા એની સાથ એવા એક પ બની ગયલાં ે ેુ . ‘सव कृंणमयं जगत’् અથવા ‘ह ररेव जगत,् जगदेव ह रः’ ના વાનભવભાવમા સતત નાન કરીન તરબોળ બનલાુ ં ે ે . એ ભાવ એમન સાર ાસો ાસ લવા ટલો વાભાિવક બની ગયલોે ે ેુ . ીમદ ભાગવતના માહાત્મ્યના થમ ્અધ્યાયના િ તીય લોકમા મહિષ યાસની યાકળતા અન શકદવની આત્મિન ઠાનો પિરચય દાન કરતા ં ે ે ંુ ુઅત્યત સદર રીત કહવામા આ ય છ ં ં ે ે ં ં ેુ ુ :

    यं ूोज तनमनुपेतमपेत कृ यं ैपायनो िवरहकातर आजुंहाव । पुऽेित त मयतया तरवोङिभनेदःतं सवर्भूत दयं मुिनमानतोङिःम ॥ु એ લોકમા સતિશરોમિણ શકદવન માટ ં ં ે ે ેુ ‘સવ ત દયમિનમર્ ૂ ં ુ ’્ એવો શ દ યોગ કરવામા આ યો છં ે.

    એ શ દ યોગ સપણપણ સયોગ્ય છં ૂ ે ેર્ ુ . એ મહામિન સવ તોના અથવા સમ ત સસારના દય અથવા ુ ૂ ંઆત્મા બની ગયલાે .

    એ ાતઃ મરણીય મહાપરુષની લોકો ર મહાનતાની ઝાખી કરાવતી એક સરસ કથા પણ જાણવા ુ ંવી છે. મહિષ યાસ શકદવની િવરહવદનાથી યિથત થતા એક સદર વ છ સરોવર પાસ પહ યા ત્યાર ુ ુે ે ં ે ે

    તમન દરથી દખીન એમા નાન કરતી ીઓ સકોચમા પડીે ે ે ે ં ં ંૂ . એ જોઇન એમની પાસ પહ ચલા મહિષન ે ે ે ેનવાઇ લાગી. તમણ ીઓન પછ ક હ તો સસારનો સમ્યક અનભવ કરીન ૌઢાવ થાએ પહ યો ે ે ે ૂ ં ે ં ં ે ંુ ુુ . પરત અહ થી હમણા જ પસાર થનારો મારો િ ય પ શકદવ હજ ઉછરતી મરનો હોવા છતા એન ં ં ે ં ેુ ુ ુ ુઅવલોકીન તમન સહજ પણ સકોચ ના થયો ત શ આ યકારક નથી લાગત ે ે ે ં ે ં ંુ ુર્ ?

    પલી સકમારીે ુ ુ સ દયવતી ીઓએ એ સાભળીન ઉ ર આપ્યો ક એમા આ યકારક કહવાય એવ ર્ ર્ં ે ે ં ે ંુકશ જ નથીું . તમ પરમ િવ ાન છોે , વયમા મોટા છોં ; અન સસારનો અનકિવધ અનભવ કરી ા છો એ ે ં ે ૂુસા છ પરત એ પણ એટલ જ સા છ ક તમારી અંદર હજ ી અન પરષની ભદદિ ટ િવ માુ ુ ુ ુ ું ે ં ં ં ે ે ે ેુ ૃુ ન છે. તમ ેીન ી તરીક અન પરષન પરષ પ જઓ છોે ે ે ે ેુ ુુ ુ ુ . એવ તૈભાવની અન િત કરનાર મન કદીક બગડ ક ુ ું ૂ ં ે ેુ

    િવકારવશ થાય પણ ખરંુ. પરત તમારા સપ શકદવની અવ થા અિતશય અલૌિકક અન અનોખી છં ે ે ેુ ુ ુ ુ . એ તો કવલા તૈભાવની પરમાન િતમા િતિ ઠત હોઇ પર પરે ૂ ંુ માત્મા િસવાય બીજ કશ જોતા નથીુ ં ં ંુ . ી અન પરષના પાિથવ ભૌિતક ભદમાથી એમન મન મિક્ત મળવીન અખડ ાકારવિ મા િ થર રહ છે ે ં ં ે ે ં ં ે ેુ ુ ુ ૃુ . એ ચાલ છ ત્યાર ચાલતા હોય એવ પણ નથી લાગતે ે ે ં ંુ .ુ એમન અવલોકીન અમન સહજ પણ સકોચ ના થાય એ ે ે ે ે ંસમજી શકાય તવ છે ં ેુ .

    મહિષ યાસ એમનો ત્ય ર સાભળીન સતોષ પામ્યાુ ં ે ં . એ ત્ય ર સપણ સાચો હતો એની તીિત ુ ં ૂ ર્થઇ.

    એવા આત્મદશ , આત્મરત, આત્મિન ઠ ઋિષ ઠ શકદવન મપવક ણામ છ ે ે ે ે ૂ ેુ ર્ ! એમન મન ુ ંિનત્યિનરતર પરમાત્મામા જ રમત રહતં ં ં ે ંુ .ુ તો પણ ભગવાન ીક ણ ત્યના પરમ ૃ ે ેમથી રાઇને ે, સમાિધની અતીિન્ ય અવ થાન કામચલાઉ િતલાજિલ આપીને ં ે, ભાવસમાિધમા લીન બનીનં ે, ીમદ ્ભાગવતન અસાધારણ રસા વાદન કરા ય છુ ું ં ે; એવી રીત એમણ એકલા પરીિક્ષત પર નિહ પરત સમ ત ે ે ં ુસસાર પર ઉપકાર કય છં ે.

  • ીમદ્ ભાગવત - 22 - ી યોગે ર

    www.swargarohan.org

    જીવનની ઉ રાવ થામા શાપ સાપડતા મત્યનીં ં ં ૃ ુ સમીપતા સમજીન પોતાના જીવનના આત્યિતક ે ંક યાણન માટ શકદવજીના વા લોકો ર િસ સદગરની શરણાગિતન વીકારીન જીવનની ધન્યતાની ે ે ે ે ેુ ુ ુાિપ્ત કરનારા પરીિક્ષતન પણ ણામ કરીએે . એમણ ભાગવતન રસપાન કરવાની સાથ સાથ અન્ય ે ં ે ેુ

    અનકન અનતકાળ સધી એના રસપાનનો લહાવો પરોે ે ં ુ ુ પાડ ો છે. આદશ િજ ાસ મમક્ષ ક શરણાગત િશ ય ર્ ુ ુ ુ ેકવો હોય ત જો જાણવ હોય તો એમના જીવન ારા સહલાઇથી જાણી શકાય છે ે ં ે ેુ . મિક્ત અથવા પણતાની ુ ૂ ર્ાિપ્તમા અન પરમાત્માના સાક્ષાત્કારમા િવશષ િવલબ નથી લાગતો પરત તન માટ પવ તૈયારીરપં ે ં ે ં ં ે ે ે ૂ ેુ ર્ ુ ,

    પરીિક્ષત વી િપપાસા જોઇએ. પરીિક્ષતના જીવન ારા એ પદાથપાઠની ાિપ્ત થાય છર્ ે. લૌિકક તથા પારલૌિકક પદાથ પરથી ઉપરામ બનલ મન સદગરના ચાર ચરણમા ચ ટી એમની િનિદ ટ સાધનાનસાર ે ં ંુ ુ ુુ ુભાવભિક્તથી આગળ વધવા માડ છ ત્યાર માણમા ઘણા ઓછા વખતમા ક્લશોમાથી મિક્ત મળવ છં ે ે ે ં ં ે ં ે ે ેુ . પરીિક્ષતન જીવન એની પિરપણ તીિત કરાવ છું ૂ ે ેર્ .

    પરાણોના અિધકત વક્તાુ ૃ , પરમાત્માપરાયણ ી સતજીન અન પરમિજ ાસ શૌનકન પણ વદન ૂ ે ે ે ંુકરીએ. સતજી શકદવજીના સયોગ્ય િશ ય છૂ ે ેુ ુ . એ ભાતભાતની ભગવદિવષયક કથાઓના ભડાર છં ે. શૌનક વા અસખ્ય સત્પરષો એમના સખદ સમાગમથી તં ેુ ુુ મજ પિવ ાનવષણથી ધન્ય બન્યા છર્ ે. એ

    ભગવાનના ન ભગવદભક્તોના ગણગાન કરતા થાકતા ક કટાળતા ન પિરતિપ્ત પામતા નથીે ે ં ેુ ૃ . એ બનનો સખદ સમાગમ યા બીજા કટલાય ઋિષઓ સાથ થાય છ ત નૈિમષારણ્યની િમન ં ે ં ે ે ે ે ૂ ેુ

    ણામ છ ે ! ગગાતટવત પરમ દશમા પરીિક્ષત તથા શકદવનો ં ે ં ેુ સખદ સમાગમ થયો ન ભાગીરથીના ુ ેક યાણકારક પીયષ વાહન ાક્ટય થય ત પણ્ય દશન અન સતિશરોમિણ શકદવની પિવ પદરજથી ૂ ં ં ે ે ે ે ં ેુ ુ ુ ુપાવન બનનારી પથ્વીન પણ ણામ હો ૃ ે !

    ભારત િમન વદન હો ૂ ે ં ! સમ ત ાડન વદન હો ં ે ં ! સતોનં ે, તપ વીઓને, આપ્તકામ ાનીજનોને, ભક્તોને તથા મમ ઓન વદન હો ુ ુ ુ ે ં ! ભારતીય સ કિતન અન એના ાણન િતિનિધત્વ કરતા થરત્ન ં ે ે ં ંૃ ુભાગવતન પણ ણામ હો ે ! એ મહા થ સાધકોની શકાં ં -કશકાઓન િનરસન કર છ ન ભદભાવુ ં ં ે ે ે ેુ , અશાિત ંઅન અિવ ાથી આવ આત્માઓન નવો રક કાશ ધર છે ે ે ે ેૃ . એણ જીવનની નવી દિ ટે ૃ બક્ષી છ ન ે ેજીવનસાધનાન સરળ તથા પ ટ કરી છે ે. આ પણ એની અગત્ય એટલી જ, બલક એથી પણ અિધક છે ે. સા ત સમયમા માનવન મન યાર ભાતભાતની અશાિતં ં ં ે ંુ , અ વ થતા, ભદભાવના ન ભયવિ થી ઘરાઇ ે ે ેૃગય છ ન ઘરાઇ ર છ ત્યાર ભાગવત ઘણો મહત્વનો ફાળો આપી શક તમ છુ ું ે ે ે ં ે ે ે ે ે. એન શરણ લનાર કાશની ુ ં ેાિપ્ત કરશ ન જીવનની અનકિવધ અટપટી સમ યાઓનો સખદ સવાગીણ ઉકલ મળવશે ે ે ે ે ેુ .

    * * * ત્યાર ભાગવતની ફળ િત શ ે ંુ ુ ? ભાગવતની ફળ િતના સબધમા જદા જદા લોકો ચિલત છુ ં ં ં ેુ ુ . ત લોે કોનો ઉ લખ સમ પણ ે ે

    કરવાન બદલ તમનો સામાન્ય ઉ લખ કરી જઇએે ે ે ે . એક લોકમા કહવામા આ ય છ ક પરષ ં ે ં ં ે ેુ ુ ુ

  • ીમદ્ ભાગવત - 23 - ી યોગે ર

    www.swargarohan.org

    ભાગવતપરાણનો પાઠ કર છ તન ત પાઠના એકક અક્ષરના ઉ ચારણ સાથ કિપલા ગૌના દાનન ફળ મળ ુ ુે ે ે ે ે ે ે ં ેછે.

    िन यं भागवतं यःतु पुराणं पठते नरः । ू य रं भवे ःय किपलादानजं फलम ॥् બીજા લોકમા કહવામા આ ય છ ક િનત્ય િત ભાગવત મહાપરાણના અધા અથવા અધાના ં ે ં ં ે ેુ ુ ર્ ર્

    અધા લોકનો પણ પાઠ અથવા એન વણ કર છ તન એક હજાર ગાયોના દાનન ફળ મળ છર્ ુ ું ે ે ે ે ં ે ે. ીજો લોક કહ છ ક િતિદન પિવ થઇન ભાગવતના એક લોકનોે ે ે ે પાઠ કર છ ત મન ય ે ે ે ુ

    અઢાર પરાણોના પાઠના ફળની ાિપ્ત કરી લ છે ે ેુ . यः पठेत ूयचो िन यं ोकं भागवत�